Budget 08

0

ખેડૂતો માટે રૂ. 60,000 કરોડનું રાહત પેકેજ

શનિવાર,માર્ચ 1, 2008
0
1
ભુતપૂર્વ નાણા પ્રધાન અને ભાજપ નેતા યશવંત સિન્હા અનુસાર આ બજેટમાં મુખ્ય ચિંતાઓની ઉપેક્ષા સેવવામાં આવી છે. જેમકે, બજેટ તૈયાર કરતી વખતે નાણાપ્રધાન સામે ત્રણ પડકાર હોય છે. પહેલો પડકાર લોકોનો જીવનસ્તર સુધારવાનો, અર્થતંત્રનો વિકાસ ચાલુ...
1
2

મોબાઇલ ફોનો હવે મોંઘા થશે-બજેટ-08

શુક્રવાર,ફેબ્રુઆરી 29, 2008
બજેટ ભાષણમાં નાણામંત્રી પી. ચીદમ્બરમે કહ્યું કે, નેશનલ કેલેમીટી કન્ટિન્જન્ટ ડ્યુટી તરીકે ઓળખાતો આ આબકારી જકાત હાલમાં માત્ર પોલિસ્ટર ફિલામેન્ટ યાર્ન પર લાગુ છે. હવે તેના પરથી આ ટેક્સ હટાવીની સેલ્યુલર મોબાઈલ ફોન્સ પર નાખવામાં આવી છે. જેનાથી હવે મો...
2
3
ચુંટણી પહેલાં રજુ કરવામાં આવેલ આ બજેટમાં ઘણાં લોકોને લોભાવનારા પ્રલોભનો છે પરંતુ બજેટનું દૂરગામી પરિણામ નુકશાનકારક હશે. આ બજેટની અંદર નોકરી કરતી વ્યક્તિને આવકની દ્રષ્ટિએ સારી એવી છુટ આપવામાં આવી છે. મોંઘવારી વધવાને કારણે આ છુટ નોકરી કરતી વ્યક્તિને..
3
4

નાણા પ્રધાન પાલાનિયાપ્પમ ચિદમ્બરમ

શુક્રવાર,ફેબ્રુઆરી 29, 2008
શ્રમજીવી હોય કે ઉધોગપતિ, નોકરિયાત હોય કે ખેડુત, સોફ્ટવેર ઈજનેર કે પછી શિક્ષક, સેનાનો જવાન હોય કે સંસદનો સાંસદ, તમામના ઘરનુ બજેટ ફાઈનાન્સ મિનિસ્ટરના બજેટ પછી જ નક્કી થાતુ હોય છે. ભારતમાં સાત-સાત વખત સામાન્ય બજેટ રજુ કરનાર ફાઈનાન્સ...
4
4
5

આઇટી ક્ષેત્રને 1682 કરોડની ફાળવણી

શુક્રવાર,ફેબ્રુઆરી 29, 2008
ઈન્ફોર્મેશન ટેક્નોલોજી પર આધારિત સેવાઓમાં થઈ રહેલી વૃદ્ધીને જોતાં બજેટમાં આઈટી ક્ષેત્ર માટે 1680 કરોડ ફાળવવામાં આવ્યા છે. વિત્તમંત્રી પી. ચિદમ્બરમે આજે સંસદમાં રજુ કરેલા બજેટમાં આઈટી ક્ષેત્રને ફાળવવામાં આવતાં 1500 કરોડને...
5
6

શિક્ષણ ક્ષેત્રે રૂ.38,702 કરોડની ફાળવણી

શુક્રવાર,ફેબ્રુઆરી 29, 2008
પી.ચીદમ્બરમે આ વર્ષના બજેટમાં શિક્ષણને વધુ મહત્વ આપ્યુ હતુ. તેમણે રૂપિયા 6000 કરોડના ખર્ચે દેશના વિવિધ પ્રાંતોમાં મોર્ડન શાળાઓ શરૂ કરવાનો નિર્ણયની જાહેરાત કરી હતી. ઉપરાંત પછાત વિસ્તારોમાં શાળાઓ શરૂ કરવા માટે...
6
7

કાપડ ઉદ્યોગને ઊભો કરવાનો પ્રયાશ

શુક્રવાર,ફેબ્રુઆરી 29, 2008
હાલમાં ડુબવાની અણીએ ઊભેલો કાપડ ઉદ્યોગને બચાવી લેવા અને તેમાં વ્યાપક પ્રમાણમાં રોજગારી સર્જતા ઊભી કરવા કાપડ ઉદ્યોગ પર કેન્દ્ર સરકાર મહેરબાન થઈ છે અને આથી જ નાણા પ્રધાન પી ચીદમ્બરમે આજે 2008-09 વર્ષ માટેના બજેટમાં કાપડ ક્ષેત્રમાં...
7
8
ભારતીય ઉદ્યોગ જગત થી જોડાયેલી હસ્તિઓને બજેટ પર નિરાશાજનક મળતી ઝુલતી પ્રતિક્રિયાઓ જાહેર કરી હતી. તેમાંથી મોટાભાગને બજેટનું સ્વાગત કર્યું હતું, અને તેમાં ઘણા ઉદ્યોગપતિઓએ નાણાપ્રધાનને સલાહ પણ આપી છે...
8
8
9

ઈંદીરા આવાસ યોજનામાં સબસીડી વધારી

શુક્રવાર,ફેબ્રુઆરી 29, 2008
નાણા પ્રધાન પી ચીદમ્બરમે આજે ઈંદિરા ગાંધી આવાસ યોજના હેઠળ મંજુર ગરીબો માટેના નવા મકાનો માટે પ્રતિ એકમ સબસીડી વધારવાનો નિર્ણય કર્યો છે. મકાનોના બાંધકામનો ખર્ચ આસમાને જઈ રહ્યો છે ત્યારે પોતાના બજેટ ભાષણમાં ચીદમ્બરમે યોજના વિસ્તારમાં..
9
10
આજે યુપીએ સરકારે છેલ્લું બજેટ તેમના કાર્યકાળમાં રજુ કરતા નાણા પ્રધાન પી. ચિદમ્બરમે 4 કરોડ ખેડુતોની લોન માફી અને રાહતની જાહેરાત કરી નાખી છે. તેમણે કર્મચારીઓ અને મધ્યમ વર્ગને ખૂશ કરવા દોઢ લાખ રૂપિયાની વાર્ષિક વ્યક્તિગત આવકને...
10
11

શું સસ્તું અને શું મોંઘુ

શુક્રવાર,ફેબ્રુઆરી 29, 2008
ટુ વ્હીલર અને થ્રી વ્હીલર, ઝવેરાત, વિદેશી બસ, દુધ-ડેરી પદાર્થ, રમતના સાધનો, સેટ-ટોપ બોક્સ, ચા-કોફી, ડબ્બામાં પેક નારીયેલ પાણી, કાગળ, એઇડસની દવા, લોખંડ, એલ્યુમીનિયમ, દવાઓ, નાની કારો, બસો અને તેની ચેસિસ, સલ્ફર, કોર્ન ફ્લૈકસ, તંબાકુ સહિત પાન-મસાલા...
11
12

આવકવેરામાં પાયાના ફેરફારો

શુક્રવાર,ફેબ્રુઆરી 29, 2008
ફાઈનાન્સ મિનિસ્ટર પી. ચિદમ્બરમે વર્ષ 2008-09ના સામાન્ય બજેટમાં ઈન્કમટેક્સમાં ઘટાડો કરીને ઓછી તથા મધ્યમ આવક વાળા લોકોને રાહત આપી છે. જેમાં દોઢલાખ સુધીની વાર્ષિક આવક પર ઈન્કમટેક્સ નાબુદ કરી દેવામાં આવ્યો છે...
12
13
ભારતીય ઉદ્યોગો અને બેન્કોએ આજે શ્રેષ્ઠ બજેટ રજૂ કરવા બદલ નાણા પ્રધાન પી ચીદમ્બરમની વખાણ કર્યા હતા. સીઆઈઆઈના પ્રમુખ સુનિલ મીત્તલે આજે જણાવ્યું હતું કે બજેટ અપેક્ષાનુસાર જ છે. જો કે અમને એ વાતનું દુખ છે કે કોર્પોરેટ ટેક્સમાં કોઈ પણ...
13
14
કોંગ્રેસની વોટબેંક ગણાતી લઘુમતિ કોમો માટે નવા બજેટમાં વિશેષ ખ્યાલ રાખવામાં આવ્યો છે. આવનારી ચુંટણીની કથિત તૈયારી સ્વરૂપે નવા બજેટમાં લઘુમતિઓને ફાળવવામાં આવતા ફંડને બેવડુ કરી દેવામાં આવ્યુ છે...
14
15

બજેટ-08ના મુખ્ય અંશો આ મુજબ...

શુક્રવાર,ફેબ્રુઆરી 29, 2008
નાણા મંત્રી પી ચીદમ્બરમ આજે પોતાનું સાતમું બજેટ રજૂ કરે તે પહેલાં જ સંસદના નીચલા ગૃહમાં વિપક્ષી સભ્યોએ હોબાળો મચાવ્યો હતો. લોકસભાના સ્પીકર સોમનાથ ચેટરજીએ ઉશ્કેરાયેલા સભ્યોને શાંત રહેવાની વિનંતી કરી હતી. થોડા સમય બાદ નાણા મંત્રી પી ચીદમ્બરમે...
15
16

માતાપિતાનો વિમા કરાવવા પર રાહત

શુક્રવાર,ફેબ્રુઆરી 29, 2008
નાણાંકીય વર્ષ 2008-09ના બજેટમાં સર્વિસ અને કોર્પોરેટ ટેક્સમાં કોઇ ફેરફાર નહીં કરવાનો નિર્ણય લીધો છે. પી ચીદમ્બરમે આજે જણાવ્યું હતું કે, માતાપિતાનો વિમા કરાવવા પર પણ રાહત પુરી પાડવામાં આવશે. જેમાં 15 હજાર સુધીની રાહત પુરી પાડવામાં આવશે...
16
17

રક્ષા બજેટમાં 10 ટકાનો વધારો ઝીકાયો

શુક્રવાર,ફેબ્રુઆરી 29, 2008
કેન્દ્ર સરકારે આ બજેટમાં રક્ષા પર ભાર મુક્યો હતો અને તેમણે રક્ષા મંત્રાલયના બજેટમાં દશ ટકાનો વધારો કરવામાં આવ્યો છે અને નાણા મંત્રીએ રક્ષા મંત્રાલયને જરુર પડે વધુ ભડોળ ફાળવવાનું વચન આપ્યું હતું...
17
18

1.50 લાખ સુધીની આવક પર ટેક્સ નહીં

શુક્રવાર,ફેબ્રુઆરી 29, 2008
નાણાપ્રધાને મહિલાઓ અને મિડલ કલાસના લોકોને ધ્યાનમાં રાખીને જ દોઢ લાખથી ઓછી આવક ધરાવતા સામાન્ય લોકોને ટેક્ષમાંથી બાકાત રાખ્યા છે, તેમજ મહિલાઓને 1.80 લાખની આવક સુધી કોઇ ટેક્ષ નહીં ભરવો પડે કેવું સારૂ કહી શકાય.. હવે મહિલાઓ નોકરી કરવા વધુ આગળ આવશે..
18
19

સિમાંત ખેડુતોની લોન માફ: ચીદમ્બરમ

શુક્રવાર,ફેબ્રુઆરી 29, 2008
ખેડુતોના દેવાને માફ કરવાની ઘોષણાને સંસદના તમામ પક્ષોએ તાળીઓના ગડગડાટથી વધાવી લીધી, જેટલા પણ ખેડુતો પર 31 માર્ચ 2007 સુધીની લોનો માફ કરવામાં આવશે
19