ગુરુવાર, 18 એપ્રિલ 2024
0

પ્રણવ'દા નો જવાબ નથી

સોમવાર,ફેબ્રુઆરી 16, 2009
0
1

ગ્રામીણ રોજગારી માટે જંગી રોકાણ

સોમવાર,ફેબ્રુઆરી 16, 2009
આર્થિક નિષ્ણાતો અને સામાન્ય લોકોની ગણતરી વચ્ચે પ્રણવ મુખર્જીએ આજે લોકસભામાં વચગાળાનું બજેટ રજૂ કર્યું હતું. જેમાં ટેકસ અને ડ્યૂટી માળખાને સાથે કોઇ છેડખાની કરવામાં આવી નથી પરંતુ સરકારની ફલેગશીપ ગ્રામીણ રોજગારી યોજના અને અન્ય મોટી યોજનાઓને 30100 ...
1
2

સાંપ્રદાયિક બજેટ છે-ભાજપ

સોમવાર,ફેબ્રુઆરી 16, 2009
વિરોધ પક્ષે નાણા મંત્રી પી.ચિદમબરમ પર શુક્રવારે બજેટ લીક કરવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે સરકાર ખેડૂતો સાથે છેતરપીંડી કરી રહી હોવાનો તેમજ બજેટને આગામી ચુંટણીને અનુલક્ષીને સાંપ્રદાયિક રંગ આપવાનો આરોપ લગાવ્યો છે.
2
3

શું મોંઘુ.....શું સસ્તું થયું?

સોમવાર,ફેબ્રુઆરી 16, 2009
બજેટમાં કઈ ચીજવસ્તુનાં ભાવ ઘટ્યા અને વધ્યા તે જોઈ લઈએ.....
3
4
વડાપ્રધાન મનમોહનસિંહે બજેટને શાનદાર અને લાજવાબદાર ગણાવ્યું હતું. તેમજ તેને સામાન્ય માનવી અને ખેડૂતો માટે લાભદાયી હોવાનું જણાવ્યુ હતું.
4
4
5
નાણા મંત્રી પ્રણવ મુખર્જીએ માધ્યમિક સ્તર સુધી દરેકને શિક્ષા આપવા માટે વર્ષ 2008-09માં નવી યોજના જાહેર કરી છે. 11મી પંચવર્ષીય યોજનામાં ઉચ્ચતર શિક્ષા સંબંધિત બજેટમાં 9 ગણો વધારો કરવામાં આવ્યો છે. તેમજ 15 નવી કેન્દ્રીય વિશ્વવિદ્યાલય શરૂ કરવાની જાહેરાત ...
5
6

ખેડૂતોને સસ્તા દરે લોન મળશે

સોમવાર,ફેબ્રુઆરી 16, 2009
રેલ મંત્રી બાદ નાણા મંત્રી પ્રણવ મુખર્જીએ આગામી ચુંટણીને ધ્યાનમાં લઈને તેમણે ખેડૂતોને સસ્તા દરે લોન આપવાની જાહેરાત કરી છે. મુખર્જીએ પોતાના બજેટમાં ખેડૂતોને ત્રણ લાખ રૂપિયા સુધીની લોન સાત ટકાનાં વ્યાજ દર આપવાની જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે ...
6
7

બજેટ 2008-09ના મુખ્ય બિંદુઓ

સોમવાર,ફેબ્રુઆરી 16, 2009
પ્રધાનમંત્રી મનમોહન સિંહની ગેરહાજરીએમાં નાણામંત્રાલયનું કાર્ય સંભાળી રહેલા વિદેશમંત્રી પ્રણવમુખર્જીએ આજે સંસદમાં અંતરિમ બજેટની જાહેરાત કરી હતી. આ બજેટ કેટલેક અંશે નિરાશાજનક રહ્યુ હતું. જેમાં આયકર પર કોઈ વિશેષ છૂટ આપવામાં ન આવી કે હોમલોનમાં પણ કોઈ ...
7
8
પ્રધાનમંત્રીની ગેરહાજરીમાં નાણાકીય મંત્રાલયનો ભાર સાચવી રહેલા વિદેશમંત્રી પ્રણવ મુખર્જીએ સોમવારે લોકસભામાં 2009-10ને માટે જે અંતરિમ બજેટ રજૂ કર્યુૢ તેણે દેશની આમ જનતાને ખૂબ જ નિરાશ કર્યા છે. બજેટમાં કોઈ નવી જાહેરાત નથી કરવામાં આવી અને સરકારે પોતાની ...
8
8
9

રક્ષા બજેટ રૂ.1 લાખ કરોડને પાર!

સોમવાર,ફેબ્રુઆરી 16, 2009
સેનાનાં આધુનિકીકરણનાં અભિયાનને મજબૂતી આપવા માટે નાણા મંત્રી પી. ચિદમબરમે રક્ષા બજેટમાં દસ ટકાનો વધારો કરવાની ઘોષણા કરીને, આઝાદ ભારતનાં ઈતિહાસમાં પ્રથમવાર બજેટ રૂ.એક લાખ કરોડનાં આંકડાને પાર લઈ ગયા છે.
9
10

ગ્રામીણ વિકાસ પર જોર

સોમવાર,ફેબ્રુઆરી 16, 2009
યુપીએ સરકારે ગ્રામીણ ક્ષેત્રે વિકાસ માટે ધ્યાન કેન્દ્રીત કર્યું છે. જે અંતર્ગત 60 લાખ ગ્રામીણ આવાસો બનાવવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.
10
11

બજેટમાં સરકારી તિજોરીને ખોટ

સોમવાર,ફેબ્રુઆરી 16, 2009
પ્રણવ મુખર્જીએ આજે લોકસભામાં જાહેર કરેલા બજેટમાં ક્ષેત્રોને ઘણી રાહત જાહેર કરવા ઉપરાંત દેશને આર્થિક ક્ષેત્રે કેટલી ખોટ થઈ હતી તેની પણ જાહેરાત કરી હતી.
11
12

કયા કયા ક્ષેત્રોને કેટલી રાહત

સોમવાર,ફેબ્રુઆરી 16, 2009
પ્રણવ મુખર્જીએ આજે લોકસભામાં જાહેર કરેલા બજેટમાં કયા ક્ષેત્રોને કેટલા રૂપિયાની ફાળવણી કરી છે તે આ મુજબ છે.
12
13

બજેટની કાર્યવાહી અટકી

સોમવાર,ફેબ્રુઆરી 16, 2009
આજે સવારે લોકસભામાં નાણામંત્રી પ્રણવ મુખરજી બજેટની વિગતો આપી રહ્યા હતા ત્યારે એક સાંસદની તબિયત એકાએક લથડતાં સંસદની કાર્યવાહી રોકવામાં આવી હતી. નાણામંત્રી આજે લોકસભામાં આગામી ત્રણ મહિના માટેના વચગાળાના બજેટની વિગતો આપી રહ્યા હતા ત્યારે સાંસદ ...
13
14

શિક્ષણ અને રોજગારીમાં વધારો

સોમવાર,ફેબ્રુઆરી 16, 2009
પ્રણવ મુખર્જીએ રોગારી પર ધ્યાન કેન્દ્રીત કરતા જણાવ્યુ કે દેશમાં રોજગારની તકો વધે તે માટે નવા ઉદ્યોગો અને સંસ્થાઓને પ્રાધ્યાન્ય આપવામાં આવશે અને બેરોજગારીમાં બને તેટલો ઘટાડો કરવાનો પ્રયત્ન કરવામાં આવશે.
14
15
આગામી લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં લેતાં ત્રણ મહિના માટેનું વચગાળાનું બજેટ રજુ કરતાં નાણામંત્રી પ્રણવ મુખરજીએ આજે પોતાના પ્રારંભિક પ્રવચનમાં કહ્યું હતું કે, વિશ્વમાં આર્થિક મંદી પ્રવર્તી રહી છે ત્યારે ભારતે પોતાની મજબૂત સ્થિતિ બનાવી રાખી છે. પરંતુ ...
15
16
બજેટ 2009ની જાહેરાત કરતા પ્રણવ મુખર્જીએ કહ્યુ કે બજેટમાં જગતના તાત ખેડુતો તરફ ખાસ ધ્યાન દોરવામાં આવ્યુ છે. તેમના આવસ અને સુખ સુવિધાઓ પર ધ્યાન આપવામાં આવ્યુ છે.
16
17

વિકાસ દર 7-9 ટકા - પ્રણવ મુખરજી

સોમવાર,ફેબ્રુઆરી 16, 2009
આગામી લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં લેતાં ત્રણ મહિના માટેનું વચગાળાનું બજેટ રજુ કરતાં નાણામંત્રી પ્રણવ મુખરજીએ આજે પોતાના પ્રારંભિક પ્રવચનમાં કહ્યું હતું કે, વિશ્વમાં આર્થિક મંદી પ્રવર્તી રહી છે ત્યારે ભારતે પોતાની મજબૂત સ્થિતિ બનાવી રાખી છે. દેશમાં ...
17
18

નાણાંમંત્રી આજે રજુ કરશે બજેટ

સોમવાર,ફેબ્રુઆરી 16, 2009
પ્રણવ મુખર્જી આજે લોકસભામાં વચગાળાનું બજેટ રજૂ કરશે. વચગાળાના બજેટને લઇને નિષ્ણાતો, અર્થશાસ્ત્રીઓ અને સામાન્ય લોકોમાં જોરદાર ચર્ચા ચાલી રહી છે. બજેટમાં શું નવા પગલાં આવશે અને કોને રાહત અપાશે તેને લઇને અટકળોનો દોર ચાલી રહ્યો છે. પ્રણવ મુખર્જી વિદેશની ...
18
19

(વ) બજેટ સરકાર માટે અપશુકનિયાળ !

રવિવાર,ફેબ્રુઆરી 15, 2009
ભારતીય રાજકારણનો છેલ્લા દોઢ દસકાથી વધુ સમયનો ઇતિહાસ તપાસીએ તો વચગાળાનું બજેટ સરકાર માટે અપશુકનિયાળ સાબિત થયું છે. અધુરૂ બજેટ રજુ કરનાર નાણામંત્રીને ચૂંટણી પછી પુરા બજેટ રજુ કરવાનો મોકો મળ્યો નથી કે તેમની સરકાર સત્તામાં આવી નથી. દેશમાં 1991થી ...
19