રવિવાર, 29 સપ્ટેમ્બર 2024
0

Shraddha 2024 - શ્રાદ્ધ દરમિયાન કરો આ વસ્તુઓનો દાન

રવિવાર,સપ્ટેમ્બર 15, 2024
0
1
Parivartini Ekadashi 2024: શનિવારે પરિવર્તિની એકાદશી વ્રત કરવામાં આવશે. આ દિવસે ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીની પૂજા કરવાની પરંપરા છે. તેમજ આ દિવસે આ ઉપાયો કરવાથી બધી સમસ્યાઓ દૂર થાય છે.
1
2
આજે છે પરિવર્તિની એકાદશી આજનો દિવસ અત્યંત મહત્વપૂર્ણ છે. માન્યતા છે કે અષાઢ માસથી પોઢેલા ભગવાન વિષ્ણુ આજે પડખું ફેરવે છે તેથી જ આજના દિવસને પરિવર્તિની એકાદશી અને વામન દ્વાદશી તરીકે ઓળખાય છે. આજના દિવસે વ્રત કરનાર જો આ કથાનું શ્રવણ કે પઠન કરે તો તેને ...
2
3
માઁ દુર્ગાજીનું આઠમી શક્તિનુ નામ છે મહાગૌરી. દુર્ગાપૂજાના આઠમાં દિવસે મહાગૌરીની ઉપાસનાનુ વિધાન છે. એમની શક્તિ અપાર અને ફળદાયક છે. એમની ઉપાસનાથી ભક્તોના બધા પાપ ધોવાય જાય છે. ભવિષ્યમાં પાપ-સંતાપ, દુ:ખ તેની પાસે નથી ફરકતા #Mahagauri #Navratri
3
4
Pitru Paksha 2024: પિતૃ દોષને સૌથી મોટો દોષ માનવામાં આવે છે. કુંડળીનું નવમું ઘર ધર્મનું છે. આ ઘરને પિતાનું ઘર પણ માનવામાં આવે છે. જો આ ઘરમાં રાહુ, કેતુ અને મંગળ તેમની સૌથી નીચલી રાશિમાં બેઠા હોય તો તે તમને પિતૃ દોષ હોવાનો સંકેત છે
4
4
5

Satyanarayan Katha- સત્યનારાયણ ભગવાનની કથા

શુક્રવાર,સપ્ટેમ્બર 13, 2024
શ્રી સત્યનારાયણ વ્રત કથા Satyanarayan Katha in gujarati એક સમયની વાત છે. નૈમીષારણ્ય તિર્થક્ષેત્રમા શૌનક વગેરે ઋષીઓ ભેગા થયા હતા. તે સમયે પુરાણો તથા મહાભારતના રચયીતા શ્રી વ્યાસ મુનીના પ્રધાન શિષ્ય સુતજી પણત્યા બિરાજમાન હતા.શૌનક વગેરે રૂષિઓએ શ્રી ...
5
6
પિતૃપક્ષ દરમિયાન આપણે આપણા પૂર્વજો માટે શ્રાદ્ધ, તર્પણ, દાન વગેરે કરીએ છીએ. આવી સ્થિતિમાં, જો આપણા પૂર્વજો આપણા સપનામાં આવે છે તો વાસ્તવિક જીવનમાં તેનો અર્થ શું છે, ચાલો જાણીએ.
6
7
માતા અંબાનું છઠ્ઠું સ્વરૂપ એટલે કાત્યાયની. દુર્ગા પુજાના છઠ્ઠા દિવસે તેમના સ્વરૂપની ઉપાસના કરવામાં આવે છે. એ દિવસે સાધકનું મન આજ્ઞાચક્રમાં સ્થિર હોય છે. યોગસાધનાની અંદર આજ્ઞા ચક્રનું ખુબ જ મહત્વ હોય છે. આ ચક્રમાં સ્થિત રહેનાર સાધક મા કાત્યાયનીના ...
7
8
નવરાત્રિના પાંચમા દિવસે નવદુર્ગાના પંચમ સ્વરૂપ દેવી સ્કંદમાતાનુ પૂજન કરવામાં આવે છે. આ બુધ ગ્રહ પર પોતાનુ આધિપત્ય રાખે છે. સ્કંદમાતાનું સ્વરૂપ એ મહિલા કે પુરૂષનુ છે જે માતા પિતા બનીને પોતાના બાળકોનુ લાલન પોષણ કરે છે. તેમનુ પૂજન કરવાથી ભગવાન ...
8
8
9
પિતૃપક્ષમાં શ્રાદ્ધ વાળા દિવસ બ્રાહ્મણ ભોજનનો ખૂબ મહત્વ છે. શાસ્ત્રો મુજબ શ્રાદ્ધ વાળા દિવસે પિતૃ પોતે બ્રાહ્મણના રૂપમાં ઉપસ્થિત થઈને ભોજન ગ્રહણ કરે છે.
9
10
Dharo Atham 2024 - ભાદરવા સુદ આઠમને ધરો આઠમના રૂપમાં ઉજવાય છે. આ વ્રત કરવાથી બાળકો સ્વસ્થ રહે છે. કુંટુંબનો વંશ વધે છે
10
11
ભાદરવા સુદ આઠમને ધરો આઠમના રૂપમાં ઉજવાય છે. આ વ્રત કરવાથી બાળકો સ્વસ્થ રહે છે. કુંટુંબનો વંશ વધે છે. આ વ્રત ખાસ કરીને સ્ત્રીઓ દ્વારા કરવામાં આવે છે, આવો જાણીએ આ વ્રતની વિધિ અને ધરો આઠમ વ્રતકથા
11
12
shraddh vidhi- હિન્દુ ધર્મમાં પિતૃપક્ષનુ ખૂબ જ મહત્વ છે. પિતૃ પક્ષ ભાદરવા મહિનાની પૂનમથી શરૂ થાય છે. પિતૃ પક્ષ 16 દિવસ સુધી રહે છે. પિતૃ પક્ષ દરમિયાન પૂર્વજો માટે પિંડદાન કરવામાં આવે છે. અને પિતરોની આત્માની શાંતિ માટે તર્પણ કરવામાં આવે છે
12
13
Mangalwar Na Upay: મંગળવારનો દિવસ બજરંગબલીને સમર્પિત છે. આ દિવસે આ ખાસ ઉપાય કરવાથી બધી સમસ્યાઓ દૂર થઈ જાય છે. મંગળવારના ઉપાય વિશે આચાર્ય ઈન્દુ પ્રકાશ પાસેથી જાણો.
13
14
હિન્દુ ધર્મમાં તીજ તહેવારનો મહિનો ચાલી રહ્યો છે. કેવડાત્રીજ પછી આજે લોકો ઋષિ પંચમીની કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે આ વખતે ઋષિ પંચમી 8 સપ્ટેમ્બર એટલે કે રવિવારના દિવસે ઉજવાશે. રૂષિ પંચમી વિશે શાસ્ત્રો અને પુરાણોમાં જુદી જુદી માન્યતાઓ છે.
14
15
બ્રહ્મ પુરાણ અનુસાર ભાદરવા માસના શુક્લ પક્ષમાં આવતી પાંચમની તીથી ને ઋષિ પંચમી તરીકે મનાવવામાં આવે છે. ભારતીય પંચાગ પ્રમાણે વસંત પંચમી ખૂબ મહત્વ ધરાવે છે. પ્રકૃતિ પુજન અને ઋષિ પુજનનું મહત્વ આ તહેવાર દ્રારા આપણને જાણવા મળે છે.
15
16
Hartalika Teej 2024: આજે સૌભાગ્યવતી સ્ત્રીઓનો મહત્વનો તહેવાર હરતાલિકા ત્રીજ(કેવડાત્રીજ) છે. આ દિવસે કેટલાક વિશેષ ઉપાયો કરવાથી સ્ત્રીઓનુ દાંપત્ય જીવન સુખી અને ખુશહાલ રહે છે.
16
17
સ્ત્રીઓના તહેવારોમાં કેવડાત્રીજનુ વ્રત મુખ્ય છે. આ વ્રત ભાદરવા માસના શુક્લ પક્ષના ત્રીજના દિવસે કરવામાં આવે છે. તે દિવસે ત્રીજ હસ્તિ નક્ષત્ર યુક્ત હોય છે અને તે દિવસે વ્રત કરવાથી બધા ફળોની પ્રાપ્તિ થાય છે. આ વ્રત સ્ત્રીઓને સૌભાગ્ય આપવા અને તેમના ...
17
18

Ganesha aarati - જય ગણેશ જય ગણેશ દેવા

શુક્રવાર,સપ્ટેમ્બર 6, 2024
જય ગણેશ જય ગણેશ જય ગણેશ દેવા | માતા જાકી પાર્વતી પિતા મહાદેવા || એકદન્ત દયાવન્ત ચાર ભુજાધારી | મસ્તક પર સિન્દૂર સોહે મૂસે કી સવારી || અન્ધન કો આંખ દેત કોઢ઼િન કો કાયા | બાંઝન કો પુત્ર દેત નિર્ધન કો માયા || પાન ચઢ઼ૈ ફૂલ ચઢ઼ૈ ઔર ચઢ઼ૈ મેવા | ...
18
19
ભાદરવા માસની અજવાળી ત્રીજે સૂર્યોદય પહેલા સ્નાનાદિ વગેરેથી પરવારીને ભગવાન શીવની કેવડાથી પુજા કરવી. ઘરને સુંદર રીતે શણગારવું. આખો દિવસ નકોરડો ઉપવાસ કરવો. વારંવાર કેવડો સુંઘી શીવનું સ્મરણ કરવું. શીવ પાર્વતીની પુજા કરવી અને વાર્તા સાંભળવી.
19