શુક્રવાર, 26 ડિસેમ્બર 2025
0

નવરાત્રિમાં માતા દુર્ગા સામે તમારી રાશિ મુજબ કરો આ ઉપાય - ઘરમાં આવશે પૈસા

રવિવાર,માર્ચ 18, 2018
0
1
ચૈત્ર સુદ એકમ એ મરાઠી નવા નર્ષનો પ્રથમ દિવસ છે. એ પાછળ એવી દંતકથા પ્રચલિત છે કે પ્રભુ શ્રી રામચંદ્ર ચૌદ વર્ષનો વનવાસ ભોગવી, લંકાપતિ રાવણનો વધ કરી વિજયી થઇ જે દિવસે અયોધ્યા પાછા ફર્યા તે દિવસ ચૈત્ર સુદ એકમ હતી. અયોધ્યા નગરીના લોકોએ ઘેર- ઘેર ગુડી, ...
1
2

નવરાત્રી વ્રતની કથા

શુક્રવાર,માર્ચ 16, 2018
નવરાત્રિ વ્રતની કથા વિશે પ્રચલિત છે કે પીઠત નામનો મનોહર નગરમાં એક અનાથ નામનો એક બ્રાહ્મણ રહેતો હતો. એ ભગવતી દુર્ગાનો ભક્ત હતો. તેને સુમતિ નામની એક બહુ સુંદર કન્યા હતી. અનાથ દરરોજ દુર્ગાની પૂજા અને હોમ કરતો હતો. તે સમયે સુમતિ પણ નિયમથી ત્યાં ઉપસ્થિત ...
2
3
1. વેપારમા વૃદ્ધિ-આર્થિક ઉન્નતિ - ઉત્તરામુખી બેસીને કાળી હકીક માળા દ્વારા 3 દિવસ સુધી રોજ 3 માળા ફેરવો
3
4
ચૈત્ર નવરાત્રીમાં માતા પર શ્રદ્ધા અને વિશ્વાસ રાખતા લોકો માટે આ દિવસ ખાસ રહેશે. નવરાત્રીનો તહેવાર દેશના દરેક ભાગમાં જુદી જુદી રીતે ઉજવાય છે. નવરાત્રીના આ પવિત દિવસોમાં અમે ઘણી વાર એવી ભૂલી જરી બેસે છે જે ન કરવી જોઈએ. આપણે જાણતા અજાણતા કેટલાક એવા ...
4
4
5
ચૈત્રિ નવરાત્રિનો પ્રારંભ થઈ રહ્યો છે. આ દિવસથી સતત નવ દિવસ સુધી લોકો માતાની આરાધના અને ભક્તિમાં લીન થઈ જશે. કહેવાય છે કે ચૈત્રિ સંવત્સસરનો રાજા અને પ્રધાન શુક્ર હોવાથી કેરીનો વિપુલ પાક થાય છે અને વરસાદ પણ સારો પડે છે. ચૈત્રિ નવરાત્રિનું જેટલુ ...
5
6
માતા ના નવ ભોગ અને નવ રંગ થી બને છે નવરાત્રિની શરૂઆત થાય છે તો મિત્રો આજે અમે તમને માતાના નવ દિવસના ભોગ અને રંગ વિશે જાણકારી આપી રહ્યા છે. નવરાત્રિમાં દરરોજ દેવીના જુદા-જુદા રૂપોનું પૂજન અને ઉપાય કરીને માતાને પ્રસન્ન કરાય છે. નવરાત્રિમાં પહેલા ...
6
7
આ મહિના 18 માર્ચથી ચૈત્ર નવરાત્રિ શરૂ થઈ રહી છે. નવરાત્રિના આ 9 દિવસ માતા દુર્ગાની પૂજા અને ઉપાસનાના દિવસ હોય છે. ઘણા શ્રદ્ધાળું આ દિવસોમાં
7
8
હિન્દુ ધર્મશાસ્ત્રમાં આસો, મહા, ચૈત્ર અને અષાઢ એમ ચાર નવરાત્રિનો મહિમા ગવાયો છે. એમાં શકિત ઉપાસના માટે શરદઋતુ તથા વસંતઋતુના અનુક્રમે આસો અને ચૈત્રની નવરાત્રિને વધારે ફળદાયી માનવામાં આવે છે.
8
8
9
. મિત્રો આજે એક વાત સામાન્ય છે કે માણસ કેટલુ પણ કમાવી લે પણ તે સંપૂર્ણ ખુશ કે સંતુષ્ટ થતો નથી.. ક્યારેક આપણી મહત્વાકાંક્ષાને પૂરી કરવા કે બીજાના દેખાદેખીમાં કે પછી હાઈ સ્ટાંર્ડ લાઈફ જીવવાના ચક્કરમાં આપણી બિનજરૂરી જરૂરિયાતોને પુરી કરવા માટે ઉછીના ...
9
10
નવરાત્ર ચાલી રહ્યા છે આ દિવસોમાં સાચા મનથી દુર્ગાની પૂજા કરો છો તો તમારા દરેક દુખ દૂર થશે. તમે માલામાલ થઈ શકો છો. તમને અહીં ધનની કોઈ પ્રકારની કમી નહી રહે છે.
10
11
નવરાત્રમાં માતા ભગવતી શક્તિને નમન કરવાના પર્વ છે. આ સમયે માં દુર્ગાને પ્રસન્ન કરવા માટે ઘણી બધી વિધિઓ અને પરંપરાઓથી પૂજન કરાય છે. જે ભ્ક્ત પર માં ની કૃપા હોય છે એના બધા દુખો અને કષ્ટોના નિવારાણ થઈ જાય છે.
11
12
નવરાત્રમાં માતા ભગવતી શક્તિને નમન કરવાના પર્વ છે. આ સમયે માં દુર્ગાને પ્રસન્ન કરવા માટે ઘણી બધી વિધિઓ અને પરંપરાઓથી પૂજન કરાય છે. જે ભ્ક્ત પર માં ની કૃપા હોય છે એના બધા દુખો અને કષ્ટોના નિવારાણ થઈ જાય છે.
12
13
ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થઈ ચુક્યો છે. આ દિવસથી સતત નવ દિવસ સુધી લોકો માતાની આરાધના અને ભક્તિમાં લીન થઈ જશે. કહેવાય છે કે ચૈત્રી સંવત્સસરનો રાજા અને પ્રધાન શુક્ર હોવાથી કેરીનો વિપુલ પાક થાય છે અને વરસાદ પણ સારો પડે છે. ચૈત્રી નવરાત્રીનું જેટલુ ...
13
14

જાણો નવરાત્રીમાં શુ ન કરવુ જોઈએ

ગુરુવાર,સપ્ટેમ્બર 21, 2017
વર્ષ 2016ના શારદીય નવરાત્ર 1 ઓક્ટોબર , અશ્વિન શુક્લ પક્ષની પ્રતિપદા તિથિથી શરૂ થશે. આ દિવસે ચિત્રા નક્ષત્ર , પ્રતિપદા તિથિના દિવસે શારદીય નવરાત્રના પહેલો નોરતા હશે. માતા પર શ્રદ્ધા અને વિશ્વાસ રાખતા માણસો માટે આ દિવસ ખાસ રહેશે.
14