0
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની શ્રેણી
મંગળવાર,જુલાઈ 17, 2007
0
1
દૂરદર્શન પોતાની રાષ્ટ્રીય નેટવર્ક પર ભારત અને ઇંગલેન્ડ વચ્ચે આગામી મહિનામાં 21 ઓગસ્ટથી શરૂ થનારી સાત વન-ડે મેચોની શ્રેણીનું જીવંત પ્રસારણ કરશે.
1
2
આયરલેન્ડમાં દક્ષિણ આફ્રિકા વિરૂધ્ધ એક દિવસીય ક્રિકેટ સિરીજમાં 'ટીમ ઇન્ડીયા' દ્રારા જીતવામાં આવેલ ફ્યુચર મળી ગયો છે...
2
3
નવી દિલ્લી (યુએનઆઇ) 15 જુલાઇ રવિવાર. શ્રીલંકાએ ટેસ્ટ શ્રેણીનાં ત્રણે મેચમાં દાવથી મેચ જીતીને ટેસ્ટ ક્રિકેટનાં ઇતિહાસમાં ત્રીજી ટીમ બનવાનું ગૌરવ મેળવ્યું છે....
3
4
ચેન્નઇ (યુએનઆઇ) 15 જુલાઇ રવિવાર. ભારતની 15 સભ્યોની અંડર 19 ક્રિકેટ ટીમ શ્રીલંકાનાં મહિનાનાં પ્રવાસે રવિવારે કોલંબો રવાના થઇ છે...
4
5
કૈંડી,શ્રીલંકાના ઓફ સ્પીનર મુથૈયા મુરલીધરને ટેસ્ટ ક્રિકેટમાં 700 વિકેટો પૂરાં કરીને એક ઐતિહાસિક લક્ષ્ય પામ્યું છે...
5
6
ભારતના ક્રિકેટ નિયંત્રણ મંડળ 'બીસીસીઆઇ'ની મારફત હાલમાં દિવંગત થયાં પૂર્વ ટેસ્ટ ક્રિકેટર દિલીપ સરદેસાઇના નામે એક નવું પુરસ્કાર આપવાનું કહેવાયું છે. તે રીતે, ભારત અને વેસ્ટ ઇંડીઝ વચ્ચે રમનાર સીરીઝના સૌથી સારાં બેસ્ટ્મેનને આ પુરસ્કાર આપવામાં આવશે...
6
7
દક્ષિણ આફ્રીકાનાં વિરુધ્ધ આયરલેંડમાં જીત દાખલ કરીને ભારત મારુતિ સુઝૂકે એક દિવસની રૈકિંગ શીર્ષ મેચમાં પાંચમા સ્થાને પહોચી ગયું હતું...
7
8
પૂર્વ ક્રિકેટર નવજોતસિંહ સિધ્ધુ બુધવારે હરીયાણાના સોનિપતમાં કુંડળીની પાસે એક રોડ અકસ્માતમાં બચી ગયાં હતાં...
8
9
ભારતીય ક્રિકેટ મેચના મહારાજા સૌરવ ગાંગુલી આજે 35 વર્ષના થયાં છે. આ વખતે ટેસ્ટ શ્રૃખલા રમવા માટે તેઓ ઇગ્લેંડના પ્રવાસે ગયાં હોવા છતાં તેમના પ્રશંસકોએ તેમનો જન્મદિવસ ઉજવ્યો હતો.
9
10
બીસીસીઆઇએ સપ્ટેમ્બરમાં થનાર 20-20 વિશ્વકપ માટે 30 સંભવિત ખેલાડીઓના નામની જાહેરાત કરી નાખી છે...
10
11
લંડન, પાકિસ્તાની ક્રિકેટ બોર્ડ પીસીબી ના અધ્યક્ષ નસીમ અશરફે કહ્યું કે નવા પાકિસ્તાની કોચની ઘોષણા 15 જુલાઇએ કરવામાં આવશે અને તે વિદેશી હશે...
11
12
ક્રિકેટર સુરેશ રૈના ગોઠણની ઇજામાંથી સંપુર્ણ મુક્ત થયો છે.
રૈનાને સપ્ટેમ્બમાં દક્ષિણ આફ્રિકામાં યોજનારા 20-20 વિશ્વ કપ દ્વારા ભારતીય ટીમમાં પરત થવાની પૂરી આશા છે.
12
13
ઇગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડનાં અધ્યક્ષ ડેવિડ મોર્ગન 2008 માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરીષદ (આઇસીસી) નાં અધ્યક્ષ બનશે જ્યારે બીસીસીઆઇ પ્રમુખ શરદ પવાર 2010 માં આ પદભાર સંભાળશે.
13
14
ભારત અને પાકિસ્તાન વચ્ચેનો એક માત્ર વન-ડે મેચ ખરાબ હવામાનનાં કારણે મંગળવારે એક પણ બોલ નાખ્યા વગર રદ કરવામાં આવ્યો હતો.
14
15
ભારતીય ક્રિકેટ ટીમનાં મધ્યક્રમનાં બેટ્સમેન દિલીપ સરદેસાઇનું સોમવારે હોસ્પીટલમાં અવસાન થયું છે. તેઓની ઉમર 66 વર્ષની હતી.
15
16
દક્ષિણ આફ્રિકા વિરૂદ્ધ વન-ડે શ્રેણીમાં પંદર હજાર રન પૂરા કર્યા બાદ માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરે 13 મી વખત મેન ઓફ ધી સિરીઝનો પુરસ્કાર મેળવીને રેકોર્ડ બનાવ્યો છે.
16
17
ભારત અને દક્ષિણ આફ્રિકાની શ્રેણીને અંતે સચિન તેંડુલકરે પોતાની મહાનતાનાં દર્શન કરાવ્યાં હતાં. પુરસ્કાર વિતરણ સમારોહમાં તેંડુલકરે પુરસ્કાર મેન ઓફ ધી સિરીઝ એવોર્ડ યુવરાજ સિંહ સાથે સંયુક્ત રૂપે લેવાની ઇચ્છા વ્યક્ત કરી હતી.
સચિને જણાવ્યું હતું કે,
17
18
'મેન ઓફ ધી મેચ' યુવરાજ સિંહનાં અણનમ 61 રનની મદદથી ભારતે રવિવારે દક્ષિણ આફ્રિકાને 6 વિકેટેથી હાર આપીને ફ્યુચર કપ જીતી લીધો છે. ભારતનો વિદેશી ધરતી પર દક્ષિણ આફ્રિકા વિરૂદ્ધ આ પ્રથમ શ્રેણી વિજય છે.
18
19
ભારતનાં સ્ટાર બેટ્સમેન સચિન તેંડુલકર અને બંગાળ ટાઇગર સૌરવ ગાંગુલીનાં શાનદાર ફોર્મ દ્વારા ભારત દક્ષિણ આફ્રિકા સામે શ્રેણી વિજય મેળવવાનાં ઇરાદાથી મેદાન પર ઉતરશે.
19