Current News 19

ગુરુવાર, 19 માર્ચ 2026
0

ક્યારે જાગશે સુષુપ્ત થયેલો દેશ !

શુક્રવાર,નવેમ્બર 28, 2008
0
1
રાજ ઠાકરેની મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના કાર્યકરોએ જે રીતે તોફઆન મચાવ્યું તે એક લોકશાહી માટે વ્યાજબી નથી. પરંતુ રાજ ઠાકરેના આગ ઝરતા ભાષણો તથા ઉત્તર ભારતના લોકો સામેની નારાજગી કંઇ આજ કાલની વાત નથી તો પછી આમ એકાએક આ બધુ કેમ ? વિચારવા જેવો મુદ્દો છે.
1
2

નેનો બદલશે ગુજરાતની સિકલ !

મંગળવાર,ઑક્ટોબર 7, 2008
નેનોના આગમનથી સાચે જ ગુજરાતની સિકલ બદલાઇ જશે.આમ પણ આજનો દિવસ મોદી સરકાર માટે મહત્વનો છે. આજે મોદી સરકાર આઠમા વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહી છે ત્યારે થનાર આ જાહેરાત એમાં ચાર ચાંદ લગાવી દેશે.
2
3

ગાંધીકથા હવે અમેરિકામાં...

બુધવાર,ઑક્ટોબર 1, 2008
24, ડિસેમ્બર 1924ના રોજ જન્મેલા ગાંધીજીના આ બાબલાની ઉમર હાલમાં 84 વર્ષની છે. તેઓ છેલ્લા ઘણા વર્ષોથી ગાંધીજીના અમૂલ્ય વિચારોનો ગાંધીકથા દ્વારા ફેલાવો કરી રહ્યા છે. તેમણે અત્યાર સુધી લગભગ 56 ગાંધીકથા કરી ચૂક્યા છે.
3
4
દેશમાં ધાણીની જેમ બોમ્બ વિસ્ફોટ થઇ રહ્યા છે. આતંકી દિમાગોને જાણે કે જધન્ય કામનો મોટો કોન્ટ્રાક્ટ મળ્યો હોય તેમ એક પછી એક દેશના વિવિધ શહેરોમાં લોહીના ધબ્બા લગાવે છે. કેટલીય માતાઓની કુખ સુની કરે છે તો કેટલીય મહિલાઓનું કપાળ લુટાય છે તો કેટલાય બાળકો ...
4
4
5

શૂટ આઉટ એટ એલ-18 !

શનિવાર,સપ્ટેમ્બર 20, 2008
રામગોપાલ વર્માની કોન્ટ્રાક્ટ ફિલ્મ રજુ થયાના ગણત્રીના દિવસો બાદ તેના પડઘા અમદાવાદમાં પડ્યા હતા. ફિલ્મના એક સીન મુજબ શહેરમાં અન્ય સ્થળોએ બોમ્બ બ્લાસ્ટ કર્યાના એકાદ કલાક બાદ હોસ્પિટલમાં બ્લાસ્ટ કરી ઘાયલોને પણ મોતની ચાદરમાં લપેટી દીધા હતા. આવી જ એક ...
5
6

ક્યારે થશે આંતકનું એન્કાઉન્ટર !

રવિવાર,સપ્ટેમ્બર 14, 2008
13મી માર્ચ 2003ના દિવસે મુંબઇ થંભી ગયું. મુંબઇની દોડતી ધડકન એવી ટ્રેનના ફુરચે ફુરચો બોલી ગયા, 13 નિર્દોષ જીંદગી ભગવાનને પ્યારી થઇ. કેટલાય ઘાયલ થયા. આંતકીઓના બોમ્બ ધમાકા પછી મોટા બણગા ફુકતા રાજકારણીઓ, અધિકારીઓએ આંતકવાદીઓને કાબુમાં લેવાના મનસુબા
6
7

કાચુ કપાઇ રહ્યું છે !...જાગો...

ગુરુવાર,સપ્ટેમ્બર 11, 2008
સાઠે બુધ્ધિ નાઠે....આ કહેવત જુની છે. પણ હજુ કોઇ તેને વિસરાવા દેતું નથી. સાડા પાંચ કરોડના નાથ બનવાની હોડમાં આપણા મુખ્યમંત્રી નીત નવા અખતરા કરે છે. પણ હવે આ અખતરા ખતરામાં પરિવર્તિત થઇ રહ્યા હોય એવું લાગી રહ્યું છે.
7
8
બસો વર્ષ જુની અંગ્રેજોની ગુલામીને ઉખાડી નાખનાર ભારત અને આજના બેબસ ભારત વચ્ચે જમીન આસમાનનો તફાવત છે.
8
8
9
હિમાચલપ્રદેશનાં પ્રસિધ્ધ નૈનાદેવી મંદિરમાં રવિવારે ધક્કામુક્કીને કારણે થયેલી કરૂણાંતિકામાં 145 શ્રધ્ધાળુઓ મોતના મુખમાં ધકેલાયા
9
10
આતંકવાદી ધમાકાઓથી અમદાવાદ હચીમચી ગયુ. વિસ્ફોટની ઘટનાઓએ સમગ્ર દેશમાં એક ભયનુ વાતાવરણ ઉભુ કરી દીધુ. શુ મળી જશે એ નિર્દયીઓને માસુમોની હત્યા કરીને ? શુ એમનો કોઈ પરિવાર નથી ? શુ એમના કોઈ બાળક નથી ? એમની પાસે શુ પ્રેમ કે માયાની આશા રાખવી જે માણસ જ નથી, એ ...
10
11
દેશની તમામ નામી-અનામી ન્યૂઝ ચેનલ, ન્યુઝ પેપર, વેબસાઈટ, બધા જ મનોચિકિત્સક અને સામાજીક વૈચારિકા આઘાતની સ્થિતિમાં છે. તેઓ પાછા ફરીથી પોતાના ઘાને જ પંપાળી રહ્યાં છે. જ્યારે તેમને ખબર પડી કે ઘા સરળતાથી નહી રૂઝાય ત્યારે પોતાના બચાવ કરવા માટે
11
12
વ્હેલના આંતરડામાંથી નીકળતાં એક કિંમતી અવયવ એમ્બરગ્રિસનો ઉપયોગ પરફ્યુમમાં એક ચોટાડવા માટે થાય છે. કેમકે આ બધા જ પરફ્યુમ પદાર્થોની અંદર સૌથી છેલ્લે ઉડે છે. હકીકતમાં આ સ્પર્મ વ્હેલ દ્વારા પોતાના ભોજનને પચાવવા માટે છોડવામાં આવતી...
12
13
થોડાક સમય પહેલાં એક બીજેપી નેતાએ પોતાની જ પાર્ટીમાં કોઈને મોર્ડન કહીને ગાળ આપી હતી. મને તેના પર તે દિવસો યાદ આવી ગયાં જ્યારે હુ બાર વર્ષનો હતો અને મારી કાકીઓ અમારી એક પડોશણ વિશે જરા વાર પણ રોકાયા વિના તેના વિશે હજારો વાતો કરતી...
13
14
આ માટીની ઉર્વરતાને કારણે જ આપણને અનાજ મળે છે, આ જ અનાજથી આપણુ પોષણ થાય છે અને આપણે જીવીત રહીએ છીએ. આની જ બુનિયાદ પર આપણુ ઘર, આપણા કારખાના ઉભા થાય છે. પોતાના વિકાસથી ઘેલો માનવી આજે પોતાની બુનિયાદ, તે માટી વિશે નથી વિચારે રહ્યો જેના પર તેમને વિકાસની ...
14
15
પેટ્રોલ, ડિઝલ અને રાંધણ ગેસની કિંમતોમાં વધારાની જાણ થતાં જ દેશભરમાં હાહાકાર મચી ગયો હતો. પેટ્રોલમાં પાંચ રૂપિયા, ડિઝલમાં ત્રણ રૂપિયા અને રાંધણ ગેસના સિલેન્ડરમાં પચાસ રૂપિયાનો વધારો થતાં સામાન્ય વ્યક્તિ વધુ એક વાર મુશ્કેલીમાં મુકાયો છે. આ સાથે...
15
16
દેશની રાજધાની દિલ્હીના નોઈડામાં થયેલી 14 વર્ષની આરુષિની હત્યા પાછળ પ્રેમ તેમજ અફેર કારણભૂત છે તેવું પોલિસ કહી રહી છે તે સાચું પણ હોય પરંતુ ભારતમાં ઘણા મેટ્રો શહેરોમાં પ્રેમ અને સેક્સને કારણે ઘણી બધી હત્યાઓ થઇ ચુકી છે.
16
17
દેશના મીડિયાએ સમાજમાં થઈ રહેલા સકારાત્મક પરિવર્તનોને પહેલા પાનના સમાચાર બનાવવા પડશે. બળાત્કાર, હત્યા અને સ્કેંડલના સમાચારો બનાવીને માત્ર સનસની ફેલાવી શકાય છે પરંતુ આનાથી યુવાનો વ્યવસ્થાની દુર્બળતા અને ખામીઓ સામે લડવાની તાકત નથી જન્માવી શકતા.
17
18
જયપુરની ઘટના બાદ સામાજિક એકતાએ દેશને એક નવો રસ્તો દેખાડયો છે. બોમ્બ ધડાકા કાયર ઓસામાના હાથોએ કર્યા, પરંતુ ગુલાબી શહેરમાં હિન્દૂ-મુસલમાનની ભારતીયતા, એક હિન્દૂસ્તાનની એકતા, હિમ્મતની સાથે અસરગ્રસ્તોને હિમ્મત દાખવી. રક્તદાન આપવામાં ઉત્સુક લાંબી..
18
19
ઇંડિયન પ્રીમિયર લીગની મેચ દરમિયાન શ્રીસંતને લાફો મારવાને મામલે હરભજનસિંઘનો અપેક્ષા અનુસાર સસ્‍તામાં છુટકારો થઇ ગયો છે. ભજ્જીની તરફેણ કરનારામાં સૌથી મોટો હાથ કમિશનર નાણાવટીને જાય છે, જ્યારે અન્યમાં ધોની, સચિન, સૌરવ જેવા સિનિયર્સ..
19