0

Eid ul-Adha 2025 Wishes: ઈદ ઉલ અજહા પર આ મેસેજ કોટસ અને સ્ટેટ્સ સાથે કરો બકરી ઈદ મુબારક

શનિવાર,જૂન 7, 2025
0
1
Eid-Ul-Adha 2025: મુસ્લિમ સમુદાયના સૌથી મોટા તહેવારોમાંનો એક બકરીદ છે જેને ઈદ-ઉલ-અઝહા તરીકે પણ ઓળખવામાં આવે છે. આ વર્ષે આ તહેવાર 7 જૂન 2025ના રોજ ઉજવવામાં આવશે. ભારતમાં ઝીલ-હિજ્જાના ચંદ્રના દર્શન થયા પછી ઘણા મુસ્લિમ ધર્મગુરુઓએ 7 જૂને બકરીદ ઉજવવાની ...
1
2
ચાંદ ની ચાંદની, ખુશીઓની બહાર આવ્યો છે ઈદનો તહેવાર રહો તમે સદા સલામત આ જ છે દુઆ ઈદ મુબારક રહે તમને દિલથી વારંવાર
2
3

Bakri Eid Wishes બકરી ઈદ મુબારક

સોમવાર,જૂન 17, 2024
બકરી ઈદ મુબારક Bakri Eid ઈદ ઉલ અઝા (બકરી ઈદ) વધુ ખુશી, વિશેષ પ્રાર્થનાઓ અને અભિવાદન કરવાનો તહેવાર છે અને આ મુસ્લિમ તહેવાર પર ભેટ આપવામાં આવે છે
3
4

Eid wishes 2024 - ઈદ મુબારક

શનિવાર,એપ્રિલ 6, 2024
મુસ્લિમ ભાઈ-બહેનોને પવિત્ર તહેવાર ઈદ-ઉલ-​ફિતરની ખુબ ખુબ મુબારકબાદ. આ દિવસ બધાના જીવનમાં મં સુખ, શાંતિ અને સમૃદ્ધિ લાવે તેવી શુભેચ્છા મુસ્લિમ ભાઈ-બહેનોને પવિત્ર તહેવાર ઈદ-ઉલ-​અજહાની ખુબ ખુબ મુબારકબાદ. આ દિવસ બધાના જીવનમાં મં સુખ, શાંતિ અને ...
4
4
5

Eid-ul-adha- ઈદ-ઉલ-અઝહાનું મહત્વ

મંગળવાર,જૂન 27, 2023
Eid-ul-adha- ઇસ્લામિક કેલેન્ડરનો આ છેલ્લો મહિનો છે. આ પછી નવું વર્ષ શરૂ થાય છે. આ દિવસે બકરાનું બલિદાન આપવામાં આવે છે. તેનો એક ભાગ સંબંધીઓ અને મિત્રોને આપવામાં આવે છે. બીજો ભાગ ગરીબ અને જરૂરિયાતમંદોને આપવામાં આવે છે
5
6
ઈદ આ મુસ્લિમ ધર્મનો સૌથી ખાસ તહેવાર છે. કુરાન આ ધર્મનો સૌથી પવિત્ર ગંથ છે. કુરાન અલ્લાની તરફથી મોહમ્મદ પૈગંબર દ્વારા મનુષ્યો સુધી પહોંચાડવામાં આવ્યો છે.
6
7
ઈદ ઉલ ફિતર પછી મુસ્લિમ સમુહનો સૌથી મોટો તહેવાર બકરીદ આવે છે. જેને ઈદ ઉલ અજહા કહે છે. મુસલમાનોનો સૌથી મોટો ધાર્મિક સ્થળ કાબા/ મક્કા મદિના છે. કાબાના વિશે કુરાનમાં જણાવ્યુ છેકે દરેક મુસલમાનને જીવનમાં ઓછામાં ઓછા એક વખત મક્કાની યાત્રા જરૂર કરવી જોઈએ. ...
7
8
ઈદ ઉલ અઝા (બકરી ઈદ) વધુ ખુશી, વિશેષ પ્રાર્થનાઓ અને અભિવાદન કરવાનો તહેવાર છે અને આ મુસ્લિમ તહેવાર પર ભેટ આપવામાં આવે છે. ઈદ-ઉલ-જુહા, કુરબાનીનો તહેવાર, ભારત અને વિશ્વમાં પરંપરાગત ધર્મોત્સાહ અને ઉલ્લાસની સાથે ઉજવવામાં આવે છે. આને અરબી ભાષામાં ...
8
8
9

Eid Special Recipe - શીર-ખુરમા

બુધવાર,જુલાઈ 21, 2021
ઈદના દિવસે શીર ખુરમા એક સ્પેશ્યલ ડેઝર્ટના રૂપમાં બનાવવામાં આવે છે. શીર ખુરમા વગર ઈદ અધૂરી છે. આ અવસર પર આમ તો માંસાહારી પણ બનાવાય છે. પણ શીર ખુરમાનો પોતાનો જુદો જ અંદાજ હોય છે. આજે ઈદ પર અમે તમને શીર ખુરમા બનાવતા શીખવાડી રહ્યા છીએ. શીરનો મતલબ થાય છે ...
9
10
EID-UL-ADHA- તમે બધાને દિલથી ઈદ મુબારક
10
11
કુરબાનીનું પર્વ ઈદ-ઉલ-અજહા((બકરીદ) માટે આખો દેશ તૈયાર છે. ત્યાગ અને બલિદાનનો આ તહેવાર ખૂબ ખાસ છે અને એક ખાસ સંદેશ આપે છે. આ દિવસે બકરાની બલિ અપાય છે. પણ તેના પાછળનો ઉદ્દેશ્ય આ સમજ આપવાની હોય છે કે દરેક માણસ તેના જાન-માલને તેના ભગવાનની અમાનત સમજે ...
11
12
ઈદ આવી રહી છે અને આ પ્રસંગે અમે તમને બતાવી રહ્યા છીએ જર્દા પુલાવ બનાવવાની સહેલી રેસીપી, જર્દા એક હૈદરાબાદી મીઠાઈ છે જે ઈદના દિવસે વિશેષરૂપે બનાવવામાં આવે છે, આ મીઠાઈ મુસ્લિમ લોકો લગ્ન પ્રસંગે પણ બનાવે છે. આ એક ડ્રાય ફ્રુટ્સ. કેસર અને માવા સાથે ...
12
13
બકરી ઇદના થોડા દિવસ પહેલાં અમદાવાદ પોલીસ કમિશ્નર અને સુરત પોલીસ કમિશ્નરે સાર્વજનિક અને ખાનગી સ્થળો પર જાનવરોની બલિ આપવાનો આદેશ જાહેર કર્યો છે. આ આદેશ અનુસાર જ્યાંથી સામાન્ય જનતા બલિને જોઇ શકે છે, ત્યાં બલિ પ્રતિબંધિત રહેશે. અમદાવાદ પોલીસ કમિશ્નર ...
13
14
Eid Al-Adha 2020: ઈદ ઉલ અજહા (બકરીઈદ) મુસલમાનોના મુખ્ય તહેવારમાંથી એક છે. આ વર્ષે ઈદ અલ અજહાનો તહેવાર 31 જુલાઈ કે એક ઓગસ્ટના રોજ ઉજવાશે. પરંતુ આ વર્ષની ઈદ થોડી અલગ રહેશે. મુસ્લિમ ધર્મ ગુરૂઓએ દેશના મુસલમાનોને અપીલ કરી છે કે કોરોના સંક્રમણનો ખતરો ...
14
15
ઈદ ઉલ ફિતર - અલ્લાહ તરફથી રોજેદારોને ભેટપુસ્તકોમાં આવ્યુ છે કે રમજાનમાં પુર્ણ રોજા રાખનારાઓને ભેટ ઈદ છે. આ દિવસે અલ્લાહી રહેમત પુરા જોશ પર હોય છે અને પોતાનો હુકમ માનનારા મુસલમાનો પર રહેમત લૂંટાવે છે. અલ્લાહ પાક રમજાનની ઈબદતોને બદલે પોતાના નેક ...
15
16
રમજાનનો મહિનો શરૂ થવાનો છે. આવામાં તેની તૈયારીઓ ખૂબ જોરશોરથી શરૂ થઈ ગઈ છે. રમજાનના સમયમાં રોજા રાખનારા ખાવા પીવામાં ખૂબ સતર્ક રહે છે. માત્ર એક ઓડકાર આવવાથી જ રોજા તૂટી શકે છે. તેતેહે સેહરી(વહેલી સવારે લેવાતો ખોરાક) થી લઈને ઈફ્તારી(સાંજનુ ભોજન) ...
16
17
ઇદ-એ-મિલાદ-ઉન-નબી મુસ્લિમો માટે એક મોટું તહેવાર છે. આ દિવસ માટે મુસ્લિમ સમાજમાં અલગ અભિપ્રાય છે.
17
18

Muharram 2019- જાણો કેમ મનાવાય છે મોહરમ

સોમવાર,સપ્ટેમ્બર 9, 2019
મોહર્રમ ઈસ્લામી વર્ષનો પ્રથમ મહિનો છે જે ચંદ્રના હિસાબથી ચાલે છે. ઈસ્લામી વર્ષનો આ મહિનો દુનિયાભરના મુસ્લિમો માટે ઐતિહાસિક રૂપે ખૂબ મહત્વપૂર્ણ છે. મુસ્લિમ સમાજમાં સુન્ની અને શિયા બંને મળીને મોહર્રમ મનાવે છે. જો કે બંને રીતમાં ફરક હોય છે.. ઈસ્લામ ...
18
19
કુરબાનીનું પર્વ ઈદ-ઉલ-અજહા((બકરીદ) માટે આખો દેશ તૈયાર છે. ત્યાગ અને બલિદાનનો આ તહેવાર ખૂબ ખાસ છે અને એક ખાસ સંદેશ આપે છે. આ દિવસે બકરાની બલિ અપાય છે. પણ તેના પાછળનો ઉદ્દેશ્ય આ સમજ આપવાની હોય છે કે દરેક માણસ તેના જાન-માલને તેના ભગવાનની અમાનત સમજે ...
19