મંગળવાર, 13 જાન્યુઆરી 2026
0

World Heritage Day- મોઢેરાનું સૂર્યમંદિર, વડનગર, ઉનાકોટી રોક-કટ મૂર્તિઓને મળ્યુ વર્લ્ડ હેરિટેજમાં સ્થાન

શુક્રવાર,એપ્રિલ 18, 2025
0
1
લગ્ન પછી પહેલીવાર વહુ રેસીપી બુક જોઈને રસોઈ કરતી હતી સાસ- અરે વહુ આ મંદિરનો ઘંટ ફ્રિજમાં શા માટે રાખ્યુ છે
1
2
AIMJના પ્રમુખ મૌલાના મુફ્તી શહાબુદ્દીન રઝવી બરેલવીએ જણાવ્યું હતું કે વિજયે જુગારીઓ અને પીનારાઓને ઈફ્તાર પાર્ટીમાં આમંત્રણ આપ્યું હતું. આ કારણે તેમની વિરુદ્ધ ફતવો જારી કરવામાં આવ્યો છે
2
3
Zaheer Khan Sagarika Ghatge: ઝહીર ખાન અને સાગરિકા ઘાટગેના ઘરે પુત્રનો જન્મ થયો, નામ ફત્તેહસિંહ ખાન મુક્યુ. સોશિયલ મીડિયા પર ફેમિલી ફોટો શેર કરતા ખુશી બતાવી. ઝહીર લખનૌ સુપરજાયંટ્સના મેંટૉર છે.
3
4

ગજરાતી જોક્સ - પૂજારી

મંગળવાર,એપ્રિલ 15, 2025
પપ્પુ- શું તમને ખબર છે કે મંદિરોમાં ફક્ત પુરુષો જ પુજારી કેમ હોય છે? ચપ્પુ- ના દોસ્ત તું મને કહે.
4
4
5

ગુજરાતી જોક્સ - દારૂડિયો

મંગળવાર,એપ્રિલ 15, 2025
ડોક્ટર - બોલો કેમ આવવું પડ્યું ? રાજુ - ડોક્ટર સાહેબ લીવરમાં ખૂબ દુઃખાવો થઈ રહ્યો છે ડોક્ટર - દારૂ પીવો છો ? રાજુ - હા... હા... બિલકુલ પણ નાનો પેગ જ બનાવજો
5
6
સલમાન ખાનને જીવથે મારવાની ધમકી આપનારો વ્યક્તિ વડોદરા જીલ્લના વાઘોડિયા તાલુકાનો નિવાસી નીકળ્યો છે. પોલીસ મુજબ ધમકી આપનારો વ્યક્તિ માનસિક રોગી છે અને તેની પૂછપરછ માટ નોટિસ મોકલવામાં આવી છે
6
7
પતિ- ડાર્લિંગ તું સુંદર થતી જઈ રહી છે.
7
8

ગુજરાતી જોક્સ - છોકરીઓ

સોમવાર,એપ્રિલ 14, 2025
ગપ્પુની વાત સાંભળીને શિક્ષકને નવાઈ લાગી શિક્ષક- જો છોકરીઓ બીજાની મિલકત હોય
8
8
9
સલમાન ખાનને એકવાર ફરીથી જીવથી મારવાની ધમકી મળી છે. આ મામલે પોલીસે કાર્યવાહી શરૂ કરી દીધી છે. વર્લી પોલીસે એક અજ્ઞાત વ્યક્તિ વિરુદ્ધ કેસ નોંધી લીધો છે.
9
10
ચારધામ યાત્રા દર વર્ષે એપ્રિલ, મે દરમિયાન ભક્તો માટે શરૂ કરવામાં આવે છે. દર વર્ષે યાત્રા માટે એક તારીખ નક્કી કરવામાં આવે છે, ત્યારબાદ ભક્તો દર્શન માટે જઈ શકે છે. વાસ્તવમાં, ઊંચાઈ પર સ્થિત હોવાને કારણે, શિયાળા દરમિયાન અહીંનું હવામાન ખરાબ હોય છે,
10
11
આ લેખમાં, અમે તમને દેશના કેટલાક અદ્ભુત અને સુંદર સ્થળો વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જ્યાં તમે મે મહિનાની કાળઝાળ ગરમીમાં પણ ઠંડી હવાની મજા માણી શકો છો.
11
12
જયા બચ્ચન પોતાની શાનદાર એક્ટિંગ માટે જાણીતી છે. હવે અભિનેત્રી રાજકારણી તરીકે જાણીતી છે. જયા બચ્ચન આજે 76 વર્ષની થઈ ગઈ છે
12
13
મનોજ કુમાર પછી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી એક વધુ દુખદ સમાચાર સામે આવ્યા છે, જેને બધાને દુખી કરી નાખ્યા છે. રાણી મુખર્જી અને તમન્ના ભાટિયા જેવી અભિનેત્રીઓને હિન્દી ફિલ્મોમાં લોંચ કરનારા જાણીતા ફિલ્મ નિર્માતા સલીમ અખ્તરે આ દુનિયાને અલવિદા કહી દીધુ છે.
13
14
બોલિવૂડ સુપરસ્ટાર રિતિક રોશન હાલમાં યુએસ ટૂર પર છે, જ્યાં તે 'રંગોત્સવ 2025' ઈવેન્ટ હેઠળ ચાહકોને મળી રહ્યો છે. પરંતુ હવે એટલાન્ટા અને ડલ્લાસમાં આયોજિત તેના ફેન મીટ ઈવેન્ટને લઈને સોશિયલ મીડિયા પર ઘણો ગુસ્સો જોવા મળી રહ્યો છે
14
15
દારૂ પીને એક દારૂડિયાનુ મોત થયું હતું પરંતુ દારૂ પ્રત્યેની તેમની નિષ્ઠા જુઓ
15
16
મિથુન ચક્રવર્તીના પુત્ર મિમોહ ચક્રવર્તીએ 2008 માં પોતાનો બોલીવુડ ડેબ્યુ કર્યુ. તેમની પહેલી ફિલ્મ જિમ્મી હતી, જે બોક્સ ઓફિસ પર કોઈ ખાસ કમાલ બતાવી શકી નહી. પોતાની ફિલ્મની હાલત પર હવે મિમોહ ચક્રવર્તીએ વાત કરી અને બતાવ્યુ કે પહેલી ફિલ્મ ફ્લોપ જતા તે શુ ...
16
17
અમદાવાદ ગાંધીનગર હાઈવે પર અડાલજ નજીક ચેહર માતાજીનું મંદિર આવેલું છે. માતાજીના મંદિરે દેશ વિદેશથી શ્રદ્ધાળુઓ અતૂટ આસ્થા સાથે આવે છે.
17
18
બોલિવૂડ એક્ટ્રેસ જેકલીન ફર્નાન્ડિસની માતા કિમ ફર્નાન્ડિસના નિધનના સમાચારની હવે પુષ્ટિ થઈ ગઈ છે. જો કે, પરિવાર અથવા અભિનેત્રી દ્વારા આ અંગે કોઈ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી, પરંતુ સોશિયલ મીડિયા
18
19
બોલીવુડના દિગ્ગજ અભિનેતા મનોજ કુમાર પંચતત્વમાં વિલિન થઈ ચુક્યા છે. દિગ્ગજ અભિનેતાના પુત્ર કુણાલ ગોસ્વામીએ તેમને મુખાગ્નિ આપી. લાંબા સમયથી બીમાર ચાલી રહેલ મનોજ કુમારે શુક્રવારે અંતિમ શ્વાસ લીધા જ્યારબાદ આજે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા.
19