મંગળવાર, 19 માર્ચ 2024
0

Sakat Chauth: ગણેશજીના આ વ્રતથી સકટ માતા હોય છે પ્રસન્ન, જાણો વ્રતની પૂજા, વિધિ અને મહત્વ

સોમવાર,જાન્યુઆરી 29, 2024
0
1

Utpanna Ekadashi 2023 - ઉત્પત્તિ એકાદશી વ્રત કથા

શુક્રવાર,ડિસેમ્બર 8, 2023
શ્રી સુતજી બોલ્યા :” હે મુનીઓ ! આ એકાદશી ના મહાત્મ્ય ને ભગવાન શ્રી કૃષ્ણે વિધિ સહીત કહ્યું હતું .ભક્તો આ વ્રત ને પ્રેમપૂર્વક સાંભળે છે અને આ લોક માં અનેક સુખો ને ભોગવી ને અંત મા વિષ્ણુ પદ ને પ્રાપ્ત કરે છે .” જયારે શ્રીકૃષ્ણ ને સુતજી એ પૂછ્યું :હે ...
1
2
Chhath Puja 2023: 17 નવેમ્બરથી છઠ મહાપર્વનો પ્રારંભ થશે. આ તહેવાર દેશભરમાં ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ તહેવારની શરૂઆત નહાય-ખાયથી થાય છે.છઠના તહેવારમાં શું છે નહાય-ખાય, જાણો તેના નિયમો.
2
3
Chhath Puja 2023 Date- દરેક વર્ષે કાર્તિક મહીનામાં પડનારી શુક્લ પક્ષની છઠી તિથિને છઠ પૂજાનો તહેવાર ઉજવાય છે. છઠના વ્રતમાં સ્વચ્છતા અને પવિત્રતાનો ખાસ ધ્યાન રાખવામાં આવે છે. આ પવિત્ર તહેવારના દરમિયાન ઘણા નિયમોનુ ધ્યાન રાખવુ જરૂરી છે. તેથી છઠી મૈયાની ...
3
4
ઉપવાસ, પૂજા દિવસ અને સમય આ દિવસથી છઠ પર્વની શરૂઆત થઈ રહી છે નહાય ખાયનો દિવસ - નહાય ખાય 17 નવેમ્બર 2023, શુક્રવારના રોજ કરવામાં આવશે.
4
4
5
કરવા ચોથ વ્રત કાર્તિક કૃષ્ણની ચંદ્રોદયવ્યાપિની ચોથના દિવસે કરવામાં આવે છે. જો બે દિવસની ચંદ્રોદય વ્યાપિની હોય તો બંને દિવસે અને ન હોય તો ' માતૃવિદ્યા પ્રશસ્યતે' અનુસાર પૂર્વવિદ્યા લેવી જોઈએ. સૌભાગ્યવતી કે પતિવ્રતા સ્ત્રીયો માટે આ ખૂબ જ મહત્વપૂર્ણ ...
5
6
હિંદુ ધર્મમાં લગ્ન માટે કરવા ચોથ વ્રતનું ખૂબ મહત્વ છે. દર વર્ષે કારતક કૃષ્ણ પક્ષની ચતુર્થી તારીખે કરવા ચોથ ઉજવવામાં આવે છે. તેથી આ વર્ષે કરવા ચોથ 1 નવેમ્બર 2023, બુધવારના રોજ ઉજવવામાં આવશે.
6
7
શ્રાવણ માસના પ્રથમ શુક્રવારથી આ વ્રતની શરૂઆત થાય કે કરાય છે. જો પ્રથમ શુક્રવારે ન થઈ શકે તો બીજા શુક્રવારથી પણ શરૂ કરી શકાય છે. પ્રાત:કાળે ઉઠીને સ્નાન વિધિથી પરવારી માની તસવીર સામે પાં
7
8

Dashama ni Aarti - જય જય દશામા માતા

સોમવાર,જુલાઈ 24, 2023
જય જય દશામા માતા, તમારા ગુણ ગાતા રંક રાજા ભક્તજનોના સંકટ હરતા, દેતા સુખ સમુદ્ધિ શાતા.. જય જય દશામા મન માંગ્યા વરદાન દેતા, કરતા ભક્તોની પુરી આશા વાંઝિયાના ખોળા ભરતા, વિયોગીની કરતા પૂરી અભિલાષા.. જય જય દશામા
8
8
9
Diwali 2023- વર્ષ 2022માં ક્યારે છે દિવાળી અને ધનતેરસ, દિવાળી 12 નવેમ્બર રવિવારે કારતક અમાવસ્યાની તારીખે ઉજવવામાં આવશે.Dhanteras 2023- ક્યારે છે ધનતેરસ 2023 10 નવેમ્બર 23 ઓક્ટોબર, શુક્રવારે
9
10
jaya parvati vrat 2023 - આ વખતે 2023 ત્રયોદશીનો દિવસ એટલે કે 1 જુલાઈ 2023 શનિવાર થી આ વ્રતની શરૂઆત થશે અને 5 જુલાઈ 2023 બુધવારે પુરૂ થશે.
10
11
વૈશાખ મહિનાની અષ્ટમી તિથિને કાલાષ્ટમી કહેવામાં આવે છે. દેવ કાળભૈરવ છે. તાંત્રિકો માટે આ રાત્રિ ખૂબ ખાસ હોય છે. તેઓ તંત્ર ક્રિયાના માધ્યમથી અભિષ્ટ સિદ્ધિયો મેળવે છે. આ રાત્રે કરવામાં આવેલ જાદૂ ટોના, તંત્ર-મંત્ર, વશીકરણ અને રહસ્યમયી વિદ્યાઓની કાટ ...
11
12
એક હજાર વર્ષ પૂર્વે સિંધમાં મોગલ બાદશાહ મિર્ખશાહના સામ્રાજ્‍યમાં વટાળ અને હિંસક પ્રવૃતિ ચાલતી હોવાથી સમસ્‍ત હિન્‍દુઓને ઈસ્‍લામ ધર્મ અપનાવા જાહેરનામું બહાર પાડવામાં આવ્‍યું હતું. હિન્‍દુઓ પોતાના ધર્મને બચાવવા અન્‍ન - જલનો ત્‍યાગ કરીને સિંધ સાગર ...
12
13
શ્રાવણ શુક્લ ત્રયોદશી તિથિથી ઓણમ ઉજવાય છે. ઓણમ દક્ષિણ ભારતના રાજ્ય કેરલનો એક મુખ્ય તહેવાર છે જેને ત્યાં તેને એક રાષ્ટ્રીય પર્વનો દર્જો મળ્યું છે. આ ઉત્સવ 10 દિવસ સુધી ચાલે છે. ઓણની ઉજવની દશહરાની રીતે જ હોય છે તેમા કેરળના લોકો તેમના ઘરોમાં 10 દિવસ ...
13
14
શ્રાવણ સુદ ત્રીજને દિવસે આ વ્રત ખાસ કરીને કુંવારી કન્યા ઓ કરે છે વ્રત દરમિયાન ફૂલ સૂંઘીને ફળાહાર કરવામાં આવે છે.સારો ‘વર'મેળવવા માટે યુવતિઓ આ વ્રત કરે છે. પવિત્ર શ્રાવણ માસની અજવાળી ત્રીજે (સુદ ત્રીજ) કુંવારિકાએ સવારે સૂર્યોદય પહેલા ઉઠી સ્નાન ...
14
15
Raksha Bandhan date 2022 રક્ષાબંધન ભાઈ-બહેનના હર્ષ અને સ્નેહનું પર્વ છે. ભારતના મુખ્ય તહેવારની અંદર રક્ષાબંધનનો પણ સમાવેશ થાય છે.
15
16
આજે વિનાયક ચતુર્થી છે. દર મહિનના શુક્લ પક્ષની ચતુથીએ વિનાયક ચતુર્થી ઉજવાય છે. આ દિવસ ભગવાન ગણેશનો હોય છે. આ દિવસે ભગ વાન ગણેશની પૂજા અર્ચના કરવામાં આવે છે. ચતુર્થી તિથિ દર મહિને બે વાર આવે છે. જે ચતુર્થિ તિથિ અમાસ પછી આવે છે તેને વિનાયક ચતુર્થી કહે ...
16
17
સાડી પહેરતા સમયે પેટીકોટને નાભિના ઉપર કે નીચે જ્યાં તમને બાંધવું હોય ત્યાં ટાઈટ બાંધવું કારણકે તેનાથી જ સાડીની ફિટીંગ સારી રીતે આવશે.
17
18
દિલ્લીને માનક માનતા જો વાત દિલ્લીની વાત કરાય તો દિલ્લીમાં કરવા ચોથની રાત્રે એટલે 24 ઓક્ટોબરને ચાંદ રાત્રે8 વાગીને 17 મિનિટ પર નિકળશે. પણ જુદા જુદા શહરોમાં ચાંદ નિકળવામાં થોડું 5-10 મિનિટનુ અંતર થઈ શકે છે. આવો જાણીએ દેશના મુખ્ય શહરોમાં કયા સમયે થશે ...
18
19
દર મહિને કૃષ્ણ પક્ષની ચતુર્થી તિથિને સંકષ્ટી ચતુર્થી કહે છે. આ વખતે અષાઢ મહિનામાં સંકષ્ટી ચતુર્થી 27 જૂન એટલે આજે છે. આ તિથિ ભગવાન ગણેશને અતિપ્રિય છે. આ દિવસે વિધિ વિધાનથી ગણેશ ભગવાનની પૂજા અર્ચના કરવી જોઈએ. ભગવાન ગણેશ પ્રથમ પૂજનીય દેવ છે. ભગવાન ...
19