0
Gandhi Jayanti- મહાત્મા ગાંધી વિશે આ 8 વાત તમે નહી જાણતા હશો
બુધવાર,ઑક્ટોબર 1, 2025
0
1
મહાત્મા ગાંધીને બ્રિટિશ શાસનના વિરોધે ભારતીય રાષ્ટ્રીય આંદોલનનો નેતા અને રાષ્ટ્ર્પિતા ગણયું છે. એમનો પૂરો નામ મોહનદાસ કરમચંદ ગાંધી હતો. મહાત્મા ગાંધી નો જન્મ 2 ઓકટોબર 1869ને ગુજરાતના પોરબંદર નામના સ્થાને થયું હતું . એમના પિતાનો નામ કરમચંદ ગાંધી હતો. ...
1
2
ગાંધીજીના જીવનના પાવન પ્રસંગો- ચંપારણની વાત છે. ત્યાંના નીલવરોના અન્યાય ને અત્યાચારોની બાપુએ તપાસ શરૂ કરેલી અને પ્રજામાં કંઇક ચેતન આવ્યું હતું. બાપુએ ઠેકઠેકાણે શાળાઓ ખોલેલી તેની પણ લોકો પર સારી અસર થવા માંડી હતી. ગોરા નીલવરો આથી ગભરાયા હતા.
2
3
Happy Gandhi Jayanti Quotes & Wishes In Gujarati: 2 ઓક્ટોબરના રોજ આખો દેશ ગાંધી જયંતી ઉજવે છે.
3
4
મહાત્મા ગાંધીનો જન્મ 2 ઓક્ટોબર 1869માં થયો. જેને ગાંધી જયંતીના રૂપમાં ઉજવાય છે આ દિવસ શાળા અને કોલેજોમાં સાંસ્કૃતિક કાર્યક્રમ આયોજીત કરવામાં આવે છે. જ્યા ગાંધીજીના સ્વતંત્રતા સંગ્રામમાં યોગદાન પર ચર્ચા થાય છે.બધા બાળકો આ કાર્યક્રમમાં ભાગ લઈને ...
4
5
શનિવાર,સપ્ટેમ્બર 28, 2024
ગાંધી જયંતિ દર વર્ષે 2 ઓક્ટોબરે ઉજવવામાં આવે છે, જે આ વર્ષે 2024 માં તેમની 155મી જન્મજયંતિ હશે. મહાત્મા ગાંધીને ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામના મહાન નેતા તરીકે ઓળખવામાં આવે છે.
5
6
મંગળવાર,જાન્યુઆરી 30, 2024
1. મહાત્મા ગાંધીએ કહ્યુ હતુ કે રાજનીતિક સ્વતંત્રતાથી વધુ જરૂરી સ્વચ્છતા છે.
2. જો કોઈ વ્યક્તિ સ્વચ્છ નથી તો તે સ્વસ્થ નથી રહી શકતો.
3. સારી સાફ સફાઈથી જ ભારતના ગામને આદર્શ બનાવી શકાય છે.
6
7
ગાંધી જયંતિ પર આખો દેશ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને યાદ કરી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમની સમાધિ રાજઘાટ પર પુષ્પાંજલિ અર્પણ કરી હતી. PM મોદી સોમવારે સવારે 7.30 વાગ્યે રાજઘાટ પહોંચ્યા હતા. ગાંધીજીની સમાધિ ખાતે સર્વધર્મ સભાનું આયોજન કરવામાં ...
7
8
મિ.ગાંધી જેવા રાજદ્રોહી, મિડલ ટેમ્પલ વકીલનું અર્ધનગ્ન હાલતમાં વાયસરૉયના મહેલની સીડીઓ ચડવું અને રાજાના પ્રતિનિધિ સાથે આંખમાં આંખ નાખીને વાત કરવું એ અત્યંત ખતરનાક અને ઘૃણાસ્પદ હતું."
8
9
શું તમે મહાત્મા ગાંધીની તસવીરો જોઈ છે? મોટાભાગના ફોટોગ્રાફ્સમાં ગાંધીની નજીકના લોકોનુ ટોળું જોવા મળે છે. આ ભીડના કેટલાક નામ એવા લોકોના હતા, જે ભારતના લગભગ દરેક નાગરિક જાણે છે.
9
10
ગુરુવાર,સપ્ટેમ્બર 28, 2023
Mahatama Gandhi Biography - મહાત્મા ગાંધીને બ્રિટિશ શાસનના વિરોધે ભારતીય રાષ્ટ્રીય આંદોલનનો નેતા અને રાષ્ટ્ર્પિતા ગણયું છે. એમનો પૂરો નામ મોહનદાસ કરમચંદ ગાંધી હતો. મહાત્મા ગાંધી નો જન્મ 2 ઓકટોબર 1869ને ગુજરાતના પોરબંદર નામના સ્થાને થયું હતું
10
11
શનિવાર,સપ્ટેમ્બર 23, 2023
જ્યારે દેશ અંગ્રેજોની ગુલામીની સાંકળોમાં જકડાયેલો હતો, ત્યારે ઘણા ક્રાંતિકારીઓ આગળ આવ્યા અને દેશને આઝાદ કરવામાં મહત્વની ભૂમિકા ભજવી અને આ લોકોએ મરવાનો ડર પણ ન રાખ્યો અને તેમાંથી એક રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી હતા.
11
12
મંગળવાર,સપ્ટેમ્બર 12, 2023
ગાંધીજીને સત્ય ખૂબ પસંદ હતુ અને તેમને પોતાના જીવનમાં આનો પ્રયોગ પણ કર્યો. એટલુ જ નહી ગાંધીજી તેમને પોતાની આત્મકથામાં આ તમામ સત્યના પ્રયોગો વિશે જ્ણાવ્યુ છે. આજે તેમની 150મી જન્મજયંતિ પર અમે અહી તેમના તમામ પ્રસંગો તો નહી પણ તેમના જીવનના મહત્વપૂર્ણ ...
12
13
મંગળવાર,સપ્ટેમ્બર 5, 2023
ગાંધીજીની વિનોદવૃત્તિ પણ સચોટ હતી. ગાંધીજી હંમેશાં ગંભીર જ રહેતા હશે એવું સામાન્ય રીતે કોઈને પણ લાગે, પણ તેઓ ઘણી વાર વિનોદવૃત્તિ દર્શાવતા હતા અને ક્યારેક ધારદાર કટાક્ષ પણ કરી લેતા હતા. આજે બીજી ઑક્ટોબર ગાંધીજીની જન્મતિથિ છે એટલે એ નિમિત્તે તેમની ...
13
14
ચંપારણની વાત છે. ત્યાંના નીલવરોના અન્યાય ને અત્યાચારોની બાપુએ તપાસ શરૂ કરેલી અને પ્રજામાં કંઇક ચેતન આવ્યું હતું. બાપુએ ઠેકઠેકાણે શાળાઓ ખોલેલી તેની પણ લોકો પર સારી અસર થવા માંડી હતી. ગોરા નીલવરો આથી ગભરાયા હતા.
14
15
મહાત્મા ગાંધી
મહાત્મા ગાંધીને બ્રિટિશ શાસનના વિરોધે ભારતીય રાષ્ટ્રીય આંદોલનનો નેતા અને રાષ્ટ્ર્પિતા ગણયું છે. એમનો પૂરો નામ મોહનદાસ કરમચંદ ગાંધી હતો. મહાત્મા
15
16
મીઠું માર્ચ, જેને મીઠું સત્યાગ્રહ, દાંડી માર્ચ અને દાંડી સત્યાગ્રહ તરીકે પણ ઓળખવામાં આવે છે, તે મહાત્મા ગાંધીની આગેવાની હેઠળના વસાહતી ભારતમાં અહિંસક નાગરિક આજ્ઞાભંગનું કાર્ય હતું.
16
17
2 ઓક્ટોબર 2019ને આખુ દેશ રાષ્ટ્રપિતા ગાંધીની 150મી જનમ જયંતીનો જશ્ન ઉજવશે. 2 ઓક્ટોબર 1869માં ગુજરાતના પોરબંદરમાં જન્મેલા મોહનદાસ કરમચંદ ગાંધીને આખી દુનિયા અહિંસાના પુજારીના રૂપમાં પૂજે છે. ભારતની આઝાદીમાં મહાત્મા ગાંધીના અતુલ્ય યોગદાન પર અમે ...
17
18
Mahatma Gandhi Family: ગાંધી જયંતિ પ્રસંગે લોકો મહાત્મા ગાંધીને યાદ કરે છે, તેમને નમન કરે છે, તેમના ઉપદેશોને અનુસરવાની વાત કરે છે, પરંતુ આજે આ પ્રસંગે અમે તમને એક અલગ બાજુ બતાવી રહ્યા છે. આ છે બાપુના પરિવારના વિશે. મહાત્મા ગાંધીના બાળકોથી આગળ ...
18
19
બુધવાર,સપ્ટેમ્બર 30, 2020
મહાત્મા ગાંધીના જીવનની રસપ્રદ હકીકતો, જે તમને જાણતા નહી હશો એક વાર જરૂર વાંચવી જોઈએ.
આજે રાષ્ટ્રના પિતા, મહાત્મા ગાંધીની 149 મી જન્મજયંતિ છે, જેમણે શાંતિ અને અહિંસાના વિશ્વને શીખવ્યું છે. આ ખાસ પ્રસંગે, અમે તમને તેના જીવન સંબંધિત કેટલીક રસપ્રદ ...
19