0
કોંગ્રેસે જાહેર કરી 43 ઉમેદવારોની પ્રથમ યાદી, જાણો કોને મળી ટિકીટ, કોનું પત્તુ કપાયું
શનિવાર,નવેમ્બર 5, 2022
0
1
ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે. ગુજરાતના પૂર્વ ધારાસભ્ય ઈન્દ્રનીલ રાજગુરુ શુક્રવારે કોંગ્રેસમાં જોડાયા છે. તેઓ આમ આદમી પાર્ટી છોડીને કોંગ્રેસમાં જોડાયા હતા. આમ આદમી પાર્ટીમાં જોડાતા પહેલા પણ તેઓ કોંગ્રેસમાં હતા. ...
1
2
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થઈ જતા હવે રાજકીય પાર્ટીઓના પ્રચાર અને પ્રસારમાં જોડાઈ જશે. ત્યારે રાહુલ ગાંધી પણ નવેમ્બર મહિનાના બીજા સપ્તાહમાં ગુજરાતની મુલાકાતે આવશે અને ચૂંટણી પ્રચારમાં જોડાશે. રાહલુ ગાંધી હાલમાં ભારત જોડો યાત્રામાં ...
2
3
રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસને ટક્કર આપવા માટે આમ આદમી પાર્ટી ત્રીજા વિકલ્પ તરીકે આવી છે. વિધાનસભાની ચૂંટણીની તારીખ જાહેર થતાં જ આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આજથી પાંચ દિવસ ગુજરાતના ...
3
4
ચૂંટણી પંચે ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે મતદાનનો કાર્યક્રમ જાહેર કરી દીધો છે. ગુજરાતમાં 182 વિધાનસભા બેઠકો માટે બે તબક્કામાં 1 ડિસેમ્બર અને 5 ડિસેમ્બરે મતદાન થશે. આ પછી 8 ડિસેમ્બરે મતગણતરી થશે. તો બીજી તરફ પ્રદેશની સત્તાધારી પાર્ટી ભાજપ અને વિરોધ ...
4
5
ચૂંટણી પંચે ગુરુવારે ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરી હતી. મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે બે તબક્કામાં મતદાનની જાહેરાત કરી હતી. ગુજરાતની ચૂંટણીનો માહોલ લાંબા સમયથી દ્વિધ્રુવીય રહ્યો છે, પરંતુ આ વખતે ચૂંટણી મેદાનમાં આમ આદમી પાર્ટીની ...
5
6
ગુજરાતમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી માટે રાજકીય પક્ષો પૂરી તાકાત લગાવી રહ્યા છે. આ ક્રમમાં, આમ આદમી પાર્ટી બપોરે તેના મુખ્યમંત્રીપદના ચહેરાની જાહેરાત કરશે. એવી શક્યતા છે કે AAP ગુજરાતમાં ઇસુદાન ગઢવીને મુખ્યમંત્રી પદના ઉમેદવાર જાહેર કરી શકે છે. ...
6
7
આજે ઈલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાએ ગુજરાત વિધાનસભા ચૂંટણીની જાહેરાત કરી છે.ચૂંટણીની તારીખોની જાહેરાત સાથેજ આચારસંહિતા લાગુ થઇ છે. મતદારો વધુ મતદાન અને સરળતાથી કરી શકે તે માટે વિશેષ વ્યવસ્થાઓ ઉભી કરવામાં આવી રહી છે. ભરૂચ જિલ્લામાં અન્ય મતદાન મથકોથી ...
7
8
ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલી અને પાંચમી ડિસેમ્બરે યોજાશે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે હવે જંગ ખેલાશે. ત્યારે આમ આદમી પાર્ટીએ તો 108 ઉમેદવાર જાહેર કરી દીધા છે, પરંતુ ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો હજી જાહેર થયા નથી
8
9
ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી-૨૦૨૨ માં મતદાનની ટકાવારી અને નાગરિકો ઉત્સાહભેર મતદાન કરવા પ્રેરાય એવા ઉદ્દેશથી ગુજરાતના મુખ્ય નિર્વાચન અધિકારી દ્વારા 'અવસર લોકશાહીનો' અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. રાજ્યમાં ગત ચૂંટણીઓમાં પ્રમાણમાં જ્યાં ઓછું મતદાન ...
9
10
Gujarat Election First Phase Date: મુખ્ય ચૂંટણી આયુક્ત રાજીવ કુમારએ આજે દિલ્હીમાં ગુજરાત ચૂંટણી માટે તારીખની જાહેરાત કરી નાખી છે. ગુજરાતમાં બે ચરણમાં વોટીંગ થશે. પ્રથમ ચરણની વોટિંગ એક ડિસેમ્બરે થશે. આ દિવસે 89 સીટ પર મતદાન થશે. બીજા ચરણ માટે 5 ...
10
11
Gujarat Election Date: ચૂંટણી પંચે ગુજરાતમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર કરી દીધી છે. અહીં 1 અને 5 ડિસેમ્બરે મતદાન થશે અને 8 ડિસેમ્બરે મતગણતરી થશે. આ પ્રસંગે દિલ્હીમાં મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે જણાવ્યું હતું કે, મને એ જણાવતા ...
11
12
બ્રેકિંગ ન્યૂઝ: આજે ગુજરાત વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર થશે, બપોરે 12 વાગ્યે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સ
12
13
ચૂંટણી પહેલા ભરતસિંહ સોલંકીએ પાટણ ખાતે મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે આમ આદમી પાર્ટી પણ જો ટેકો આપશે તો અમે લઈશું. વાત કોઈ વ્યક્તિની નહીં વિચારધારાની છે. ભરતસિંહ સોલંકીએ જણાવ્યું કે વ્યક્તિ કરતા વિચારોનું મહત્વ છે. શંકરસિંહજી હોય, છોટુંભાઈ ...
13
14
મોરબીના દુઃખદ અકસ્માતની અસર હવે રાજકારણ પર પણ જોવા મળી રહી છે. ભારતીય જનતા પાર્ટીની માલિકીની આ બેઠક ફરી એકવાર કોંગ્રેસનું વર્ચસ્વ વધારી શકે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. રવિવારે સાંજે બ્રિજ તૂટી પડવાની ઘટનામાં લગભગ 140 લોકોના મોત થયા હતા. ...
14
15
ગુજરાતમાં 25 વર્ષથી સત્તા પર રહેલી ભાજપને પ્રથમ વખત કોંગ્રેસ જ નહીં પરંતુ તેના ગઢમાં આમ આદમી પાર્ટી તરફથી પણ પડકારનો સામનો કરવો પડી રહ્યો છે. ભાજપ સામે પડકાર માત્ર તેની જીત સુનિશ્ચિત કરવાનો રહેશે નહીં, પરંતુ તેણે 2017માં તેનું પ્રદર્શન સુધારવાનું પણ ...
15
16
કોંગ્રેસની પરિવર્તન સંકલ્પ યાત્રામાં જંબુસરના કોંગી ધારાસભ્ય ઉપર હુમલો થયો છે. ભરૂચ જિલ્લા કોંગી પ્રમુખ અને ટિકિટ વાંચ્છુકોએ હુમલો કરાવ્યાના સંજય સોલંકીએ આક્ષેપ કરતા રાજકીય વાતાવરણ ગરમાયુ છે. જંબુસરથી આમોદ કાર અને બાઇક રેલી સ્વરૂપે યાત્રામાં આમોદ ...
16
17
આગામી બે દિવસમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી કોઈપણ સમયે જાહેર થઈ શકે છે. મોરબી હોનારતને પગલે એક દિવસના રાજ્ય વ્યાપી રાજકીય શોક જાહેર થયો હોવાથી પ્રદેશ ભાજપે ઉમેદવારો નક્કી કરવા માટે પાર્લામેન્ટરી બોર્ડની બેઠક આજથી શરૂ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ ...
17
18
ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાતને લઈને સસ્પેન્સ યથાવત છે. મોરબી દુર્ઘટના બાદ ચૂંટણી પંચના વર્તુળમાં ભારે ચર્ચા ચાલી રહી છે કે શું 5 નવેમ્બરે જાહેરાત થશે કે પછી ચૂંટણીની તારીખો હજુ થોડા મહિનાઓ માટે મોકૂફ રહેશે? અત્યારે બધાની નજર કમિશનના ...
18
19
પાટીદાર અનામત આંદોલનના નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા આમ આદમી પાર્ટીમાં જોડાઈ ગયા છે.
ગારિયાધારમાં યોજાયેલી આપની સભામાં આ બંને નેતાઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા.
19