0
ગુજરાતના કોકોનટ હનુમાન વિશે જાણો છો ?
બુધવાર,મે 15, 2013
0
1
વિશ્ર્વભરની વિદ્યાનગરી એટલે કાશી-બનારસ. મુંબઈનું કાશી એટલે વિદ્યાવિહાર તો કચ્છનું કાશી? કોડાય જ કચ્છનું કાશી. કોડાય ગામના ઈતિહાસમાં ડોકિયું કરીએ તો રાજકીય કાવાદાવાઓ અને ઊથલપાથલથી સભર છે. લગભગ પાંચસો વર્ષનો ઈતિહાસ ધરાવતા કોડાય ગામની સ્થાપનાના મૂળ ...
1
2
બોલીવુડની એક ખ્યાતનામ ફિલ્મમાં હીરો દ્વારા ગણગણવામાં આવતા લોકપ્રિય ગીતની આ પંક્તિઓ શત્રુ રાષ્ટ્ર પાકિસ્તાનના સંદર્ભમાં ગાવામાં આવી છે, પરંતુ ક્યારેક એક માતાનાં બે સંતાન રાજ્યો વચ્ચે પણ એવા વણસેલા સંબંધો હોય છે કે તેના કારણે આંતરરાજ્ય સરહદ પરના ...
2
3
ખબર નહીં કેમ, પણ કચ્છદર્શન માટે જનારાઓમાં સેંકડો કિ.મી. દૂરથી પાકિસ્તાનની લાઈટિંગ જોવાનો ગજબનો મોહ હોય છે. હું પણ એમાંથી બાકાત કેવી રીતે રહું? લખપત તાલુકાની મુલાકાત લેતી વખતે અમને કહેવાયું કે કોટેશ્ર્વર મહાદેવના મંદિરે સાંજે જજો અને એકાદ કલાક રોકાશો ...
3
4
ગુજરાતમાં આમ તો જોવા જેવા ઘણા પર્યટન સ્થળો છે. પણ તમે કદી કચ્છ વિશે વિચાર્યુ છે. મોટાભાગે લોકો એમ વિચારે છે કે કચ્છ મતલબ રણપ્રદેશ.. ત્યાં શુ જોવા જેવુ કંઈક જોવા મળશે.. ત્યાં તો ગરમી જ ગરમી હશે. પણ એવુ નથી. અમે તમને બતાવીએ કે કચ્છનું અભ્યારણ્ય કેટલુ ...
4
5
દિવાળીના તહેવાર અને રજાઓનો માહોલ હોવાથી શહેરીજનો માઉંટ આબુ, સાપુતારા, અંબાજી, સોમનાથ, દ્વારાકા અને ગીરનાર અને સૌરાષ્ટ્ર દર્શનના ટૂંકા પ્રવાસે નીકળી પડ્યા છે અને યાત્રાના સ્થળોએ પ્રવાસીઓની ભીડ જોવા મળી રહી છે. અંબાજી મંદિરમાં દિવાળીથી લઈને અત્યાર ...
5
6
ગુરુવાર,સપ્ટેમ્બર 13, 2012
વેબદુનિયા - પર્યટન સ્થળોની જાણકારી મેળવવા માટે અનેક માધ્યમો ઉપલબ્ધ છે..પરંતુ, પર્યટન સ્થળોની સહેલગાહ માણવાનો અનુભવ જાણવો અત્યંત રસપ્રદ સાબિત થાય છે. વેબદુનિયા હવે પર્યટન સ્થળોની મુલાકાત લેનારા એડવેન્ચર પસંદ લોકોની વાત તેમના શબ્દો દ્વારા કરશે. જેનાથી ...
6
7
આ અનોખા અભયારણ્યમાં અંદાજે 250 જાતીના પક્ષીઓ જોવા મળે છે. ઠંડીની ઋતુમાં પક્ષીઓના આ અભયારણ્યમાં દૂર-દૂરથી પક્ષીઓ આવે છે. અહીં તમે માછલી પકડવાનો આનંદ પણ અહીં લૂંટી શકો છો. અવનવાં પક્ષીઓને તમે અહીંના જળાશયોમાં તરતા જ નિહાળી શકશો. પર્યટકો અહીં પક્ષીઓ ...
7
8
ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા નદી પર સરદાર સરોવર બંધ બાંધવામાં આવ્યો છે. ભરૂચની પાસે આવેલ કેવડિયા કોલોનીની નજીક વર્ષોથી તેના વિકાસની કામગીરી ચાલી રહી છે. 130 મીટર ઉંચા આ બંધને પવિત્ર નર્મદા નદીનું પાણી મળે છે. આ યોજનાથી આજે ગુજરાતના કરોડો લોકોને આ ...
8
9
શુક્રવાર,ફેબ્રુઆરી 17, 2012
શિયાળામાં જ્યાં દુનિયાભરના પક્ષીઓ પહોંચી પોતાની હાજરીથી નળ સરોવરને કૈલાસ માનસરોવર બનાવી દે છે. અમદાવાદથી માત્ર 60 કિલોમીટર નજીક આવેલું નળસરોવર અતિ રમણીય છે. આ પક્ષીઓની હાજરી આ સરોવરને પ્રિય પર્યટન સ્થળ બનાવી છે. આ પ્રદેશ ગુજરાત અને સૌરાષ્ટ્રના ...
9
10
ગુરુવાર,ફેબ્રુઆરી 16, 2012
ભૂગર્ભ વાસ્તુશિલ્પની અદ્ભૂત કારીગરી, કે જેને ‘વાવ’ કહેવાય છે, તે અનાદિકાળથી ગુજરાતમાં જોવા મળે છે. દક્ષિણ ગુજરાત સિવાય, સમગ્ર રાજ્યમાં ગરમી, શુષ્ક આબોહવા અને માણસ તથા જાનવરોને માટે પાણીની ઉણપને લીધે વાવનું નિર્માણ કરવામાં આવ્યું હતું. આ વાવનું પાણી ...
10
11
શનિવાર,ફેબ્રુઆરી 11, 2012
ગુજરાતની ઉત્તર દિશામાં રાજસ્થાનની સરહદ પાસે અને અરવલ્લીના પહાડોની વચ્ચે આવેલું અંબાજી ખૂબ જ મશહૂર યાત્રાધામ ગણાય છે. પુરાણોમાં લખ્યું છે કે અહીં અંબિકાવન હતું. અંબાજી એ સમુદ્ર સપાટીથી ૧૫૮૦ ફીટની ઉંચાઇ ઉપર અરવલ્લીના પહાડોની વચ્ચે વસેલું છે. અંબાજી ...
11
12
શિવના અઠ્ઠાવીસમાં અવતાર ગણાતા લકુલેશ ભગવાનનુ મુખ્ય મથક લકુલેશ છે. પ્રાચીન શૈલીમાં બનેલુ આ મંદિર લગભગ ચાલીસ વર્ષ પૂર્વે આશરે 30 લાખના ખર્ચે બનાવવામાં આવ્યું હતું.
12
13
આ અનોખા અભયારણ્યમાં 250 પ્રકારના અનોખા પક્ષીઓ જોવા મળે છે. ઠંડીની ઋતુમાં નળ સરોવરમાં દૂર દૂરથી પક્ષીઓ આવે છે. અહીંયા તમે માછલી પકડવાનો આનંદ પણ માણી શકો છો. અમુક પક્ષીઓ જેવા કે જૈકેન, મુરેહન તેમજ બતક વગેરે તો સરોવરમાં તરતાં
13
14
આ મંદિરમાં 25 ફૂટ પહોળો સભામંડપ છે. જેને આરસના પથ્થરથી જડવામાં આવ્યો છે. હનુમાનજીની મૂર્તિ ત્યાં રૂમમાં પ્રસ્થાપિત કરવામાં આવી છે. આ રૂમનાં બારણાં ચાંદીનાં છે. આ મૂર્તિની પૂજા બ્રહ્મચારી બ્રાહ્મણ દ્વારા જ કરવામાં આવે છે. સાળંગપુર હનુમાનજીના
14
15
ભારતના પશ્ચિમ ભાગના રાજ્ય ગુજરાતમાં આવેલ જુનાગઢ શહેરથી માત્ર 123 કિ.મી. દૂર આવેલ તુલસીશ્યામ. સુંદર ઉપવન છે. આ સ્થળ ઉનાથી તો માત્ર 29 કિ.મી. જ દૂર છે. કુદરતી સૌદર્યથી ભરપુર છે આ સ્થળ. અહીંના જંગલમાં ઘોડા, હરણ, સિંહ...
15
16
મંગળવાર,ફેબ્રુઆરી 3, 2009
બહુચરાજી મંદિરનું બાંધકામ સંવત 1835થી શરૂ કરવામાં આવ્યું હતું અને સંવત 1839માં પૂર્ણ થયા પછી તેમાં માતાજીની પ્રતિષ્ઠા કરવામાં આવી. 15 મીટર લાંબું અને નવ મીટર પહોળું આ મંદિર ગુજરાતની બીજી શક્તિપીઠ છે. આ મંદિરની ચારે...
16
17
મ્હારો કચ્છડો હવે દેશ-વિદેશમાં ખ્યાતી પામી રહ્યો છે. સરકાર તરફથી કચ્છને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા પ્રોત્સાહન અપાઇ રહ્યું છે. રાજ્યમાં અંદાજે 31 ગામને ઈકો ટુરીઝમ માટે પસંદ કરવામાં આવ્યાં છે અને તેમાં કચ્છનું હોડાકા ગામ પણ પસંદ...
17
18
ગુજરાતની અંદર આવેલ સૌરાષ્ટ્રમાં ગોંડલની પાસે વીરપુર કરીને એક પવિત્ર યાત્રાધામ આવેલુ છે જે ગુજરાતમાં ખુબ જ પ્રસિદ્ધ છે. અહીંયા જલારામ બાપાનું મંદિર આવેલ છે જેમના દર્શન કરવા માટે લોકો દૂર દૂરથી આવે છે. આ યાત્રાધામ જુનાગઢથી માત્ર
18
19
ગુરુવાર,સપ્ટેમ્બર 11, 2008
ગુજરાતમાં બહારના પર્યટકોનું મુખ્ય આકર્ષણનું કેન્દ્ર તેની વિવિધ હાથની બનાવટો અને કલાત્મક વસ્તુઓ પણ છે. ગુજરાતમાં દરેક પ્રદેશમાં જુદી જુદી હાથથી બનાવેલી કલાત્મક વસ્તુઓ પણ મળી આવે છે. ગુજરાતમાં જેમ બાર ગાઉએ બોલી બદલાય છે તેમ ત્યાંની શૈલી અને કલાત્મક
19