0
Pavagadh- મહાકાળી મંદિર, પાવાગઢ- પંખીડા તુ ઉડી જજે પાવાગઢ રે
શુક્રવાર,જૂન 17, 2022
0
1
વેકેશનમાં પ્રવાસીઓની પ્રથમ પસંદગી બની વર્લ્ડ હેરિટેજમાં સ્થાન ધરાવતી રાણકી વાવ, 1 મહિનામાં અધધ લોકોએ લીધી મુલાકાત
1
2
Indian Railway: હવે મુસાફરો ટ્રેનમાં ટેન્શન વગર સૂઈ શકશે, સ્ટેશન મિસ નહીં થાય; રેલવેએ ખાસ સેવા શરૂ કરી
2
3
સાપુતારા દક્ષિણ ગુજરાતમાં ડાંગ જિલ્લામાં આવેલા એક માત્ર એવુ હિલસ્ટેશન છે, જે આશરે 1000 મીટર જેટલી ઉંચાઈ પર આવેલુ છે. અહી ઉનાળાની ભીષણ ગરમીમાં પણ તાપમાન આશરે 30 ડિગ્રીથી ઓછુ રહે છે.
3
4
કેદારનાથ મંદિરની વાત કરીએ અને 2013માં આવેલા એ ભયાવહ જળ પ્રલયની યાદ ન આવે એવુ બનવુ શક્ય નથી. આ જળ પ્રલયે જ્યા એક બાજુ બધુ જ નષ્ટ કરી નાખ્યુ હતુ અને હજારો માનવોનુ જીવન હોમાય ગયુ હતુ તો બીજી બાજુ દરેકને એ વાતની નવાઈ લાગતી હતી કે આટલી મોટી વિપદા છતા ...
4
5
Best Places For Summer Vacation: આ જગ્યાઓ પર બજેટમાં ઉનાળાના વેકેશનમાં પ્રવાસ પૂરો થશે, બાળકોને પણ ખૂબ મજા આવશે
5
6
Shimla In Summer Vacation: ઉનાળાની રજામાં તમને શા માટે કરવુ જોઈએ શિમલા ટ્રેવલ, ટ્રીપ પ્લાનિગ થી પહેલા જાણો આ વાતો
6
7
Dholavira: ઇંટોથી નહી, પથ્થરોથી થયું આ પ્રાચીન નગરનું નિર્માણ, પોતાનામાં છે અનોખું
7
8
Pirotan island- પીરોટન ટાપુ - પીરોટન બેટ Pirotan island બેડી બંદરના કિનારેથી દરીયામાં આશરે ૧૨ નોટિકલ માઈલ દૂર આવેલો છે. લગભગ ૩ ચોરસ કિમી વિસ્તારમાં ફેલાયેલા આ પરવાળાના ટાપુની આસપાસ અદ્ભુત દરીયાઈ સૃષ્ટિ ઉપરાંત તમ્મર (અંગ્રેજી: મેન્ગ્રોવ)નાં જંગલ છે. ...
8
9
ગુજરાતમાં અનેક જોવાલાયક પર્યટન સ્થળો આવેલા છે. જેમાં મંદિરોથી માંડીને બીચનો પણ સમાવેશ થાય છે. ગુજરાત 1600 કિલોમીટર લાંબો દરિયા કિનારો ધરાવે છે. ત્યારે આજે અમે એવા બીચ વિશે જણાવીશું જેને વિશે જાણીને તમે વિદેશના દરિયા કિનારાને પણ ભૂલી જશો. આવો આજે ...
9
10
આ છે ભારતના ટોપ 5 સ્વચ્છ રાજ્ય, તમે તેમના વિશે શું જાણો છો?
10
11
રવિવાર,ફેબ્રુઆરી 20, 2022
મારા વઢવાણાને કાંઠે પંખીઓ આવે છે...દેશ દેશાવરના પંખી આવે છે......
11
12
ગુરુવાર,ફેબ્રુઆરી 10, 2022
જ્યારે ગર્લફ્રેંડને સાથે ડેટનો પ્લાન છે, તો સાચી જગ્યાનો ચયન એક ખૂબજ મહત્વપૂર્ણ નિર્ણય હોય છે. ખોટી જગ્યાનો ચયન તમારી પૂરી પ્લાનિંગ ફેલ કરી શકે છે. આવો જાણીએ એવી જ કેટલીક જગ્યાઓ વિશે જે ભૂલીને પણ ડેટ માટે નહી પસંદ કરવી જોઈએ.
12
13
મંગળવાર,જાન્યુઆરી 25, 2022
ભારતના ચાર પવિત્ર ધામોમાંનું એક છે દ્વારકા. સૌરાષ્ટ્રના પશ્ચિમ કાંઠે આવેલ આ નગરી ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા નિર્માણ પામેલ છે. એવું માનવામાં આવે છે કે શ્રી કૃષ્ણએ બનાવેલ આ નગરી ડૂબી જતાં તેમના પ્રપૌત્ર વજ્રનાભે નજીકમાં એક ઉંચી જગ્યાએ પોતાના પૂર્વજોને ...
13
14
મંગળવાર,જાન્યુઆરી 25, 2022
આજે શ્રાવણ મહિનાનો બીજો સોમવાર છે. આજે સોમવાર સોમવારના દિવસે એક એવા શિવ મંદિર વિશે જણાવીએ જે દિવસમાં બે વાર સમુદ્રમાં ડૂબી જાય છે. મંદિરના આ પ્રકારે ડૂબવાથી અને ડૂબ્યા બાદ ફરી પ્રગટ થવાની ઘટનાને જોવા વિદેશથી પણ પર્યટકો આવે છે. આ મંદિર ગુજરાતના ...
14
15
મંગળવાર,જાન્યુઆરી 25, 2022
નર નારાયણ દ્વારા સ્થાપિત ગયું હતું. દેશની એકતા અને અખંડતા અને હિન્દુ ધર્મના પુર્નસ્થાપના કરવા માટે શંકરાચાર્યએ ચારે દિશાઓમાં ચાર તીર્થસ્થળ સ્થાપિત કર્યા. ઉત્તરમાં બદ્રીનાથ, દક્ષિણમાં રામેશ્વરમ,પૂર્વમાં જગન્નાથપુરી અને પશ્ચિમમાં દ્વારકાપુરી
15
16
ગુરુવાર,ડિસેમ્બર 30, 2021
જાન્યુઆરીના મહીનામાં આ જગ્યાઓ પર હોય છે Snowfall તમે પણ બનાવી શકો છો ફરવાનો પ્લાન
16
17
Travel Special - શિયાળાના વેકેશનમાં પ્રવાસ માટે પટનીટોપ શ્રેષ્ઠ છે, એકવાર આ 5 સુંદર જગ્યાઓનો આનંદ લો
17
18
19
ઉનાળુ વેકેશન હોય કે દિવાળી વેકેશન, હરવા ફરવાના શોખીન ગુજરાતીઓ .... ઓક્ટોબર -નવેમ્બરના મહીનામાં ઘણા તહેવાર ઉજવાય છે. આ સમયે શિયાળાનું પ્રવેશ થઈ જ જાય છે. વાતાવરણ સુગંધિત થાય અને સેલરી અકાઉંટમાં ફેસ્ટીવલ બોનસનો પણ આગમન આ સમયે હોય છે. આ જ કારણે આ સમયે ...
19