ગુજરાતની ચુંટણીમાં કંઈક નવતર ન થાય, તો જ નવાઈ છે! મુખ્યપ્રધાન નરેંદ્ર મોદીની લોકપ્રિયતાને ધ્યાનમાં રાખીને
મોદીના ચેહેરાના માસ્કની અનેક ઠેકાણે ધૂમ મચી રહી છે. ભાજપના હોંશિલા કાર્યકર્તાઓ મોદીસાહેબના માસ્ક પહેરીને ઉત્સાહભેર ઘૂમી રહ્યા છે.
કોંગ્રેસ અને ભાજપે આ વખતે જ્યાં-જ્યાં બ્રાહ્મણ ઉમેદ્વારો ઊભા રાખ્યા હતા, ત્યાં-ત્યાં બહુધા ભડકો થયો છે. ભાજપે ખાડિયામાં અશોક ભટ્ટના નામ સાથે પેનલમાં મયુર દવેનું નામ મુકાતા જ અશોકભાઈની આંખો દુર્વાસાની જેમ પહોળી થઈ ગઈ હતી.
ભાજપના પ્રદેશ કાર્યાલયની સામે ભાજપે તૈયાર કરાયેલાં બે રથ બપોરથી પડ્યા હતા. આ રથમાં ઝૂપડી બનાવી છે, જેના માથે છાપરું નહીં, પણ નાળિયેરીના પાનથી ઝૂંપડું ઢાંક્યું છે. તેમાં નાટકના પાંચ કલાકારો ગુજરાતમાં ફરવાના છે...
ગુજરાતના "નંબર-વન" હોવાના મુખ્યપ્રધાન નરેંદ્ર મોદીના દાવાઓની પોલ ખોલતું તહોમતનામું ગુજરાત કોંગ્રેસની મારફત ઉજાગર કરવામાં આવ્યું છે. પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ ભરત સોલંકીએ આ તહોમતનામું રજું કરતા જણાવ્યું છે કે મોદીના નંબર વનના દાવા...
અંગ્રેજી પત્રિકા 'ધ વીક' તરફથી સી-વોટર ના તરફથી કરવામાં આવેલા એક જનમત સર્વેક્ષણ મુજબ ભાજપાને 91 થી 107 સીટો મળવાની આશા છે. જ્યારે કે કોંગ્રેસને ભાગે 71 થી 87 સીટો જવાની આશા છે. અન્ય પાર્ટીના ભાગે એક થી છ સીટો જવાની શક્યતા છે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણી-2007માં મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીને ટેકો આપવાનું જાહેર કરતા વિશ્વ હિન્દુ પરિષદ (વિહિપ)ના અધ્યક્ષ અશોક સિંઘલે ગઇકાલે જણાવ્યું હતું કે, આતંકવાદનો મુકાબલો કરવા માટે ગુજરાત રાજય મોડલ રાજય તરીકે સમગ્ર દેશમાં લાગુ કરવું જોઇએ....
ગુજરાત વિધાનસભાની ચૂંટણી2007માં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી ભલે મણિનગરની બેઠક પરથી ચૂંટણી લડવાના હોય પરંતુ તેમના મૂળ ગામ વડનગર એટલેકે જિલ્લો મહેસાણાની બેઠકોનો ચૂંટણી જંગ રસાકરીભર્યો બની રહેશે કેમ કે, ભાજપના નરેન્દ્ર મોદી અને કોંગ્રેસ...
ગુજરાતમાં વર્ષ 2002 કોમી રમખાણોના કેસમાં ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી અને છ અન્યોને સમન્સ બજાવવા માટે ગોધરા તપાસ પંચ સમક્ષ માંગ કરવામાં આવી હતી....
ગુજરાત વિધાનસભાની ચુંટણીમાંવિશ્ચ હિન્દુ પરીષદના આંતર રાષ્ટ્રીય મહામંત્રી પ્રવિણભાઈ તોગડીયાનાં સગાભાઈ વિઠ્ઠલભાઈ તોગડીયા હાલમાં કોંગ્રેસનાં પ્રચાર માટે નીકળી પડતા ચકચાર મચી ગઇ છે. પ્રવિણ તોગડીયાનો એક ભત્રીજા પહેલાથી જ એનસીપીમાં...
ગુજરાત રાજયમાં વિધાનસભાની ચૂંટણીની પૂર્વે કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ શ્રીમતી સોનિયા ગાંધી ગુજરાતમાં આવતી કાલ શનિવારે આવી રહ્યા છે, તેઓ રાજકોટ જિલ્લાનાં જસદણ અને સુરતનાં ચીખલી ખાતે શરૂ કરીને કુલ દસ જાહેરસભા સંબોધશે અને રાહુલ ગાંધી પણ રોડ-શો
57 વર્ષિય કુવારા ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની પાસે હાલ ફક્ત 40 લાખની જ પ્રોપર્ટી છે, ખુદ તેની પાસે કોઇ કાર કે કોઇ ટૂ-વિહ્કલ નથી અને તેની સામે એક પણ કેસ કોર્ટમાં દાખલ થયો નથી. આ તમામ વિગત ત્યારે જાણવા મળી જ્યારે તે આજે ચૂંટણી...
ગુજરાતના મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદીએ આજે બુધવારે મણિનગર વિધાનસભાની સીટ માટે મઘ્ય અમદાવાદમાં ઉમેદવારી પત્રક ભરી દીધું છે. જ્યારે કોંગ્રેસે મણિનગરની સીટ પર મોદીની સામે યુદ્ધે ચઢવા પક્ષના લોકપ્રિય અને કલીન ઈમેજ ધરાવતા યુનિયન મંત્રી દિનશા પટેલને...
બાંગ્લાદેશની વિવાદાસ્પદ લેખિકા તસ્લીમા નસરીનના મુદ્દે નરેન્દ્ર મોદીએ રાજકીય વિવાદ ઊભો કર્યો છે. ગઇ કાલ મંગળવારે મોદીએ તસ્લીમાને રક્ષણ આપવા બાબતે જણાવ્યું હતું કે, જો કેન્દ્ર સરકાર તેની રક્ષા ન કરી શકે તો તેઓએ તસ્લીમાને ગુજરાત મોકલી દેવી જોઈએ...
'' હુ અને મારી પાર્ટી 101 ટકા સાથે વિજયી થઈશું અને હું ગુજરાતમાંથી હમેશા હમેશા માટે નરેન્દ્ર મોદીને રવાના કરી દઈશ'' આવું કહેવુ છે એ વ્યક્તિનું જેણે ગુજરાત વિધાનસભા ચૂંટણી મેદાનમાં મોદીની તલવારના પ્રહારને જિલવા માટે પોતાની ઢાલ સામે રાખી છે....
ગઇકાલ સોમવાર મોડીરાત્રે પડતર 45 ઉમેદવારો પૈકી માત્ર 24 ઉમેદવારોની યાદી કોંગ્રેસે જાહેર કરી હતી. જેમાં 19 નવા ચહેરાઓને સ્થાન આપવામાં આવ્યું છે. જયારે એનસીપીને 5 અને ભાજપ છોડનારા નારાજ જુથને વધુ એક બેઠક આપવાનો નિર્ણય કોંગ્રેસે લીધો હતો....
17 સપ્ટેમ્બર, 1950 ના દિવસે ઉત્તર ગુજરાતના મહેસાણા જીલ્લાના વડનગરમાં સામાન્ય મધ્યમવર્ગના પરિવારમાં નરેન્દ્રભાઈનો જ્ન્મ થયો હતો. વિદ્યાર્થી અવસ્થામાં જ તેમનામાં નેતૃત્વના ગુણોનો વિકાસ થયો હતો...