રવિવાર, 28 ડિસેમ્બર 2025
0

પ્રાચીન ગુજરાતનો ઈતિહાસ ખૂબ જ રોમાંચક- આવો જાણીએ ગુજરાતનો ઈતિહાસ

ગુરુવાર,એપ્રિલ 28, 2022
0
1
મુખ્યમંત્રી વિજય રૂપાણી ગુજરાતના સ્થાપના દિવસથી યુવાનોના વેક્સિનેશનનો શુભારંભ કરાવશે. જ્યાં કોરોનાનું સંક્રમણ વધારે છે તેવા 10 જિલ્લાઓ- અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ભાવનગર, જામનગર, કચ્છ, મહેસાણા, ભરૂચ અને ગાંધીનગરમાં યુવાનોને આવતીકાલથી વિનામૂલ્યે ...
1
2
ગુજરાત રાજ્યના સ્થાપના દિવસ, તા. ૧લી મેથી રાજ્યના ૧૦ જિલ્લાઓમાં ૧૮ વર્ષથી વધુ વયના યુવાનોને રાજ્ય સરકાર વિનામૂલ્યે વેક્સિન આપશે. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ આ જાહેરાત કરતાં જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કેન્દ્ર સરકારની મદદથી ...
2
3
ગુજરાત સ્થાપના દિવસે વિજય રૂપાણીએ આજે ગુજરાત ગૌરવ દિવસ નિમિત્તે આ પૉતાના સંદેશમાં કહ્યુ છે..
3
4
1 મે એ માત્ર ગુજરાતનો જ નહીં મહારાષ્ટ્રનો પણ સ્થાપનાદિવસ છે. ત્યારે મહારાષ્ટ્ર અને ગુજરાતની જોડતી સૌથી મોટી કડી કઈ? અથવા એમ કહો કે મહારાષ્ટ્ર અને ગુજરાતને અલગ કરતી સૌથી મોટી બાબત કઈ? એકબીજાના વિરોધી આ બન્ને સવાલનો એક સમાન જવાબ છે, મુંબઈ. મુંબઈમાં ...
4
4
5
ભારતના પશ્ચિમી ભાગમાં સ્થિત ગુજરાત ઘણા દાર્શનિક સ્થળના કારણે મશહૂર છે. ગુજરાતમાં જેટલી ફરવાની જગ્યા છે તેટલો જ ગુજરાત તેમના ખાન-પાન માટે ઓળખીયો છે. એવી જ કેટલીક ખાસ પકવાનના વિશે જે વધારે છે ગુજરાતની શાન
5
6
ગુજરાતના ૫૮મા સ્થાપના દિવસે પ્રત્યેક ગુજરાતીઓને શુભેચ્છા પાઠવતા મુખ્યમંત્રી વિજય રૃપાણીએ તેમના પ્રજાજોગ સંદેશમાં જણાવ્યું છે કે, માત્ર સત્તા ચલાવવા માટે અમે કામ નથી કરતા, અમારે તો રાજ્યના ખૂણેખૂણાનો વિકાસ કરવો છે, જ્યાં માનવી ત્યાં સુવિધા, વ્યથા ...
6
7
૧ ૧૯૩૧ માં બોલતી હિન્દી ફિલ્મ શીરી ફરહાદ સાથે બે રીલ ની બોલતી ફિલ્મ મુંબઈ ની શેઠાણી દર્શાવવામાં આવતી હતી. શીરી ફરહાદ ૨૫ વિક ચાલી એની સાથે મુંબઈ ની શેઠાણી પણ ૨૫ વિક ચાલી ( પ્રથમ ગુજરાતી ફિલ્મ જે ૨૫ અઠવાડિયા ચાલી તે મુંબઈ ની શેઠાણી ) ૨ પ્રથમ ગુજરાતી ...
7
8
પહેલી મે ગુજરાતનો સ્થાપના દિવસ રાજ્પાલ ઓ પી કોહલી અને મુખ્યમંત્રી વિજય રૂપાણીની ઉપસ્થિતિમાં ઉજવવામાં આવશે. આ અંગે પ્રદીપસિંહ જાડેજાએ કહ્યું હતું કે આ વર્ષે આ ઉજવણી ભરૂચ ખાતે કરાશે. આ વર્ષે ગુજરાત સ્થાપના દિનની ઉજવણી ત્રણ દિવસ અગાઉથી એટલે કે 28 ...
8
8
9
તા.૧મે એ આપણું ગૌરવવંતુ ગુજરાત તેનો પ૭મો સ્થાપના દિવસને આનંદ-ઉલ્લાસભેર ઉજવી રહ્યું છે. મુંબઇ પ્રાંતમાંથી ગત તા.૧ મે, ૧૯૬૦એ ગુજરાત રાજ્યની સ્થાપના થઇ હતી. આ મંગળ દિને રાજ્ય કક્ષાની ભવ્ય ઉજવણીનો અવસર અમદાવાદના આંગણે જાજરમાન રીતે થઇ રહ્યો છે. રૂપાણી ...
9
10
ગુજરાતમાં દેશ ભક્તિની પ્રવૃત્તિઓ 19મી સદીમાં શરૂ થઇ હતી અને કવિ નર્મદે ગુજરાતમાં રાષ્ટ્ર જાગૃતિ જગાવી. દાદાભાઇ નવરોજીએ મુંબઇ અને ગુજરાતમાં આર્થીક તથા રાજકીય ક્ષેત્રે પ્રજાને જાગૃત કર્યા. 1871માં સૂરત અને ભરૂચમાં તથા 1872માં અમદાવાદમાં 'પ્રજાસમાજ'..
10
11

Gujarat Day - વિકાસશીલ ગુજરાત

રવિવાર,એપ્રિલ 30, 2017
ગુજરાતમાં દેશ ભક્તિની પ્રવૃત્તિઓ 19મી સદીમાં શરૂ થઇ હતી અને કવિ નર્મદે ગુજરાતમાં રાષ્ટ્ર જાગૃતિ જગાવી. દાદાભાઇ નવરોજીએ મુંબઇ અને ગુજરાતમાં આર્થીક તથા રાજકીય ક્ષેત્રે પ્રજાને જાગૃત કર્યા. 1871માં સૂરત અને ભરૂચમાં તથા 1872માં અમદાવાદમાં 'પ્રજાસમાજ' ...
11
12
ગુજરાત સમગ્ર વિશ્વમાં પોતાની આગવી ઓળખ બનાવી ચૂક્યું છે. જેમાં ખાણીપીણી, રહેણી કરણી, ઉત્સવો અને પરંપરાઓએ આખા વિશ્વને ઝઝૂમતું કર્યું છે. કારણ કે જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં સદાકાળ ગુજરાત. ગુજરાત એક એવું રાજ્ય છે જ્યાં ક્રાંતિ છે. લોકોમાં એકતા છે. ...
12
13
આપણું ગુજરાત, ગૌરવવંતુ ગુજરાત છપ્પનમાં વર્ષમાં પ્રવેશે છે. ગુજરાતમાં વસતા, ગુજરાત બહાર સ્‍થાયી થયેલા અને વિશ્વભરમાં ગુજરાતની ગરિમા ઉન્નત કરનારા સૌ ગુજરાતીઓને મારી અને મારા મંત્રીમંડળની ગુજરાત ગૌરવ દિવસની હાર્દિક શુભેચ્‍છાઓ. ૧લી મે,૧૯૬૦ના દિવસે ...
13
14
રાજ્યના ભવ્ય ઈતિહાસ અને સાંસ્‍કૃતિક વારસાને જન જન સુધી ઉજાગર કરી શકાય તે હેતુથી ગુજરાતના સ્‍થાપના દિન 1લી મેની ઉજવણી રાજયના તમામ જિલ્લા-તાલુકા મથકોએ અને મહાનગરોમાં ઉત્‍સાહ પૂર્વક કરવામાં આવશે એમ સામાન્‍ય વહીવટ વિભાગની યાદીમાં જણાવાયુ છે.
14
15
ગુજરાતમાં અને ગુજરાતની બહાર વસતા સૌ ગુર્જરબંધુઓને આજે રાજ્યના સ્થાપના દિવસ ‘ગુજરાત ગૌરવ દિન’ની શુભકામનાઓ પાઠવું છું. ગુજરાતને એક અલગ રાજ્ય તરીકેનો દરજ્જો અપાવનાર સંતસમાન દૂરંદેશી મહાપુરુષોને અને રાજ્યની સ્થાપના માટે પોતાના જાન ન્યોચ્છાવર કરનાર ...
15
16
મોરારજી દેસાઈનો જન્મ 29 ફેબ્રુઆરી 1896માં ગામમાં થયો હતો. તેમના પિતાજી એક શિક્ષક હતા અને તેઓ શિષ્ટાચાર પ્રિય હતા. બાળપણથી યુવાની સુધી મોરારજી દેસાઈએ તેમના પિતાજી પાસેથી મહેનત અને સત્યનુ મહત્વ જાણ્યુ હતુ. તેમણે મેટ્રિકની પરીક્ષા સેંટ બુસર ...
16
17

ગુજરાતના સાહિત્યકારો

ગુરુવાર,મે 1, 2008
ગુજરાતમાં અનેક સાહિત્યકારો થઈ ગયા, જેમણે ગુજરાતી સાહિત્યમાં અમૂલ્ય યોગદાન આપ્યુ છે. આ મહાન સાહિત્યકારોની રચનાઓ દ્વારા ગુજરાતી ભાષા પ્રચલિત થઈ છે..
17
18

ગુજરાતમાં સૌથી મોટુ

બુધવાર,એપ્રિલ 30, 2008
ગુજરાતમાં સૌથી મોટા કયા કયા સ્થળોક છે તેની માહિતી અમે અહીં રજૂ કરી રહ્યા છીએ....
18
19

ગુજરાતના મુખ્ય યાત્રા ધામ

બુધવાર,એપ્રિલ 30, 2008
ગુજરાતની પહેલા નંબરના તીર્થધમ તરીકે ખ્યાતિ પામેલ ઉત્તર સરહદે અરવલ્‍લીની પર્વતમાળામાં આરાસુર ડુંગર પર અંબાજીનું સુપ્રસિદ્ધ મંદિર આવેલું છે. અંબાજીનું વિશેષ આકર્ષણ તેની અંદર આવેલ ગબ્‍બર પહાડ છે. ગબ્‍બરની ટોચ પર માતાજીનું મંદિર આવેલું છે...
19