મંગળવાર, 13 જાન્યુઆરી 2026
0

સાબર ડેરીના મેગા મિલ્ક પાવડર પ્લાન્ટ અને અન્ય પ્રોજેક્ટસનું વડાપ્રધાન ઉદ્દઘાટન કરશે

બુધવાર,જુલાઈ 27, 2022
0
1
સૌરાષ્ટ્રભરમાં દિવાળીની જેમ ઉત્સાહપૂર્વક ઉજવાતા જન્માષ્ટમી પર્વ નિમિત્તે રાજકોટ શહેરમાં રેસકોર્સ મેદાનમાં જિલ્લા વહિવટી તંત્ર દ્વારા આગામી ૧૭ ઓગસ્ટથી ભવ્ય લોકમેળો યોજાવા જઈ રહ્યો છે,
1
2
ભારતીય ક્રિકેટ પ્રેમીઓ માટે એક સારા સમાચાર છે. ભારત વર્ષ 2025માં યોજાનાર મહિલા ODI વર્લ્ડ કપની યજમાની કરશે. ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે પણ આની જાહેરાત કરી છે. છેલ્લો મહિલા વર્લ્ડ કપ 2013માં ભારતમાં યોજાયો હતો. મુંબઈમાં રમાયેલી ફાઈનલમાં ઓસ્ટ્રેલિયાએ ...
2
3
વલસાડ: વલસાડ જિલ્લાના ઉમરગામ અને મહારાષ્ટ્રની સરહદ પર આજે એક સ્કૂલ વાનને અકસ્માત (School van accident) સર્જાયો હતો. ઉમરગામ અને મહારાષ્ટ્રના સાતપાટી ગામ નજીક રોડ પરથી પૂર ઝડપે દોડી રહેલી એક સ્કૂલ વાનની એક બાઈક સાથે ટક્કર થઈ હતી. બાઈક સાથે ટક્કર થયા ...
3
4
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 28-29 જુલાઈ, 2022ના રોજ ગુજરાત અને તમિલનાડુની મુલાકાત લેશે. 28 જુલાઈના રોજ બપોરે 12 વાગ્યાના સુમારે, પ્રધાનમંત્રી સાબરકાંઠાની ગધોડા ચોકી ખાતે સાબર ડેરીના બહુવિધ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. ત્યારબાદ, ...
4
4
5
કર્ણાટકના બેલ્લારીમાં બીજેપીના યુવા નેતાની બેરહમીથી હત્યા કરવામાં આવી છે. પોલીસે માહિતી આપી છે કે બીજેપી યુવા મોરચાના પદાધિકારી પ્રવીણ નેતારુ બેલ્લારીમાં એક પોલ્ટ્રીની દુકાન ચલાવતા હતા. તેઓ રાત્રે જ્યારે દુકાન બંધ કરીને ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે ...
5
6
રાજ્યમાં દેશી દારૂનો લઈને લઠ્ઠાકાંડ ચર્ચાનો વિષય બન્યો છે. ત્યારે વલસાડ જિલ્લાના અતુલ ખાતે નાનાપોઢાના PSI તેના મિત્રના બાંગ્લામાં 3 કોસ્ટેબલ સહિત 19 ઇસમો સાથે દારૂની મહેફિલ માણી રહ્યા હતા. જેને SPએ રંગેહાથ ઝડપી પાડયા હતા.
6
7
Petrol-Diesel Price Today 27th July: તેલ કંપનીઓએ છેલ્લા બે મહિનાથી વધુ સમયથી પેટ્રોલ-ડીઝલના ભાવમાં (Petrol-Diesel Price) કોઈપણ પ્રકારનો ફેરફાર કર્યો નથી. તેનાથી દેશની જનતાને મોટી રાહત મળી છે. મે મહિનામાં જ્યારે પેટ્રોલની કિંમત 100 રૂપિયાને પાર થઈ ...
7
8
ઉત્તર રેલવેના લખનૌ ડિવિઝનના બારાબંકી-અયોધ્યા કેન્ટ-અકબરપુર-જાફરાબાદ સેક્શનના અકબરપુર-કઠેરી-ગોસાઈગંજ સ્ટેશનો વચ્ચે ડબલિંગને કારણે ગાંધીધામ-કામખ્યા એક્સપ્રેસ, અમદાવાદ-દરભંગા સ્પેશિયલ અને ઓખા-ગુવાહાટી એક્સપ્રેસ પરિવર્તિત રૂટ પર દોડશે.જેની વિગતો નીચે ...
8
8
9
ઝઘડીયા તાલુકાના ફુલવાડી ગામમાં એક હૃદય કંપાવનારી ઘટના સામે આવી છે. ઘરમાં સુતેલા પુત્રને સર્પે દંશ દીધા બાદ આઘાતમાં આવી ગયેલી માતાનું હૃદય રોગના હુમલાથી મોત થયું છે જયારે પુત્ર ભરૂચ સિવિલમાં જીવન અને મરણ વચ્ચે ઝોલા ખાઇ રહયો છે.ભરૂચ જિલ્લામાં આવેલી ...
9
10
ગુજરાતમા ગત વર્ષની સરખામણીએ આ વર્ષે બમણો વરસાદ વરસ્યો છે. આ વરસાદની પાછલ દરિયામાં ઉત્તપન્ન થયેલી વરસાદી સિસ્ટમ જવાબદાર છે.અરબ સાગરમાં સર્જાયેલી સાયક્લોનિક સર્ક્યુલેશનની અસરથી ગુજરાતમાં દક્ષિણ અને સૌરાષ્ટ્રમાં આ વખતે વરસાદનું પ્રમાણ વધુ છે. તે ઉપરાંત ...
10
11
ગુજરાતમાં જુલાઈમાં સારા પ્રમાણમાં વરસાદ વરસી ગયો છે. આજથી હવે વરસાદનું જોર ઘટશે. ત્યાર બાદ ઓગસ્ટ મહિનામાં ફરી ચોમાસાનો રાઉન્ડ શરૂ થશે. ઉત્તર ગુજરાતમાં ત્રણ દિવસની આગાહી બાદ વરસાદે વિરામ લીધો છે. તે ઉપરાંત રાજ્યના કેટલાક વિસ્તારોમાં માત્ર છુટાછવાયા ...
11
12
ભારે વરસાદની તબાહી બાદ હવે મધ્યમવર્ગના નાગરિકોને શાકભાજીનો ભાવ વધારો ત્રાસ મચાવી રહ્યો છે. અન્ય રાજ્યો તેમજ ગુજરાતમાં પણ ભારે વરસાદના કારણે ખેતરોનું ધોવાણ થયું છે. અને ખેડૂતોના શાકભાજીના પાકને વ્યાપક નુકસાન પહોંચ્યું છે.
12
13
લઠ્ઠાકાંડમાં મંગળવારે મૃત્યુઆંક ચિંતાજનક રીતે વધ્યો હતો. બરવાળા તાલુકાના રોજિદ ગામમાં જ 12 જણાં મૃત્યુ પામ્યા હતા જ્યારે રાણપુર તાલુકાના 8 લોકો નશો કરવા જતાં મૃત્યુના મુખમાં ધકેલાયા હતા. લઠ્ઠાકાંડના મૃતકોમાં 2 મહિલાનો પણ સમાવેશ થાય છે. બનાવની જાણ ...
13
14
Madhya Pradesh News: કહેવાય છે કે જોરનો ઝટકો જોરથી જ લાગે છે, આવું જ બન્યું મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં, જ્યા ઘરના બલ્બને સળગાવનારી વીજળીએ વીજળી ગ્રાહકોનો બલ્બ જ ફ્યુઝ કરી નાખ્યા. . બે માળના મકાનનું વીજળીનું બિલ 3400 કરોડ (રૂ. 34 અબજ 19 કરોડ 53 લાખ 25 ...
14
15
અમદાવાદ ગ્રામ્ય તથા બોટાદમાં થયેલા લઠ્ઠાકાંડને પગલે 31 લોકોનાં મૃત્યુ થયાં છે, જ્યારે 40થી વધુ લોકો સારવાર હેઠળ છે.
15
16
એકવાર ફરી લઠ્ઠાકાંડને (ઝેરી દારૂના) કારણે મોતની ઘટના સમાચારમાં છે. આ વખતે આ ઘટના ગુજરાતમાં બની છે. ગુજરાતના બોટાદ જિલ્લામાં નકલી દારૂના સેવનથી 30 લોકોના મોત થયા છે. સાથે જ સમયે, 40 થી વધુ લોકો હોસ્પિટલમાં દાખલ છે. આ પહેલા પણ અલગ-અલગ રાજ્યોમાં ...
16
17
દિલ્હીના CM અરવિંદ કેજરીવાલનું રાજકોટ પહોંચ્યા હતાં. આજે તેઓ વેપાર ઉદ્યોગના પ્રતિનિધિઓ સાથે બેઠક કરશે. આ પૂર્વે રાજકોટ એરપોર્ટ પર તેમણે મીડિયાને જણાવ્યું હતું કે, બોટાદની ઘટના દુઃખ દાયી છે. જેમાં 25થી વધુના લોકોના મૃત્યુ થયુ છે. તેમના આત્માને શાંતિ ...
17
18
અમદાવાદ જિલ્લાના ધંધુકા અને બોટાદ જિલ્લાના બરવાળામાં થયેલા લઠ્ઠાકાંડમાં મોતના આંકડાઓ વધી રહ્યા છે. હાલમાં લઠ્ઠાકાંડથી મૃત્યુઆંક 30 પર પહોંચ્યો છે. ત્યારે રાજ્યના મુખ્ય પોલીસ વડા આશિષ ભાટિયાએ પ્રેસ કોન્ફરન્સને સંબોધતા કહ્યું હતું કે આ ઘટનાક્રમમાં 22 ...
18
19
'ઝેરી દારૂ' શું છે? આ દારૂ છે, જે ગેરકાયદેસર રીતે લોકો સુધી પહોંચે છે. ઘણા લોકો તેને દેશી દારૂ પણ કહે છે, પરંતુ એવું નથી. દેશી દારૂ બનાવવા માટે અલગથી
19