0
Gautam Buddh Story - ગૌતમ બુદ્ધની પૌરાણિક કથા
શુક્રવાર,મે 5, 2023
0
1
ઉત્તરાખંડના બદ્રીનાથ મંદિરમાં જતા હજારો ચારધામ તીર્થયાત્રી શુક્રવારે ઉત્તરાખંડના ચમોલી જીલ્લામાં પર્વતોથી એક મોટો ખડક ઘસડી હવાથી અને એક મુખ્ય રોડના અવરૂદ્ધ થવાના કારણે રસ્તામાં ફંસી ગયા.
1
2
ODI World Cup 2023 IND vs PAK Match : ભારત અને પાકિસ્તાનની ટીમો ક્રિકેટ મેદાન પર એકવાર ફરીથી સામસામે રમવા જઈ રહી છે. આ વર્ષે વનડે વિશ્વકપનુ આયોજન કરવામાં આવી રહ્યુ છે. જેની મેજબાની ભારતને મળી છે
2
3
- પૂનમના દિવસે પીપળાના ઝાડની પૂજાનુ વિશેષ મહત્વ હોય છે. પૂનમના દિવસે પીપળા પર જળ ચઢાવવાથી કુંડળીમાં અશુભ ગ્રહની છાયા ઓછી થાય છે અને પરેશાનીઓ ખતમ થાય છે.
3
4
ઉત્તરપૂર્વીય ભારતીય રાજ્ય મણિપુરમાં ફાટી નીકળેલી હિંસાને કારણે ઇમ્ફાલમાંથી 9,000 થી વધુ લોકો વિસ્થાપિત થયા છે. આવી સ્થિતિમાં હિંસા પર કાબૂ મેળવવા માટે મોટી સંખ્યામાં સુરક્ષા દળો તૈનાત કરવામાં આવ્યા છે. દરમિયાન, આદિવાસીઓ અને બહુમતી મેઈતી સમુદાય વચ્ચે ...
4
5
KKR vs SRH: IPL 2023 ની 47મી મેચ કોલકાતા નાઈટ રાઈડર્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે રમાઈ. આ મેચમાં KKRના કેપ્ટન નીતિશ રાણાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા KKR ટીમે હૈદરાબાદને જીતવા માટે 172 રનનો ટાર્ગેટ ...
5
6
અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ચાલુ વર્ષે એક જ મહિનામાં 10 લાખથી વધુ મુસાફરો આવાગમન કર્યું છે. ગત નાણાંકીય વર્ષમાં અમદાવાદ એરપોર્ટ પરથી 01 કરોડથી વધુ લોકોએ મુસાફરી કરી હતી. ઉલ્લેખનીય છે કે ઉનાળુ વેકેશનને લઈને બહારગામ જતા ...
6
7
વિજય રૂપાણી સરકાર દ્વારા ચામુંડા માતા મંદિર ચોટીલા ખાતે રોપ-વે બનાવવાની જાહેરાત કરવામાં આવી હતી. તે માટેના ટેન્ડર બહાર નીકળ્યા હતા. આ ટેન્ડરમાં મે.માર્સ એન્ટરટેનમેન્ટ પ્રાઇવેટ લિમિટેડને પ્રોજેકટની ફાળવણી કરવામાં આવી હતી. જેની સામે શ્રી ચામુંડા ...
7
8
ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના અધ્યક્ષસ્થાને રાજ્ય મંત્રમંડળની બેઠક મળી હતી. બેઠકમાં ચર્ચાયેલા મહત્વપૂર્ણ મુદ્દાઓ અંગે મીડિયાને માહિતી આપતા પ્રવક્તા મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે, પંચાયત સેવા વર્ગ-૩ની તલાટી કમ મંત્રીની ભરતી ...
8
9
Anil Dujanaencounter in UP- યુપી STFએ મેરઠમાં ગેંગસ્ટર અનિલ દુજાનાને એન્કાઉન્ટરમાં ઠાર માર્યો હતો. દુજાના નોઈડાના બાદલપુરનો રહેવાસી હતો. 3 વર્ષ સુધી અયોધ્યા જેલમાં બંધ હતા. થોડા સમય પહેલા તે જામીન પર છૂટ્યો હતો.
9
10
Russia Ukraine War: રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન પર ઘાતક હુમલા બાદ રોષે ભરાયેલા રશિયાએ યુક્રેન પર ખતરનાક વળતો હુમલો કર્યો છે. યુક્રેનમાં વિસ્ફોટકો સાથે ડ્રોનનો વરસાદ થતાં ખળભળાટ મચી ગયો છે. રશિયાના આ જવાબી હુમલામાં યુક્રેનના 21 લોકોના મોત થયા ...
10
11
ખાનગી ટીવી ચેનલના તોડબાજ એડિટર આશિષ કંજારિયા સામે વધુ એક સ્કૂલના ટ્રસ્ટીએ ફરિયાદ નોંધાવી છે. શહેરની આનંદ નિકેતન સ્કૂલના ટ્રસ્ટીએ ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકીની પોલીસ ફરિયાદ નોંધાવી છે. તે ઉપરાંત શહેરમાં ચાર નામાંકિત સ્કૂલોના ટ્રસ્ટીઓએ પણ આ તોડબાજ ...
11
12
સુરતમાં 2700 કરોડની મસમોટી GST ચોરીનો મુખ્ય સુત્રધાર સુફિયાનની ધરપકડ કરવામાં આવી છે. સુરત ઇકો સેલે સુફિયાન કાપડિયાની ધરપકડ કરી છે. અગાઉ 18 આરોપીની આ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. સુફિયાન 19મો આરોપી છે. તેણે જ GST ચોરીની શરૂઆત કરી હતી.
12
13
પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતના ખેડૂતોના હિતમાં રાજ્ય સરકારે વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. માર્ચ મહિના દરમિયાન થયેલા કમોસમી વરસાદના કારણે રાજ્યના અનેક ખેડૂતોના પાકમાં નુકશાન જોવા મળ્યું હતું
13
14
OLA Electric Charger Refund: જો તમે ઓલા ઈલેક્ટ્રિકનો કોઈ સ્કૂટર ખરીદ્યો હતો તો બહુ જલ્દી તમને કંપનીની તરફથી એક રિફંડ મળશે. કંપની ગુરૂવારે જાહેર કર્યો કે તે તેમના ઈલેક્ટ્રીક સ્કૂટર્સના બાયર્સને ચાર્જરના પૈસા પરત કરશે.
14
15
ગુજરાતમાં યાત્રાધામ પાવાગઢમાં તૈયાર કરવામાં આવેલ પથ્થરની કુટિરનો ઘુમ્મટ તુટી પડવાની ઘટના બની છે. દર્શનાર્થે આવતા યાત્રાળુઓના વિશ્રામ માટે બનાવેલી કુટિરના ભાગ પાસેનો ઘુમ્મટ તુટતા અફરા તફરી મચી જવા પામી છે.
15
16
Mobile charger buying tips- ઘણી વખત ફોનનું ચાર્જર બગડી જાય કે ભૂલી જાય ત્યારે આપણે નવું ચાર્જર ખરીદવા જઈએ છીએ. ચાલો જાણીએ કે ચાર્જર ખરીદતા પહેલા કઈ મહત્વની બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. મોબાઈલ ચાર્જર ખરીદતી વખતે કઈ પાંચ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ
16
17
મણિપુરમાં સ્થિતિ અત્યંત નાજુક છે. રાજ્યમાં ચાલી રહેલી હિંસા પર બોક્સર અને પૂર્વ રાજ્યસભા સાંસદ એમસી મેરી કોમનું નિવેદન પણ સામે આવ્યું છે. મેરી કોમે કહ્યું, "મને મણિપુરની સ્થિતિ સારી નથી લાગી રહી. ગઈકાલ રાતથી સ્થિતિ વધુ ખરાબ થઈ રહી છે."
17
18
જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડ જિલ્લામાં ભારતીય સેનાનું હેલિકોપ્ટર ક્રેશ થયું છે. આ હેલિકોપ્ટરમાં ત્રણ લોકો હતા, જેમાંથી બે લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. અત્યાર સુધી પ્રાપ્ત માહિતી અનુસાર સેનાનું ALH ધ્રુવ હેલિકોપ્ટર ક્રેશ થયું છે. આ અકસ્માતમાં પાયલોટને ...
18
19
બિહારના છપરામાં લગ્નનો એક એવો મામલો સામે આવ્યો છે જેને જોઈને બધા હેરાન થઈ ગયા છે. લગ્ન માટે વરઘોડો લઈને યુવતીના ઘરે પહોંચેલા વરરાજાના પ્રેમ પ્રસંગની સૌથી સામે પોલ ખુલી ગઈ જ્યારબાદ ખૂબ બબાલ થઈ
19