0
હવે એક લાખથી વધુની ખરીદી પર પેન કાર્ડ અને આધાર કાર્ડ જરૂરી
શનિવાર,ડિસેમ્બર 13, 2014
0
1
શુક્રવાર,ડિસેમ્બર 12, 2014
કંપનીમાં ચાલુ વર્ષે તમારી રજાઓનો કવોટા પૂરો થઈ ગયો હોય તો ચિંતા ન કરશો. નાણાની જેમ હવે તમે સહકર્મચારીઓ પાસેથી રજા પણ ઉછીની લઈ શકશો. કેટલીક કંપનીઓએ તેના કર્મચારીઓને આ સુવિધા આપવાનું શરૂ કર્યુ છે. વ્યકિતગત ઈમર્જન્સીની સ્થિતિમાં કર્મચારી રજા ઉછીની ...
1
2
શુક્રવાર,ડિસેમ્બર 12, 2014
રેલવેનુ ખાવાનુ હંમેશા ચર્ચામાં રહ્યુ છે. બીજી બાજુ હવે રેલવેની ઓનલાઈન સાઈટ આઈઆરસીટીસીએ મુસાફરોની સુવિદ્યા માટે કેફે કોફી ડે. પિઝા હટ. બરિસ્તા કોફી. સબવે અને જમ્બોકિંગ વડાપાવ જેવી કંપનીઓને રેલવે સ્ટેશનો પર પોતાના આઉટલેટ ખોલવા માટે વાતચીત કરી રહી છે. ...
2
3
શુક્રવાર,ડિસેમ્બર 12, 2014
આર્થિક સંકટથી મુશ્કેલીમાં સપ્ડાયેલી સ્પાઈસજેટનુ ભાડુ ઓછી કરવાનો નિર્ણય તેમનો ખાસો મોંઘો પડી શકે છે. કર્ઝમા ડૂબેલી આ વિમાન કંપની પર હવે કૈશ એંડ કૈરીનો ખતરો મંડરાય રહ્યો છે.
કંપનીને એયરપોર્ટ અથોરિટી ઓફ ઈંડિયાના 170 કરોડ રૂપિયાના બાકી રકમને કારણે ...
3
4
ગુરુવાર,ડિસેમ્બર 11, 2014
સોના કીતના સોના હૈ? આ સવાલનો જવાબ તો કહેવાય છે કે સોનું વેચનારા પોતાના સંતાન કે પત્નીને પણ આપતાં નથી! આ એક કિંવદંતી છે, એમાં કોઇએ માઠું લગાડવાની કે બંધબેસતી પાઘડી પહેરી લેવાની જરૂર નથી. આ એક જનરલ વાત છે.
4
5
ગુરુવાર,ડિસેમ્બર 11, 2014
એક જમાનામાં કિસાન વિકાસ પત્રોએ બચતકારો અને રોકાણકારોમાં ધૂમ મચાવી હતી. જોકે, એ વાત નોંધવી રહી કે એ જમાનામાં રોકાણ અને બચત માટે આજે ઉપલબ્ધ છે એટલા વિકલ્પો ઉપલબ્ધ નહોતાં!
એ ઉપરાંત વ્યાજદના દરો પણ એ વખતે ખૂબ આકર્ષક લાગતા હતા અને સરકારી યંત્રણા હોય ...
5
6
ગુરુવાર,ડિસેમ્બર 11, 2014
રેલ મુસાફરો માટે ખૂબ જ જરૂરી સમાચાર છે. હવે તમે તમરી ટિકિટને ટ્રાંસફર કરી શકો છો. પણ ફક્ત ત્યારે જ્યારે બીજી વ્યક્તિ સાથે તમારુ બ્લડ રિલેશન હોય. આ સુવિદ્યા રેલવેમાં હાલ છે. પણ આ વિશે માહિતી ન હોવાને કારણે અનેક મુસાફરો તેનો લાભ લેવાથી વંચિત રહી જાય ...
6
7
5 કિલોગ્રામ રસોઈ સિલેંડર સબ્સિડાઈજ્ડ રેટ મતલબ ફક્ત 150 રૂપિયામાં વેચાય રહ્યો છે. સરકારી પેટ્રોલિયમ કંપનીઓ દેશભરમાં પાંચ કિલોગ્રામની રસોઈ ગેસ સિલેંડર 150 રૂપિયાના સબ્સિડાઈઝ્ડ રેટ પર 2.75 લાખ કન્જ્યુમર્સને વેચી રહ્યા છે. આ સિલેંડરને પેટ્રોલ પંપો પર પણ ...
7
8
જામનગરની ઓળખ સમાન વિખ્યાત 'જામનગર-બાંધણી' ને જીઓગ્રાફીકલ ઇન્ડીકેશન(જીઆઇ) ટેગ મળ્યો છે. જામનગર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝે કરેલી જીઆઇ ટેગ માટેની અરજીને પેટન્ટ ઓફિસે મંજુર કરી છે. આમ સંખેડા ફર્નિચર, ગીર કેસર કેરી, પાટણના પટોળા બાદ જીઆઇ ટેગ ...
8
9
મોંઘા પાર્ટીપ્લોટ્સ અને ક્લબોમાં લગ્નો યોજવા પાછળ લાખો-કરોડો રૂપિયાનો ખર્ચ કરનારા હવે ટીડીએસ ડિપાર્ટમેન્ટની નજરમાંથી બચી શકશે નહીં. પ્લોટ, કેટરિંગ અને ડેકોરેશન પર ટીડીએસ કપાત ન કરનારી પાર્ટીને હવે ટીડીએસ કચેરી સાણસામાં લેશે. ખાસ કરીને ...
9
10
અમદાવાદ એરપોર્ટ પરથી અવાર-નવાર દાણચોરીના સોના સાથે કેરીયરોની ધરપકડ કરવામાં આવે છે. એરપોર્ટ ઉપર કસ્ટમ વિભાગની ધોંસ વધતા હવે દાણચોરી ૧૯૯૦ના દાયકાની જેમ ફરીથી દરિયાઈ માર્ગે સોનાની દાણચોરી કરવા માટે સક્રિય થયા હોય તેમ લાગી રહ્યું છે. ચાલુ વર્ષે અમદાવાદ ...
10
11
દેશમાં ઔદ્યોગિક વિકાસનો ગ્રાફ વધતો જાય છે અને વર્ષ ૨૦૨૨ સુધીમાં દેશમાં ૫૦ કરોડ કુશળ શ્રમિકોની જરૂર પડશે. એના માટે ઉદ્યોગોની માગ મુજબ યુવાનોને પ્રશિક્ષિત કરવા પડશે તેમ નેશનલ સ્કીલ ડેવલપમેન્ટ કોર્પોરેશન (એનએસડીસી)ના નિર્દેશક દિલીપ ચિનોઈએ જણાવ્યું
11
12
ટુંક સમયમાં ગ્રાહકો વિજળી, પાણી, ટેલીફોન જેવા વિવિધ બીલોનું ચુકવણું એક જ ચુકવણા પ્રણાલી થકી કરી શકશે. રિઝર્વ બેંકે આ પ્રકારની પ્રણાલી શરૂ કરવા માટે અંતિમ દિશા-નિર્દેશ ગઇકાલે જારી કરી દીધા. આ પ્રણાલીને ‘ભારત બીલ પેમેન્ટ સિસ્ટમ' એટલે બીબીપીએસ એવુ ...
12
13
શુક્રવાર,નવેમ્બર 28, 2014
આણંદ ખાતે ઈરમા સંસ્થામાં ઈન્ડિયન ઇકોનોમી ઉપર વક્તવ્ય આપવા આવેલા રિઝર્વ બેન્કના ગર્વનર રઘુરામ રાજને દેશમાં હાલની ક્રેડિટ પદ્ધતિ સામે સવાલો ઊઠાવ્યા હતા. તેમજ દેવાદારો સમયસર રૂપિયા ભરતા નથી તેઓ સામે નક્કર પગલાં ભરવાની હિમાયત કરી હતી.
13
14
વીમાઅંગે લોકોમાં જાગરૂકતા લાવવા માટે અને વીમો વધુમાં વધુ લોકો સુધી પહોંચે તે માટે વીમા નિયમનકારી સંસ્થઆ ઈરડા દ્વારા સરકારને એવું સૂચન કરવામાં આવ્યું છે કે જેમ પ્રધાનમંત્રીની જનધન યોજના છે તેવી રીતે જન વીમા યોજના પણ શરૂ કરવી જોઇએ. ઇરડાના ચેરમેન ટી. ...
14
15
અરવલ્લી જિલ્લાના મેઘરજ, મોડાસા, ધનસુરા તાલુકાઓના કેટલાક કંપાઓમાં ખેડૂત પુત્રોએ ટામેટાનું વાવેતર કર્યા બાદ ભાવો નહીં મળતાં અરવલ્લી જિલ્લાના ખેડૂતોમાં ઉગ્ર રોષ વ્યાપ્યો છે.
15
16
શુક્રવાર,નવેમ્બર 21, 2014
સુકા-લીલાં નાળિયેરની હરાજી કરતા ગુજરાતના એક માત્ર મહુવા માર્કેટયાર્ડમાં માલનો ભરાવો થતાં આવકો બંધ કરવાની ફરજ પડી છે. ભાવનગર જિલ્લાના દરિયાકાંઠે આવેલા અને સૌરાષ્ટ્રના કાશ્મીર ગણાતા મહુવા શહેરમાં માર્કેટયાર્ડ ૬૦ વર્ષ જૂનું છે અને માર્કેટયાર્ડના આરંભથી ...
16
17
રાજ્યમાં કપાસનું મબલખ ઉત્પાદન થયું છે, પણ ખેડૂતોને પોષણક્ષમ ભાવો ન મળતાં હોવાને મામલે બુમરાણ મચતાં મચતાં નવેમ્બરના આરંભથી કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા ટેકાના ભાવે કપાસની ખરીદી શરૂ કરવામાં આવી છે. પખવાડિયા દરમિયાન સીસીઆઈએ રાજ્યમાં ૩૯ કેન્દ્રો ...
17
18
ખાવાપીવાની ચીજોના ભાવમાં રાહત મળ્યા બાદ હવે કપડાના ભાવમાં પણ રાહત મળે તેવી શકયતા છે. દિવાળીના સ્ટોક પડયો રહેતા તથા કોસ્ટ સ્તરમાં થનારા ઘટાડાને કારણે ગારમેન્ટ ઉત્પાદકો દ્વારા આગામી ર થી ૩ મહિનામાં ભાવના મામલામાં નરમાશ દાખવવામાં આવે તેવી શકયતા ...
18
19
પોરબંદરના ઓલવેધર પોર્ટની જેટી સુધી રેલવે લાઇન લંબાવવાનું નક્કી કરવામાં આવ્યું છે અને તે અંતર્ગત કરોડો રૃપિયાનો પ્રોજેક્ટ મંજુર થયો છે પરંતુ આઝાદીના સમયમાં પણ પોરબંદરનું બંદર (હાલમાં જુનુ બંદર) ટ્રેઇનોની વ્હીસલોથી સતત ધમધમતું હતું અને અનેક માલગાડીઓ ...
19