0
ટિસ્કોને 5,000 કરોડ એકત્ર કરવાની મંજૂરી
શુક્રવાર,ઑક્ટોબર 16, 2009
0
1
શુક્રવાર,ઑક્ટોબર 16, 2009
પ્રસિદ્ધ અર્થશાસ્ત્રી કે.કે.સુબ્રમણ્યમનું શુક્રવારે વહેલી સવારે નિધન થયું છે તે 75 વર્ષના હતાં. સુબ્રમણ્યમ સેંટર ફૉર ડેવલપમેંટ સ્ટડીજ (સીડીએસ) ના ફૈલો પણ હતાં. તે વર્ષ 1980 ના મધ્યમાં સીડીએસથી જોડાયા હતાં. આ અગાઉ તે અમદાવાદ સ્થિત સરદાર પટેલ આર્થિક ...
1
2
શુક્રવાર,ઑક્ટોબર 16, 2009
અગ્રણી વેબ સર્ચ એંજિન ગૂગલનો નફો ચાલૂ નાણાકિય વર્ષના ત્રીજા ત્રિમાસિક ગાળા દરમિયાન 29 તકાની વૃદ્ધિ સાથે 1.64 અરબ ડોલર રહ્યો.
2
3
પ્રમુખ ખાદ્ય વસ્તુઓમાં મામૂલી ઘટાડા છતાં પણ 3 ઓક્ટોબરના રોજ સમાપ્ત થતા સપ્તાહ દરમિયાન ફૂગાવાનો દર વધીને 0.92 ટકા પર પહોંચી ગયો હ્ચે. આ અગાઉના સપ્તાહમાં તે 0.70 ટકાના સ્તર પર હતો. સમીક્ષાધીન સમયગાળામાં ગેર-પ્રસંસ્કૃત ખાદ્ય વસ્તુઓની કીમતોમાં ...
3
4
હોંગકોંગમાં એક પાંચ રૂમના લગ્જરી ડુપલેક્સ ફ્લેટને 5.6 કરોડ ડોલરમાં વેંચવામાં આવ્યો છે જે સંભવત: એક રેકોર્ડ છે. સમાચાર પત્ર 'સાઉથ ચાઈન મોર્નિંગ પોસ્ટ' છપાયેલા એક રિપોર્ટ અનુસાર આશરે 99 હજાર ડોલર પ્રતિ વર્ગ મીટરના દરે તેના માટે ચૂકવણી કરવામાં આવી અને ...
4
5
રિલાયંસ ઈંડસ્ટ્રીજ લિમિટેડના પ્રમુખ મુકાશ અંબાણીએ ઉદાહરણ રજૂ કર્યું છે. કંપનીએ કહ્યું કે, અંબાણીએ નાણાકિય વર્ષ 2008-09 માટે પોતાના વેતનમાં આશરે બે તૃતિયાંશ કપાત કરવાનો નિર્ણય કર્યો છે. આ કપાત બાદ 2008-09 માટે અંબાણીનું વેતન પેકેજ 15 કરોડ રૂપિયા રહી ...
5
6
વડાપ્રધાનની આર્થિક સલાહકાર પરિષદના ચેરમેન સી. રંગરાજને આજે કહ્યું છે કે, ભારતનો આર્થિક વૃદ્ધિ દર ચાલૂ નાણાકિય વર્ષમાં લગભગ 6.5 ટકા રહેવાની સંભાવના છે. મૈક્રો અર્થવ્યવસ્થા પર અહીં એક સેમિનારને સંબોધિત કરતા રંગરાજને કહ્યું કે, મારું પોતાનું અનુમાન છે ...
6
7
ભારતીય પોસ્ટઓફીસોએ સોનાના સિક્કાનું વેચાણ વધારવા માટે પોતાના નેટવર્કનો વિસ્તાર કર્યો છે અને હવે વિભાગ પોતાની 500 પોસ્ટ ઓફિસો મારફત સોનાના સિક્કાનું વેચાણ કરી રહ્યું છે.
7
8
દેશભરમાં સ્વર્ણાભૂષણના ગ્રાહક હવે 575758 પર માત્ર એક એસએમએસ મોકલીને હોલમાર્ક આભૂષણ માટે 22 કેરેટ સોનાના લેટેસ્ટ ભાવની તરત માહિતી મેળવી શકે છે. અખિલ ભારતીય જેમ્સ એન્ડ જ્વેલરી ટ્રેડ ફેડરેશન (જીજીએફ) દ્વારા દેશમાં વેંચવામાં અને ખરીદવામાં આવતા સોનાની ...
8
9
ખ્યાતનામ અભિનેત્રી શ્રીદેવી અહીં એચડીઆઈએલ ઈંડિયા વીકના આભૂષણ શોના પ્રથમ દિવસે ક્યૂને ધોડી દ્વારા ડિઝાઈન કરવામાં આવેલા આભૂષણો પહેરીને રેમ્પ પર ઉતરી. મિસ્ટર ઈંડિયા અને ચાંદની ફિલ્મથી સિનેપ્રેમીઓના દિલો પર રાજ કરનારી શ્રીદેવી કાલે રાત્રે રેમ્પ પર ...
9
10
મહારાષ્ટ્રમાં આજે વિધાનસભા ચૂંટણીના કારણે મુંબઈ સ્ટોક એક્સચેંજ નેશનલ સ્ટોક એક્સચેંજ, વિદેશી મુદ્રા વિનિમય બજાર, એમસીએક્સ વાયદા બજાર, સર્રાફ બજાર, તેલ બજાર સહિત પ્રમુખ બજાર આંજે બંધ રહેશે.
10
11
દેશમાં સપ્ટેમ્બર માસ દરમિયાન 85. 9 લાખ નવા જીએસએમ ગ્રાહક બન્યા હ્ચે જેનાથી ગત માસની તુલનામાં આ આંકડો 11 ટકા ઓછો છે. સેલ્યુલર ઓપરેટર એસોસિએશન ઑફ ઇંડિયા :સીઓએઆઈ: અનુસાર ઓગસ્ત માસમાં જીએસએમ આપરેટરોએ 97. 5 લાખ નવા ગ્રાહક જોડ્યાં હતાં.
11
12
યોજના પંચે કહ્યું છે કે, ચાલૂ નાણાકિય વર્ષમાં આર્થિક પ્રોત્સાહનને પરત લેવાનો કોઈ મામલો નથી. આર્થિક વૃદ્ધિ દર સાત ટકા સુધી આવ્યા પહેલા પ્રોત્સાહનને પરત લેવામાં આવવાના કોઈ અણસાર નથી. યોજના પંચના ઉપાધ્યક્ષ મોંટેક સિંહ અહલૂવાલિયાએ કહ્યું કે, મને નથી ...
12
13
કંપનીઓના ટોચના અધિકારીઓ અથવા સીઈઓના વેતનને લઈને જારી ચર્ચા વચ્ચે વડાપ્રધાન મનમોહન સિંહે તેમના વેતન પર કોઈ પણ પ્રકારની કાયદાકિય સીમા નક્કી કરવાની શક્યતાને આજે ફગોવી દીધી છે. તેમણે કહ્યું કે, આ નિર્ણય કંપનીઓના બોર્ડો પર છોડવો જ યોગ્ય રહેશે.
13
14
જેકે ટાયર અને સીએટ લિમિટેડ સહિત ટાયર કંપનીઓએ પ્રાકૃતિક રબરની કીમતોમાં ઉલ્લેખનીય વૃદ્ધિને પગલે એક ઓક્ટોબરથી ટાયરના ભાવ 2 થી 4 ટકા સુધી વધારી દીધા છે. જેકે ટાયર એંડ ઇંડસ્ટ્રીજના નિદેશક માર્કેટિંગ એ.એસ. મેહતાએ અહીં જણાવ્યું કે, ઉત્પાદન સતત વધવાના કારણે ...
14
15
ઉદ્યોગપતિ અનિલ અંબાણીએ પોતાના મોટા ભાઈ મુકેશ અંબાણીની તરફ આજે સુલેહ માટે હાથ વધાર્યો અને કહ્યું કે, તેમની વચ્ચે તમામ અસહમતિઓને સૌહાર્દપૂર્ણ રીતે દૂર કરવામાં આવી શકે છે. દીવાળી પૂર્વે કેદારનાથ અને બદ્રીનાથ ધામની યાત્રા કરીને પરત ફરી રહેલા અનિલે એક ...
15
16
દેશના સૌથી વધુ પૂંજીકરણવાળી કંપનીઓના બજાર પૂંજીકરણમાં ગત સપ્તાહે 68,000 કરોડ રૂપિયાનું નુકસાન થયું જ્યારે ચાર અન્ય કંપનીઓએ પોતાના બજારમાં પૂંજીકરણમાં વધારો કર્યો. લાભ નોંધવાનારી કંપનીઓમાં રિલાયંસ ઈંડસ્ટ્રીજ અને ઓનએનજીસી શામેલ છે.
16
17
નાણામંત્રી પ્રણવ મુખર્જીએ કહ્યું છે કે, સરકારની નીતિ સાર્વજનિક ક્ષેત્રના ઉપક્રમોં ‘પીએસયૂ’ ને નબળા નહીં પરંતુ મજબૂત કરવાની છે. તેમણે સરકારી ઉપક્રમોના ખાનગીકરણ કરવામાં આવવાની વાતને દુષ્પ્રચાર ગણાવી. કોંગ્રેસની ટ્રેડ યૂનિયન વિંગ ઈંડિયન નેશનલ ટ્રેડ ...
17
18
એર ઇંડિયાના પાયલોટોંની હડતાલને કંપનીના મેનેજમેન્ટના મનમાનીતા નિર્ણયનું પરિણામ જણાવતા માકપાએ કહ્યું છે કે, એરલાઈનરનું નુકસાન વધારવુ સરકારના ખોટા નિર્ણયનું પરિણામ છે. માકપા પોલિત બ્યૂરો સદસ્ય એમકે પંધેએ કહ્યું કે, જો એર ઇંડિયાનું નુકસાન વધતા વધતા છ થી ...
18
19
બજાર નિયામક સેબીએ શનિવારે સત્યમના સંસ્થાપક બી રામલિંગ રાજૂના ભાઈ આર રામા રાજૂ અને બે અન્યને આ માસના અંત સુધી કરોડો રૂપિયાના કૌભાંડના સંબંધમાં કારણ બતાઓ નોટિસનો જવાબ આપવા માટે કહ્યું છે. સેબીએ 14 ઓક્ટોબરના રોજ રામા રાજૂ અને બે અન્ય વ્યક્તિયોં ...
19