0
સરકારી બેંક વ્યાજદરમાં કાપ મૂકશે
શુક્રવાર,એપ્રિલ 3, 2009
0
1
રીલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનાં ઉંડા સમુદ્રમાં આવેલા કૃષ્ણા-ગોદાવરી બેઝીન(કેજી બેઝીન) ફીલ્ડસમાં પ્રાકૃતિક ગેસનું ઉત્પાદન શરૂ કરીને ઈતિહાસ રચી દીધો છે.
1
2
ટાટા મોટર્સની લખટકિયા કાર નેનોને જોવા અહીં કંપનીના અધિકૃત શો રૂમ મૈકમોહન મોટર્સમાં લોકોનુ ટોળુ ઉમટી પડ્યુ.
2
3
દેશનો મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગ વર્તમાન સમયે જ્વાળામુખીની ટોચ પર બેઠો હોય તેમ તેના હાલ બેહાલ બની ગયો છે. મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રીઝની ૭૫ થી ૮૦ ટકા અસ્ક્યામતો શોર્ટ ટર્મ છે.
3
4
આર્થિક મંદી સામનો કરી રહેલા પશ્ચિમી દેશો દ્વારા માંગમાં સતત ઘટાડો થવાને કારણે ફેબ્રુઆરીમાં ભારતની નિકાસ ૨૧.૭ ટકાના ઘટાડા સાથે ૧૩ વર્ષની સૌથી નીચી સપાટીએ પહોંચી હતી.
4
5
અમેરિકન રાષ્ટ્રપતિ બરાક ઓબામા અને ચીનના રાષ્ટ્રપતિ હૂ ચિંતાઓએ બ્રેટન વૂડ્સ સંસ્થાનોના ગવર્નેસ ઢાંચામાં મૂખ્ય બદલાવના મૂદ્દે સહમતી દર્શાવી,અને બંનેએ વૈશ્વિક નાણાકિય સંકટ સામે લડવા માટે સંરક્ષણવાદ સામે પડકાર ફેંકવા માટે રાજી થઈ ગયા છે.
5
6
અમદાવાદ અને ચંદીગઢમાં રોજગારની સ્થિતિ કેટલેક અંશે સુધરી છે. ફેબ્રુઆરી 2009માં ભારતીય કંપનીયોમાં ભર્તીના મામલે ઘણો સુધારો આવ્યો છે.
6
7
હાલમાં વ્યાપ્ત આંતરરાષ્ટ્રીય મંદીના પગલે લાતિન અમેરિકાના સૌથી મોડા દેશ બ્રાઝિલને તેના રક્ષા બજેટમાં કાપ મૂકવાનો વારો આવ્યો છે.
બ્રાઝિલના રક્ષામંત્રીએ કહ્યુ કે આર્થિક સંકટના કારણે તેમણે દેશના બજેટમાં કાપમાં મૂકવાની સાથે સૈનિકોની વાર્ષિક ભર્તી ...
7
8
જાહેર ક્ષેત્રની કોર્પોરેશન બેંકે પોતાના મુખ્ય વ્યાજ દરમાં અડધા ટકાનો ઘટાડો કર્યો છે.
બેંકે આજે જણાવ્યું કે, બેંકની વ્યાજ 12.50 ટકાથી ઘટાડીને 12 ટકા પ્રતિવર્ષ કરવામાં આવી છે. આ નવો વ્યાજ દર પહેલી એપ્રિલથી લાગુ કરવામાં આવ્યો છે.
8
9
હુંડાઇ મોટર્સ ઇન્ડિયા લિમિટેડની ચાલુ વર્ષે માર્ચ માસના અંત સુધીના વેચાણમાં ગત વર્ષની સરખામણીમાં 15.8 ટકાનો ઘટાડો નોંઘાયો છે. ગત વર્ષે આ સમયગાળામાં કંપનીએ કુલ 29401 વાહનો વેચ્યા હતા જે આ વર્ષે આ સંખ્યા ઘટીને 24754 થઇ ગઇ છે.
કંપનીના સુત્રોના જણાવ્યા ...
9
10
ક્રોમાએ આજે અહી કહ્યુ હતું કે તેના બધા જ સ્ટોરમાં ચાર એપ્રિલથી નેનો બુક કરાવવા માટેના આવેદનપત્રો મળતા થઈ જશે.
10
11
અત્રે 2 એપ્રિલથી યોજાનાર જી.20 શિખર સમ્મેલનમાં ફ્રાંસ જે મૂદ્દાઓ પર સમજૂતિ કરવા માંગે છે તેનો સ્વિકાર કરવામાં નહી આવે તો ફ્રાંસ આ બેઠકને અડધેથી છોડીને તેનો બહિષ્કાર કરશે.
11
12
ડબ્લ્યુટીઓ પ્રમુખ પાક્સલ લામીએ જી20 દેશોના નેતાઓને સંરક્ષણવાદ સામે કડક નીતિ અપનાવવાની ભલામણ કરી હતી.
વિશ્વવ્યાપાર સંગઠને ગયા અઠવાડીયે કહ્યુ કે સંરક્ષણવાદના મૂદ્દે ઘણી ખામીયો વર્તાઈ રહી છે. જોકે જાન્યુઆરીમાં જ વિશ્વનેતાઓ પાસે જી20 સમ્મેલન દરમિયાન ...
12
13
પવન ઉર્જાનાં ઉપકરણ બનાવતી સુઝલોન એનર્જીએ આ વર્ષે 5700 મેગાવોટ વિજળી ઉત્પાદન કરવા માટે ઉપકરણ બનાવવાની યોજના બનાવી છે.
13
14
ઓક્ટોબર-ડિસેમ્બર 2008 દરમિયાન ભારતી એરટેલનું જીએસએમ નેટવર્ક સૌથી વધુ કંઝેશનમાં રહ્યું હતું. ટ્રાઈ દ્વારા આ અંગેનાં જાહેર કરેલા રીપોર્ટમાં જાણવા મળ્યું છે.
14
15
ઘર કે લોકરમાં સોનું રાખવું તે હવે ફાયદાકારક નથી. કારણ કે ભારતીય સ્ટેટ બેન્કે પોતાના ગ્રાહકો માટે સ્વર્ણ જમા યોજના-ગોલ્ડ ડિપોઝીટ સ્કીમની શરૂઆત કરી છે. જેમાં ગ્રાહકોને બેન્કમાં ઓછામાં ઓછું 500 ગ્રામ સોનું જમા કરાવવાનું રહેશે. જેના પર તેમને આકર્ષક ...
15
16
ફુગાવાનો દર શૂન્ય નજીક પહોંચતા રીઝર્વ બેંક ઓફ ઈન્ડીયા (આરબીઆઈ) ટૂંક સમયમાં વ્યાજદરોમાં ઘટાડો કરશે તેવી અપેક્ષા ફર્સ્ટ ગ્લોબલે આજે વ્યકત કરી હતી.
ફર્સ્ટ ગ્લોબલે ચોક્કસ સમયની ધારણાં ન કરતાં કહ્યું હતું કે, ફુગાવાના દરમાં અવિરતપણે થઈ રહેલાં ઘટાડાને ...
16
17
ઓટોમોબાઈલ્સ, સ્ટીલ અને અન્ય ક્ષેત્રોમાં માંગ વધવાથી નાણાકીય વર્ષ 2009માં ભારતનો વૃધ્ધિદર 6.5 થી 7.0 ટકા રહેવાની આશા છે. આ આંકડો આંતરાષ્ટ્રીય મુદ્રા કોષના વૃધ્ધિનો દર 5.1 ટકા રહેવાનુ અનુમાનથી ઘણુ વધુ છે.
17
18
સુરક્ષાને પગલે આઇએમઇઆઇ નંબર વગરના મોબાઇલ જોડાણ રદ કરવાનો નિર્ણય લેવાઇ ગયો છે અને આ અંતગર્ત આગામી 1લી એપ્રિલથી આ લાગુ કરી દેવાશે એવું સુત્રો દ્વારા જાણવા મળ્યું છે.
18
19
એન્જિનિયરીંગ અને નિર્માણ ક્ષેત્રની અગ્રણી કંપની લાર્સન એન્ડ ટુબ્રોનાં ભારત પરમાણુ ઉર્જા નિગમ એનપીસીઆઈએલ તરફથી જનરેટરોની આપૂર્તિ માટે 45 કરોડનો ઓર્ડર મળ્યો છે.
19