Gujarati Essay 5

ગુરુવાર, 12 માર્ચ 2026
0

વીર સાવરકરની જન્મજયંતિ પર જાણો તેમનાથી સંકળાયેલી 5 ખાસ વાતોં

મંગળવાર,મે 28, 2024
0
1
Rajiv Gandhi- રાજીવ ગાંધીની પૃણ્યતિથી રાજીવ ગાંધીની હત્યા એક મહિલા દ્વારા કરવામાં આવી હતી તે કેવી રીતે શોધયુ, તે માનવ બોમ્બ હતો 21 મે 1991ના રોજ રાજીવ ગાંધીની તમિલનાડુમાં એક ચૂંટણી રેલી દરમિયાન આત્મઘાતી હુમલામાં હત્યા કરવામાં આવી હતી
1
2
World family day 2023- પરિવાર એટલે કે કુટુંબ એ એક સામાજિક સંસ્થા છે જે પરસ્પર સહયોગ અને સમન્વય સાથે અમલમાં મુકાય છે અને તે બધા સભ્યો પરસ્પર પ્રેમ, સ્નેહ અને ભાઈચારા સાથે જીવન જીવે છે. સંસ્કાર, ગૌરવ, માન, સમર્પણ, માન, શિસ્ત વગેરે કોઈપણ સુખી અને ...
2
3
ઈશ્વરે પ્રેમનું સર્જન કર્યું હશે ત્યારે સૌથી પ્રથમ માતા બનાવવાનું વિચાર્યું હશે ! અનન્વય અલંકારમાં કહીએ તો… વાત્સલ્યની મૂર્તિ એટલે મા, મા એટલે વાત્સલ્યની મૂર્તિ . એના જેવી વ્યકિત આ જગતમાં કયાંય મળે એમ નથી ! માતાનો જોટો જડવો. બાળકને જન્મ આપનાર અને ...
3
4

મજૂર દિવસ પર નિબંધ - Essay On Labour Day

બુધવાર,એપ્રિલ 24, 2024
Labour Day nibandh- મજૂર દિવસ 1 મેને ભારત ઘાના, લિબિયા, નાઇજીરીયા, ચિલી, મેક્સિકો, પેરુ, ઉરુગ્વે, ઈરાન અને જોર્ડન જેવા ઘણા દેશોમાં ઉજવવામાં આવે છે. આ દિવસ મજૂરો અને શ્રમિકોને સમર્પિત છે. દુનિયાભરના શ્રમિક જીવીત રહેવા માટે સખ્ય મેહનત કરે છે. એ
4
4
5
ડો. આંબેડકર સિવાય ભારતીય સંવિધાનની રચના માટે કોઈ બીજો વિશેષજ્ઞ ભારતમાં નહોતો. તેથી સર્વસમ્મતિથી ડો. આંબેડકરને સંવિધાન સભાની પ્રારુપણ સમિતિના અધ્યક્ષ તરીકે પસંદ કરવામાં આવ્યા.
5
6

ગણપતિ વિશે નિબંધ

રવિવાર,માર્ચ 31, 2024
શ્રી ગણેશની જન્મ કથા પણ તેમની જેમ જ અદ્ભુત અને અલૌકિક છે. અન્ય દેવતાઓની જેમ, તે તેની માતા (પાર્વતી) ના ગર્ભમાંથી જન્મ્યો ન હતો
6
7
છત્રપતિ શિવાજી મહારાજના વિશે બધા લોકો જાણે છે. તે ભારતના વીર સપૂતોમાંથી એક હતા. ઘણા લોકોએ તેમને હિન્દુ હ્રદય સમ્રાટ કહે છે. તો કેટલાક લોકો તેમને મરાઠા ગૌરવ, જ્યારે કે તેઓ ભારતીય ગણરાજ્યના મહાનાયક હતા.
7
8

World Water Day- વિશ્વ જળ દિવસ પર નિબંધ

શુક્રવાર,માર્ચ 22, 2024
સંયુક્ત રાષ્ટ્ર (યુએન)ના મુજબ વિશ્વ જળ દિવસ (World Water Day) (વિશ્વ જળ દિન) "સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ (SDG) 6 અને 2030 સુધીમાં બધા માટે પાણી"નો મુખ્ય ઉદ્દેશ્ય સ્વચ્છતા પૂરી પાડવા માટે
8
8
9
Surya grahan જ્યારે ચંદ્ર સૂર્ય અને પૃથ્વીની વચ્ચેથી પસાર થાય છે ત્યારે સૂર્યગ્રહણ થાય છે. જ્યારે સૂર્ય, ચંદ્ર અને પૃથ્વી એક સીધી રેખામાં આવે છે, ત્યારે સંપૂર્ણ ગ્રહણ થાય છે.
9
10
Gujarati essay - નારી તું નારાયણી / સ્ત્રી સન્માન
10
11

Women's Day 2024- મહિલા સશક્તિકરણ

શુક્રવાર,માર્ચ 1, 2024
મહિલા સશક્તિકરણ નિબંધ - પંડિત જવાહર લાલ નેહરુએ પ્રખ્યાત વાક્ય કહ્યું હતું કે, “લોકોને જાગૃત કરવા માટે, સ્ત્રીઓએ જાગૃત થવું જરૂરી છે. એકવાર તે પગલું ભરે છે, કુટુંબ આગળ વધે છે, ગામ આગળ વધે છે
11
12

Women's Day 2024- મારી આદર્શ મહિલા

શુક્રવાર,માર્ચ 1, 2024
My ideal woman- મારી આદર્શ મહિલા- મારી માતા. મારી માતા વિશ્વની સૌથી મીઠી અને શ્રેષ્ઠ માતા છે. બાળપણથી લઈને આજ સુધી હું હંમેશા મારી માતા સાથે રહ્યો છું.
12
13

National Science Day - રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ

સોમવાર,ફેબ્રુઆરી 26, 2024
ભારતમાં દરેક વર્ષ 28 ફેબ્રુઆરીને રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસને ખાસ ઉત્સવના રૂપમાં ઉજવાય્ક છે. આ તે દિવસના ઉપલક્ષ્યમાં ઉજવાય છે જ્યારે ભારતીય ભૈતિક વિજ્ઞાની સર સી. વી. રમનએ એક મહત્વપૂર્ણ વૈજ્ઞાનિક શોધ કરી હતી.
13
14

ગુડ ફ્રાઈડે નિબંધ

સોમવાર,ફેબ્રુઆરી 19, 2024
Good Friday- ગુડ ફ્રાઈડેના દિવસે ભગવાન ઈશુને વધસ્તંભ પર ચઢાવવામાં આવ્યા છે. એટલા માટે ગુડ ફ્રાઈડેના દિવસને શોકના દિવસ તરીકે ઉજવવામાં આવે છે
14
15
શૂરવીર મહાનાયક છત્રપતિ શિવાજી મહારાજની વીરગાથા, જાણો 9 વિશેષ વાતો...
15
16

sudha murthy - સુધા મૂર્તિ વિશે નિબંધ

બુધવાર,ફેબ્રુઆરી 14, 2024
સુધા મૂર્તિની 8 જીવન સલાહ ભારતની સૌથી ધનિક મહિલાઓમાંની એક સુધા મૂર્તિના આ વિચારો તમે જાણતા જ હશો-
16
17
ઈંટરનેટની બે બાજુઓ છે: રચનાત્મક બાજુ અને ખંડનાત્મક બાજ! ઉપયોગિતાની દ્ર્ષ્ટિએ એની પ્રથમ બાજુઓ વિચાર કરીએ તો, ઈંટરનેટ એ અકલ્પ માહિતીઓનો અગાધ દરિયો છે. તે મૂળભૂત રીતે માહિતીઓ ભેગી કરવાનું, અન્ય લોકો સાથે સંવાદિતા સાધવાનું, એક કમ્પ્યૂટર પરથી બીજા ...
17
18
સ્વચ્છ ભારત નિબંધ/ નિબંધ સ્વચ્છતા ત્યાં પ્રભુતા ભારતીય સંસ્કૃતિની સ્પષ્ટ વિચારધારા રહી છે કે જ્યાં સ્વચ્છતા છે ત્યાં શુધ્ધતા છે; જ્યાં શુધ્ધતા છે ત્યાં પવિત્રતા છે; જ્યાં પવિત્રતા છે ત્યાં પ્રભુતા છે અને જ્યાં પ્રભુતા છે ત્યાં દિવ્યતા છે. આવી દ્રઢ ...
18
19

Gujarati Essay on Holi - હોળી પર ગુજરાતી નિબંધ

શુક્રવાર,જાન્યુઆરી 26, 2024
હિરણ્યકશિપુએ બાળક પ્રહલાદને, પોતાની બહેન હોલિકાનાં ખોળામાં બેસી,અગ્નિપરિક્ષા આપવાનો આદેશ આપ્યો.હોલિકા,કે જેની પાસે એક એવી ઓઢણી હતી કે જે ધારણ કરે તેને અગ્નિ પણ બાળી શકે નહીં. પ્રહલાદે પિતાની આજ્ઞાનું પાલન કર્યું અને વિષ્ણુને પોતાનો જીવ બચાવવા માટે ...
19