Webdunia - Bharat's app for daily news and videos

Install App

Calcium આ વસ્તુઓ ખાવાથી મળે છે ભરપૂર કેલ્શિયમ

Updated: સોમવાર, 8 જાન્યુઆરી 2018 (14:02 IST)
શરીરને કેલશિયમની જરૂર બહુ જ હોય છે. કેલ્શિયમથી ભરપૂર ભોજન હાડકાઓ અને સાંધાને હેલ્દી બનાવી રાખે છે. ન માત્ર હાડકાઓ અને સાંધા પણ દાંતને પણ મજબૂત બનાવે છે કેલ્શિયમનો સેવન 
ICMR (Indian Council of Medical Research)ની રિપોર્ટ મુજબ ઉમ્રના હિસાબે આટલું કરવું જોઈએ.
કેલ્શિયમનો સેવન - 
1 થી 9 વર્ષના બાળકને 600 ગ્રામ 
10 થી 18 વર્ષ સુધીના યુવાને  800 ગ્રામ
ત્યાં જ એક ગર્ભવતી મહિલાને 1200 ગ્રામ કેલ્શિયમ લેવું જોઈએ. 
આવો અમે જાણે છે કે કઈ વસ્તુઓના સેવનથી શરીરમાં થાય છે કેલ્શિયમની પૂર્તિ 

દૂધ અને દહી 
દૂધ એક એવી વસ્તુ છે જે દરેક માણસને પીવું જોઈએ. 100 ગ્રામ લો ફેટ દૂધ અને દહીથી આશરે 125 મિલિગ્રામ કેલ્શિયમ મળે છે. 
બીટ 
100 ગ્રામ બીટમાં આશરે 190 મિલિગ્રામ કેલ્શિયમ હોય છે તેનો શાક પણ બહુ લાજવાબ લાગે છે. 

તલ 
ખાવામાં ઘણા પ્રકારના તલનો ઉપયોગ હોય છે. એને તમે રોસ્ટ કરી કોઈ પણ ચીજ પર ભરભરાવીને ખાઈ શકો છો. અદધા કપ તલાઅં 500 મિલિગ્રામ કેલ્શિયમ હોય છે. 
 
બદામ 
બદામમાં પ્રચુર માત્રામાં કેલ્શિયમ હોય છે. તેને રાતભર પાણીમાં પલાળી અને આવતી સવારે  છાલટા ઉતારીને ખાવું બહુ લાભકારી છે. તેને તમે ફ્રૂટ્સને સાથે પણ 
 
ખાઈ શકો છો. 
 
પનીર 
દૂધથી બનેલા પનીરમાં પણ બહુ કેલ્શિયમ હોય છે. તમે આને કાચુ અને પકાવીને બન્ને રીતે ખાઈ શકો છો. તેનો શાક, પરાંઠા બધા સ્વાદિષ્ટ લાગે છે. 
 

વધુ જુઓ..

કેન્દ્રીય મંત્રી આઠવલેએ ગરબામાં મુસ્લિમોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવાની VHPની માંગનો વિરોધ કર્યો અને તેનું કારણ સમજાવ્યું.

દારૂ પીધેલા પુરુષોને ખુલ્લામાં પેશાબ કરતા રોકવા બદલ એક વેપારીને માર મારીને હત્યા કરવામાં આવી.

ઓડિશાના જંગલમાં પાંચ વિદેશી ઓરંગુટાન મળી આવ્યા: વન વિભાગે તેમને બચાવ્યા. આ જીવો ભારતમાં કેવી રીતે પહોંચ્યા?

Pithori Amavasya 2026 Date: 9 કે 10 સપ્ટેમ્બર ક્યારે છે પિઠોરી અમાવસ્યા ? નોંઘી લો સ્નાન દાન અને તર્પણનુ શુભ મુહૂર્ત

પીએમ મોદીના 25 વર્ષના પ્રવાસ પર ભાજપનો મોટો પ્રચાર, નીતિન નવીને સંપૂર્ણ કાર્યક્રમ જણાવ્યો

વધુ જુઓ..

Ganesh Chaturthi 2026- ભગવાન ગણેશની પૂજા માટે પૂજા સામગ્રીની યાદી

Pithori Amavasya 2026 Date: 9 કે 10 સપ્ટેમ્બર ક્યારે છે પિઠોરી અમાવસ્યા ? નોંઘી લો સ્નાન દાન અને તર્પણનુ શુભ મુહૂર્ત

Pithori Amavasya 2026 : જાણો પિઠોરી અમાવસ્યાની વ્રતકથા, પૂજા વિધિ અને મહત્વ

Ganeshay Dheemahi - એકદંતાય વક્રતુંડાય ગૌરીતનયાય ધીમહિ

Ganeshotsav 2026:ક્યારે છે ગણેશ ચતુર્થી ? જાણો ગણપતિ સ્થાપનાનું શુભ મુહૂર્ત અને પૂજા વિધિ

આગળનો લેખ
Show comments