0
સેના દિવસ: 15 જાન્યુઆરી 1949, ભારતીય સેના માટે આ તારીખ કેમ મહત્ત્વની છે?
રવિવાર,જાન્યુઆરી 15, 2023
0
1
બાળવાર્તા - સસ્સાભાઈ શાકરિયા-
એક હતું શિયાળ અને એક હતું સસલું. બંને વચ્ચે ભાઈબંધી થઇ. એક દિવસ બંને જણા જંગલમાં ચાલતાં ને વાતો કરતાં જતા હતાં..
1
2
નવલકથાકાર, નાટ્યકાર, ચિત્રકાર અને કવિ રવિન્દ્રનાથ ટાગોર આજે તેમની જ્ન્મજયંતિ છે. આજના જ દિવસે 7 મે 1861 ના રોજ તેમનો જન્મ થયો હતો . શું તમે જાણો છો કે તેમની રચનાઓમાંથી બે દેશોનું રાષ્ટ્રગીત લેવામાં આવ્યું હતું. આટલુ જ નહી એક અન્ય દેશ પણ છે
2
3
બાબા સાહેબ ભીમરાવ આંબેડકરનો જન્મ હિન્દુ જાતિમાં અછૂત અને નિચલી મનાતી મહાર જાતિમાં થયો હતો. તેમણે હિન્દુ ધર્મમાં પ્રસરેલા છૂત-અછૂત, દલિત, મહિલાઓ અને મજૂરો સાથે ભેદભાવ જેવા કુરિવાજો વિરુધ અવાજ બુલંદ કર્યો અને આ લડાઈને ધાર આપી હતી. પણ તેમણે લાખો સાથિયો ...
3
4
5
બુધવાર,જાન્યુઆરી 12, 2022
Republic Day ગણતંત્ર દિવસ કે સ્વાતંત્રય દિવસના અવસરો પર વધારેપણું જગ્યાઓ પર સ્પીચ કે ભાષણની પ્રતિયોગિતાનો આયોજન હોય છે. તે સમયે ઘણા લોકો મંચ પર જઈને સ્પીચ આપે છે. જો તમે પણ આવા કોઈ અવસર પર સ્પીચ આપી રહ્યા છ્પ તો આવો અમે તમારી થોડી મદદ કરી નાખીએ અને ...
5
6
બુધવાર,જાન્યુઆરી 12, 2022
દરેક વર્ષે 12 જાન્યુઆરીએ સ્વામી વિવેકાનંદનો જન્મદિવસ હોય છે. આ દિવસે યુવા દિવસના રૂપમાં પણ યાદ કરવામાં આવે છે. આપણે બધા જાણીએ છીએ કે સ્વામી વિવેકાનંદ એક સંન્યાસી હતા જેમણે લોકોને પ્રેમ અને શાંતિનો પાઠ ભણાવ્યો હતો પણ શુ આપ જાનૉ છો કે તેમને પ્રેમ અને ...
6
7
મંગળવાર,જાન્યુઆરી 11, 2022
“ મારો વિશ્વાસ યુવાશક્તિ પર છે. એમાંથી જ મારા કાર્યકર્તાઓ પેદા થશે, જે તેમના પરાક્રમોથી વિશ્વને બદલી નાખશે. ”
ભારત સ્વતંત્ર થયું તેનાં પ૦ વર્ષ પહેલાં મદ્રાસના યુવાનો સમક્ષ આપેલ ભાષણમાં સ્વામીજીએ આ વિશ્વાસ વ્યકત કર્યો હતો. સ્વામી વિવેકાનંદ પોતે જ ...
7
8
કાશીના મણિકર્ણિકા સ્મશાન ઘાટ વિશે માનવું છે કે અહીં ચિતા પર સૂતા જ સીધો મોક્ષ મળે છે. આ વિશ્વનું એકમાત્ર સ્મશાનગૃહ છે જ્યાં ચિતાની આગ ક્યારેય ઠંડી જોવા નથી મળતી.. જ્યાં લાશનું આવવું અને ચિતાનું સળગવું ક્યારે બંધ થતું નથી. અહીં એક દિવસમાં 300 ...
8
9
મિત્રો આજે અમે તમને જે વાર્તા સંભળાવી રહ્યા છીએ તેમાંથી તમને એક પાઠ ભણવા મળશે કે ક્યારેય કોઈના ચિડવવાથી કે ખિજાવવાથી ગુસ્સે ન થવુ.. કે ગુસ્સામાં ક્યારેય કોઈ ઊંધુ છત્તુ કામ ન કરવુ.. કારણ કે જે લોકો ચિડાય છે તેમને લોકો ગમે તેવી હાલતમાં ચિડવતા જ રહે છે ...
9
10
આસ્થા અને અંધશ્રધ્ધા નામની અમારી વિશેષ પ્રસ્તુતિમાં અમે અત્યાર સુધી તમને અમારાં સમાજમાં ફેલાયેલી કેટલીય એવી માન્યતાઓથી અવગત કરાવ્યાં છે જે કદી આસ્થા તો કદી ઘાતક અંધવિશ્વાસનું રૂપ લઈ લે છે. અમારી આ ખાસ પ્રસ્તુતિની પાછળ અમારો ઉદ્દેશ્ય તમને સૌને સત્યથી ...
10
11
International Day Of Older Persons 2021: જાણો આ 8 બીમારીઓ જેનાથી દરેક વૃદ્ધને કાળજી રાખવી વિશે દર વર્ષે 01 ઑક્ટોબરના દિવસે
11
12
મંગળવાર,સપ્ટેમ્બર 21, 2021
એક ગરીબ ધોબી હતો. તેની પાસે એક ગધેડા હતો. ગધેડા બહુ નબળો હતો કારણ કે તેને ખૂબ ઓછું ખાવા -પીવા મળતો હતો.
12
13
મંગળવાર,સપ્ટેમ્બર 21, 2021
એક નગરમાં એક વણકર રહેતો હતો. એ સ્વભાવથી ખૂબ શાંત, નમ્ર અને વફાદાર હતો. તેને ક્રોધ તો ક્યારે આવતું જ નહી હતું. એક વાર કેટલાક છોકરાને શેતાનિયત સુઝાઈ. એ બધા તે વણકર પાસે આ સોચીને પહોંચ્યા કે જુએ તેને ગુસ્સા કેમ નહી આવે ?
13
14
મંગળવાર,સપ્ટેમ્બર 14, 2021
પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ હિંદીને રાજભાષાનો દરજ્જો આપ્યુ હતુ. આ દિવસને હિંદી દિવસના રૂપમાં ઉજવાય છે. પણ પ્રથમ હિંદી દિવસ 14 સેપ્ટેમ્બર 1953ને ઉજવાયો.
14
15
જો આ વૃદ્ધ માણસ વિશ્વના કોઈ પણ ખૂણામાં જાય છે, તો ચીન મુશ્કેલીમાં મુકાય છે.
દલાઈ લામા આજે તેમનો 86 મો જન્મદિવસ ઉજવી રહ્યા છે, તેમના જીવન વિશે બધું જાણો
15
16
ભારતનો ઇતિહાસ ત્રણ કાળમાં વહેંચાયેલું છે, એટલે કે પ્રારંભિક સમયગાળો, મધ્યયુગીન કાળ અને આધુનિક સમયગાળો. મધ્યયુગીન કાળના ભક્તિ યુગના પ્રખ્યાત સંતો, જેને લોકો સંત કબીર તરીકે ઓળખે છે અને જેમના દોહાઓ આજે પણ સાહિત્યનો અમૂલ્ય વારસો છે. સંત કબીર ખરેખર પૂર્ણ ...
16
17
ગુજરાતી વાર્તા- ઝૂઠની ઉમ્ર કેટલી - એક ગરીબ ધોબી હતો. તેની પાસે એક ગધેડા હતો. ગધેડા બહુ નબળો હતો કારણ કે તેને ખૂબ ઓછું ખાવા -પીવા મળતો હતો.
17
18
આજે વિશ્વ પૃથ્વી દિવસ છે. આ દિવસ પ્રથમવાર એપ્રિલ 1970માં એ હેતુથી ઉજવવામાં આવ્યો હતો કે લોકોને પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલ બનાવી શકાય. તેમા કોઈ શક નથી કે અમેરિકાના પૂર્વ ઉપરાષ્ટ્રપતિ અલ ગોરનુ પુસ્તક 'ઈનકંવીનિએટ ટૂથ' અને 2007માં તેમને સંયુક્ત ...
18
19
જો એક દેડકાને ઠંડા પાણીના વાસણમાં નખાય અને ત્યારબાદ પાણીને ધીમેધીમે ગરમ કરાય તો દેડકાને પાણીના તાપમાન મુજબ તેમના શરીરના તાપમાન એડજસ્ટ કરી લે છે.
19