0
કીડી અને સિંહની મિત્રતા
સોમવાર,ફેબ્રુઆરી 22, 2021
0
1
ગુરુવાર,જાન્યુઆરી 28, 2021
રમન અમીર અને સફળ ઉદ્યોગપતિ હતા. તેની દસ વર્ષની દીકરી હતી, જેનો નામ માયરા હતું એક દિવસ રમનજી તેમની પુત્રીથી બોલ્યા, આજે હું તમને જીવનના સૌથી મહાન શિક્ષા આપવા જઈ રહ્યો છું. પરંતુ કોઈને પણ તૂ તારો પરિચય ન આપવું. પછી તેણે ફેશન ડિઝાઈનરની સાથે મિરા તૈયાર ...
1
2
સોમવાર,જાન્યુઆરી 18, 2021
એક રાજાએ પોતાના મંત્રીઓને 3 સવાલ પૂછ્યા. પહેલો સૌથી સારો મિત્ર કોણ છે ? બીજો સૌથી સારો સમય કયો છે ? અને ત્રીજો સૌથી સારુ કામ કયુ છે. કેટલાક મંત્રીઓએ કહ્યુ કે જે સમય અને કામ જયોતિષી બતાવે છે એ જ સૌથી સારો હોય છે. કેટલાક લોકો બોલ્યા કે રાજાનો સૌથી ...
2
3
મંગળવાર,જાન્યુઆરી 12, 2021
દરેક વર્ષે 12 જાન્યુઆરીએ સ્વામી વિવેકાનંદનો જન્મદિવસ હોય છે. આ દિવસે યુવા દિવસના રૂપમાં પણ યાદ કરવામાં આવે છે. આપણે બધા જાણીએ છીએ કે સ્વામી વિવેકાનંદ એક સંન્યાસી હતા જેમણે લોકોને પ્રેમ અને શાંતિનો પાઠ ભણાવ્યો હતો પણ શુ આપ જાનૉ છો કે તેમને પ્રેમ અને ...
3
4
સોમવાર,જાન્યુઆરી 11, 2021
મારો વિશ્વાસ યુવાશક્તિ પર છે. એમાંથી જ મારા કાર્યકર્તાઓ પેદા થશે, જે તેમના પરાક્રમોથી વિશ્વને બદલી નાખશે.
4
5
શુક્રવાર,ઑક્ટોબર 30, 2020
ગુજરાતના બે સપૂત અને આઝાદીના ઘડવૈયા અને લડવૈયા મહાત્મા ગાંધીજી અને સરદાર વલ્લભભાઇ પટેલ આજે પણ આપણી સ્મૃત્તિપટલ પર અંકિત છે. બંનેએ અભયને જીવનનો મંત્ર બનાવ્યો હતો. એકે માનવતાના પૂજારી તરીકે ઉમદા કાર્ય કરી વિશ્વમાનવી, વિશ્વવંદનીય વિભૂતિ તરીકેની અનેરી ...
5
6
સોમવાર,સપ્ટેમ્બર 28, 2020
એક નગરમાં એક વણકર રહેતો હતો. એ સ્વભાવથી ખૂબ શાંત, નમ્ર અને વફાદાર હતો. તેને ક્રોધ તો ક્યારે આવતું જ નહી હતું. એક વાર કેટલાક છોકરાને શેતાનિયત સુઝાઈ. એ બધા તે વણકર પાસે આ સોચીને પહોંચ્યા કે જુએ તેને ગુસ્સા કેમ નહી આવે ?
6
7
શુક્રવાર,સપ્ટેમ્બર 4, 2020
એક દિવસ, રાજા અકબરે તેની દરબારમાં એક સવાલ પૂછ્યો, જે કોર્ટરૂમના બધાને મૂંઝવણમાં મૂકી ગયો. જ્યારે બધાએ જવાબ શોધવા પ્રયત્ન કર્યો, બીરબલ અંદર ગયો અને પૂછ્યું કે આ મામલો શું છે. તેઓએ તેમને આ પ્રશ્નનો પુનરાવર્તન કર્યું.
7
8
સૂર્યમંડળનો ગ્રહ પૃથ્વી પર જળવાયુ પરિવર્તનના દુષ્પ્રભાવોને કારણે ઘણા પ્રકારના સંકટો ઉભા થઈ રહ્યા છે, અને વિશેષજ્ઞોનુ કહેવુ છે કે અવાર-નવાર વાવાઝોડુ, ચક્રાવાત, વરસાદ, દુકાળ, કાર્બન ડાયોક્સાઈડના ઉત્સર્જનમાં વૃધ્ધિ અને જીવલેણ બીમારીઓ એ સંકેત છે કે ...
8
9
નવલકથાકાર, નાટ્યકાર, ચિત્રકાર અને કવિ રવિન્દ્રનાથ ટાગોર આજે તેમની જ્ન્મજયંતિ છે. આજના જ દિવસે 7 મે 1861 ના રોજ તેમનો જન્મ થયો હતો . શું તમે જાણો છો કે તેમની રચનાઓમાંથી બે દેશોનું રાષ્ટ્રગીત લેવામાં આવ્યું હતું. આટલુ જ નહી એક અન્ય દેશ પણ છે
9
10
પૃથ્વીના ગુણગાન અને તેની પૂજા વેદોમાં કરવામાં આવે એછે. ઋગ્વેદ ઉપરાંત અર્થર્વવેદના બારમા મંડળના ભૂમિક સૂક્તમાં પૃથ્વીની ઉત્પત્તિ વિશે બતાવ્યુ છે. બ્રહ્મા અને વિશ્વકર્મા વગેરે દેવતાઓને કારણે પૃથ્વી પ્રગટ થઈ. આ સૂક્તમાં પૃથ્વીને માતા નએ મનુષ્યને તેની ...
10
11
આજે ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડો સર્વપલ્લી રાધાકૃષ્ણનની પુણ્યતિથિ છે. રાધાકૃષ્ણન ભારતીય સંસ્કૃતિના પ્રણેતા, પ્રખ્યાત શિક્ષણશાસ્ત્રી અને મહાન દાર્શનિક હતા. તેઓ 1952 માં ભારતના ઉપરાષ્ટ્રપતિ બન્યા અને 1962 માં ભારતના રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા; તેમણે ...
11
12
બાબા સાહેબ ભીમરાવ આંબેડકરનો જન્મ હિન્દુ જાતિમાં અછૂત અને નિચલી મનાતી મહાર જાતિમાં થયો હતો. તેમણે હિન્દુ ધર્મમાં પ્રસરેલા છૂત-અછૂત, દલિત, મહિલાઓ અને મજૂરો સાથે ભેદભાવ જેવા કુરિવાજો વિરુધ અવાજ બુલંદ કર્યો અને આ લડાઈને ધાર આપી હતી. પણ તેમણે લાખો સાથિયો ...
12
13
મંગળવાર,ફેબ્રુઆરી 18, 2020
છત્રપતિ શિવાજી મહારાજ જેટલા તલવાલના ચલાવવામાં નિપુણ હતા તેટલા જ તેઓ બેદાગ ચરિત્ર માટે પણ જાણીતા હતા. પોતાની તલવાર અને ચરિત્ર પર તેમણે ક્યારેય દાગ ન પડવા દીધો.
13
14
રવિવાર,જાન્યુઆરી 12, 2020
Republic Day ગણતંત્ર દિવસ કે સ્વાતંત્રય દિવસના અવસરો પર વધારેપણું જગ્યાઓ પર સ્પીચ કે ભાષણની પ્રતિયોગિતાનો આયોજન હોય છે. તે સમયે ઘણા લોકો મંચ પર જઈને સ્પીચ આપે છે. જો તમે પણ આવા કોઈ અવસર પર સ્પીચ આપી રહ્યા છ્પ તો આવો અમે તમારી થોડી મદદ કરી નાખીએ અને ...
14
15
રવિવાર,જાન્યુઆરી 12, 2020
ભારત સ્વતંત્ર થયું તેનાં પ૦ વર્ષ પહેલાં મદ્રાસના યુવાનો સમક્ષ આપેલ ભાષણમાં સ્વામીજીએ આ વિશ્વાસ વ્યકત કર્યો હતો. સ્વામી વિવેકાનંદ પોતે જ યુવાન હતા. તેમનું સમગ્ર જીવન અને સંદેશ યૌવનનો આદર્શ હતો. તેમણે ભારતીય સંસ્કૃતિમાં યુવાવસ્થાના આદર્શને આપણી સમક્ષ ...
15
16
આજે 31 ઓક્ટોબરના રોજ સ્વંતંત્ર ભારતના ઉપ પ્રધાનમંત્રી અને ગૃહ મંત્રી સરદાર વલ્લભભાઈ પટેલની 144મી જયંતે ઉજવાય રહી છે. ઈતિહાસના પાન પર આને પણ દેશની આઝાદી સમયે યોગદાનનુ વર્ણન વાંચવા મળે છે જેમા લખેલુ છેકે ભારત દેશ નાના-નાના 562 દેશી રાજ્યોમાં ...
16
17
શનિવાર,સપ્ટેમ્બર 28, 2019
ગાંધીજીની વિનોદવૃત્તિ પણ સચોટ વ્યકતિ હતી. ગાંધીજી હંમેશાં ગંભીર જ રહેતા હશે એવું સામાન્ય રીતે કોઈને પણ લાગે, પણ તેઓ ઘણી વાર વિનોદવૃત્તિ દર્શાવતા હતા અને ક્યારેક ધારદાર કટાક્ષ પણ કરી લેતા હતા. આજે ગાંધીજીની પુણ્યતિથિ નિમિત્તે તેમની કેટલીક વાતો જાણીએ.
17
18
બુધવાર,સપ્ટેમ્બર 25, 2019
એક વાર એક જંગલમાં શેરના બાળકો ભૂખથી તડપી રહ્યા હતા. ત્યાંથી એક ગાય પસાર થઈ ગાયએ શેરના બાળકને જોઈને વિચાર્યું કે હું તો ગાય માતા છું અને તેને શેરના બાળકોને દૂધ પીવડાવ્યું. શેર અને શેરની શિકારની શોધમાં ગયા હતા. ત્યાંથી પરત આવતા તેને ગાયને ત્યાં જોઈને ...
18
19
અમૃતા પ્રીતમ પ્રસિદ્ધ કવયિત્રી ઉપન્યાસકાર અને નિબંધકાર હતી. જે 20મી સદીની પંજાબી ભાષાની સર્વશ્રેષ્ઠ કવયિત્રી હતી. આજે તેમની 100મી જયંતી છે. આજના જ દિવસે તેમનો જન્મ 31 ઓગસ્ટ 1919ના રોજ ગુજરાવાલા પંજાબ માં થયો હતો. તેમની 100મી જ્યંતી પર ગુગલે એક ખૂબ ...
19