0
Dayanand Saraswati Jayanti 2026: દયાનંદ સરસ્વતી જયંતી ? જાણો ધાર્મિક મહત્વ
ગુરુવાર,ફેબ્રુઆરી 12, 2026
0
1
ગુજરાતની ધાર્મિક અને સામાજિક ધરોહરમાં સ્વામિનારાયણ ભગવાન એક એવું નામ છે, જે આજે પણ કરોડો લોકોના જીવનને માર્ગદર્શન આપે છે. ભક્તિ, શિસ્ત અને સેવા — આ ત્રણ સ્તંભો પર આધારિત તેમની વિચારધારા સમયની સીમાઓ પાર કરીને આજે પણ એટલી જ પ્રાસંગિક છે.
1
2
મંગળવાર,ફેબ્રુઆરી 3, 2026
ભૂખ્યા અને તરસ્યા ચિંકુ ખૂબ મુશ્કેલીમાં હતા. તે જંગલમાં પણ જઈ શકતા નહોતા. એક દિવસ, જ્યારે એક દુકાનદાર રાત માટે પોતાની દુકાન બંધ કરી રહ્યો હતો, ત્યારે ચિંકુ શાંતિથી ખાલી ફળોની ટોપલીમાં સંતાઈ ગયો.
દુકાન બંધ થતાં, તે ટોપલીમાંથી બહાર નીકળીને ફળ ખાવા ...
2
3
બુધવાર,જાન્યુઆરી 21, 2026
Kids Story Monkey and Sage Kids Story Monkey and Sage - કૃષ્ણવાટિકામાં એક વિશાળ વડનું ઝાડ હતું. ઋષિઓ અને સંતો તેની નીચે બેસીને ઉપદેશ આપતા હતા. એ જ ઝાડ પર વાંદરાઓનો એક સમૂહ પણ રહેતો હતો. તેમાંથી એક, જેકી નામનો, તેના સાથી વાંદરાઓને નાપસંદ કરતો હતો
3
4
ગુરુવાર,જાન્યુઆરી 15, 2026
ભારતમાં દર વર્ષે 15 જાન્યુઆરીએ સેના દિવસ ઊજવવામાં આવે છે. આ વર્ષે ભારત 75મો સેના દિવસ ઊજવી રહ્યું છે.
ભારતમાં આ દિવસ ઊજવવાનું એક ખાસ કારણ છે. આ દિવસ ભારતના ઇતિહાસની સૌથી મહત્ત્વપૂર્ણ ઘટનાઓમાંની એકની યાદ અપાવે છે.
4
5
સોમવાર,જાન્યુઆરી 12, 2026
ભારત સ્વતંત્ર થયું તેનાં પ૦ વર્ષ પહેલાં મદ્રાસના યુવાનો સમક્ષ આપેલ ભાષણમાં સ્વામીજીએ આ વિશ્વાસ વ્યકત કર્યો હતો. સ્વામી વિવેકાનંદ પોતે જ યુવાન હતા. તેમનું સમગ્ર જીવન અને સંદેશ યૌવનનો આદર્શ હતો. તેમણે ભારતીય સંસ્કૃતિમાં યુવાવસ્થાના આદર્શને આપણી સમક્ષ ...
5
6
શુક્રવાર,ડિસેમ્બર 26, 2025
“જો, સંગીતા, હું બજારમાંથી આ સ્લેક્સ લાવી છું. તું ગઈકાલે કહેતી હતી કે તારી પીળી સ્લેક્સ બગડી ગઈ છે, સાચુ કહ્યુ ને? એટલે જ મેં આ ખરીદી છે.”
6
7
ગાંધીજીની વિનોદવૃત્તિ પણ સચોટ વ્યકતિ હતી. ગાંધીજી હંમેશાં ગંભીર જ રહેતા હશે એવું સામાન્ય રીતે કોઈને પણ લાગે, પણ તેઓ ઘણી વાર વિનોદવૃત્તિ દર્શાવતા હતા અને ક્યારેક ધારદાર કટાક્ષ પણ કરી લેતા હતા. આજે ગાંધીજીની પુણ્યતિથિ નિમિત્તે તેમની કેટલીક વાતો જાણીએ.
7
8
બુધવાર,સપ્ટેમ્બર 10, 2025
કબીરજી એ પોતાના શાંત સ્વભાવ થી એક ઘમંડી યુવાન નું જીવન બદલી નાખ્યું
સંત કબીરજી સૂતર કાંતતા અને તેમાંથી કપડાં બનાવતા જેથી તેમનું ગુજરાન ચાલે. તેઓ ખૂબ જ નમ્ર અને શાંત વ્યક્તિત્વ ધરાવતા હતા. તેમના વિશે એવું પ્રચલિત હતું કે તેઓ ક્યારેય ગુસ્સે થતા નથી.
8
9
એક સમયે એક નાના ગામમાં એક હાથી રહેતો હતો. હાથી ખૂબ મોટો હતો અને ગાઢ જંગલમાં રહેતો હતો. તે કોઈથી ડરતો ન હતો અને લોકોને પોતાની શક્તિનો અહેસાસ કરાવવાનું પસંદ કરતો હતો.
એક દિવસ, ગામમાં એક કૂતરો પણ હતો. તે કૂતરો નાનો અને ખૂબ જ બુદ્ધિશાળી હતો. તે ...
9
10
ચાણક્ય નીતિ: ચાણક્યએ તેમના નીતિશાસ્ત્રમાં સ્ત્રી અને પુરૂષ બંનેની ઈચ્છાઓ વિશે વિગતવાર વર્ણન કર્યું છે. ચાણક્ય કહે છે કે લગ્ન પછી પણ માણસ કેટલીક વસ્તુઓને પોતાની બનાવવાની કોશિશ કરતો રહે છે. લગ્ન પછી તેને ગમે તેટલી સુંદર પત્ની મળે, તે હંમેશા આ 3 વસ્તુઓ ...
10
11
ગુરુવાર,ફેબ્રુઆરી 6, 2025
મિત્રો ગુજરાતી કહેવતો વિષે તો આપ સૌ જાણતા જ હશો. ધોરણ 10 અને ધોરણ 12 માં આ અનિવાર્ય રૂપે પૂછાતો પ્રશ્ન હતો. જેને તેના અર્થ અને વાક્યમાં પ્રયોગ કરીને બતાવો પુછાતું.
11
12
રવિવાર,જાન્યુઆરી 12, 2025
1. એકવાર અમેરિકાની મુલાકાત દરમિયાન સ્વામી વિવેકાનંદ એક પુલ પરથી પસાર થઈ રહ્યા હતા. રસ્તામાં, તેણે કેટલાક છોકરાઓને લક્ષ્ય રાખતા જોયા પરંતુ તેમાંથી કોઈ પણ લક્ષ્યને યોગ્ય રીતે ફટકારવામાં સક્ષમ ન હતું
12
13
ગુરુવાર,ડિસેમ્બર 19, 2024
Kumbhakarna sleep story in gujarati તેના વિશાળ શરીર અને તેની ભૂખ કરતાં તેની ગાઢ ઊંઘ માટે વધુ જાણીતો હતો. એવું માનવામાં આવે છે કે રાક્ષસ વંશ હોવા છતાં, કુંભકરણ બુદ્ધિશાળી અને બહાદુર હતો. દેવરાજ ઈન્દ્રને પણ તેની શક્તિની ઈર્ષ્યા થતી હતી.
13
14
પાંડુરંગ શાસ્ત્રી આઠવલે જાણીતા ભારતીય દાર્શનિક અને સમાજ સુધારક હતા. તેમનો જન્મ 19 ઓક્ટોબર 1920 ના રોજ મુંબઈમાં અને નિધન 25 ઓક્ટોબર 2003ના રોજ મુંબઈમાં જ થયુ હતુ. તેમને સમાજમાં દાદા (મોટા ભાઈ)ના નામથી ઓળખાય છે. આવો જાણીએ તેમનો પરિચય.
14
15
History of Diwali - Why Diwali is celebrated - દિવાળીનો ઈતિહાસ -શા માટે ઉજવાય છે દિવાળી દિવાળીની સાથે જોડાયેલ થોડાક રોચક તથ્ય છે જે ઇતિહાસના પાના પર પોતાનું સ્થાન મેળવી ચુક્યા છે. આ તહેવારનું પોતાનું ઐતિહાસિક મહત્વ પણ છે જેના કારણે આ તહેવાર કોઇ એક ...
15
16
મંગળવાર,સપ્ટેમ્બર 10, 2024
આત્મહત્યાની પ્રવૃત્તિ, માનસિક સ્વાસ્થ્ય સાથે જોડાયેલ એક ગંભીર વિષય છે
16
17
ભારતના વીર સપૂતોમાંથી એક શ્રીમંત છત્રપતિ શિવાજી મહારજ વિશે બધા લોકો જાણે છે. ઘણા લોકો તેમને હિન્દુ હ્રદય સમ્રાટ કહે છે તો કેટલાક લોકોએ તેમને મરાઠા ગૌરવ કહે છે
17
18
World Poetry Day 2024 - કવિતા લોકો અને વિશ્વને જોવાની રીત બદલી શકે છે, અન્ય લોકોને પ્રેરણા આપી શકે છે અને લોકો વચ્ચેના બંધનને સુધારી શકે છે અને એકબીજા સાથે સુમેળ બનાવી શકે છે.
18
19
રવિવાર,ફેબ્રુઆરી 18, 2024
Akbar birbal story -બપોરનો સમય હતો, રાજા અકબર તેના દરબારમાં બેઠો હતો અને કંઈક વિચારી રહ્યો હતો. અચાનક તેને બીરબલની વાત યાદ આવી. તેને યાદ આવ્યું કે એકવાર બીરબલે તેને એક કહેવત કહી હતી, જે
19