તાપમાનમાં થયેલા ઘટાડાના કારણે સમગ્ર દેશમાં ઠંડીનુ સામ્રાજ્ય ફેલાયુ છે. ઠંડીથી માત્ર માણસ જ નહીં પરંતુ પ્રાણીઓને પણ માઠી અસર પહોંચે છે. જંગલમાં રહેતા વન્યજીવો ટાઢથી બચવા માટે પોતાની મેળે ઉપાયો કરતા હોય છે. આ અંગે જાણીતા..
જેવી રીતે સુકી લાકડી જલ્દી સળગી જાય છે તેવી જ રીતે ચિંતાની બેબાકળો માણસ વાત-વાતમાં ગુસ્સે થઈ જાય છે. લાલબિહારીને પત્નીની આ મજાક બહુ ખરાબ લાગી, તે ગુસ્સે થઈન બોલ્યો - પિયરમાં તો ભલે ઘી ની નદી વહેતી હોય.
ભારતના સ્વતંત્રતા આંદોલન માટે વગર કોઇ હથિયારે બ્રિટીશ સરકારને બહાર કાઢવા બાબતે ગાંધીજીનું નામ ભારતના ઇતિહાસમાં બનેલું રહેશે. ગુજરાતની ધરતી પર જન્મ લીધેલાં આ મહાપુરૂષે 'અહિંસા' પર સૌથી વધુ ધ્યાન આપતાં...
શ્રી ભોળાભાઈ પટેલના હાથે આ પ્રદર્શન ગૃહનું ઉદ્ઘાટન કરી તે વિદ્યાર્થીઓ અને નાગરિકો માટે ખુલ્લુ મુકવામાં આવ્યુ હતુ. ગુજરાતી ભાષાનો ઉપયોગ વધારવા ગાંધીજીએ તૈયાર કરાવેલા સાર્હ્ત જોડણી કોશ ના આધરે 'સ્પેલ ચેકર' સોફટવેર તૈયાર કર્યુ છે જેની માહિતી...
ચાર રસ્તા પર સિગ્નલ.... સિગ્નલ પર એક છોકરી....
ચહેરા પર કોઇ આકર્ષણ નથી, ફક્ત ગરીબીની છાપ ઉપસી છે. બંને બગલમાં ઘોડી રાખી ભીખ માંગે છે. લોકો તેના પર દયા રાખે છે.... બિચારી ભિખારણ...! લોકો રૂપીયો બે રૂપીયા આપે છે.
તે દિવસે સીટી બસમાં વધારે ગીર્દી ન હતી. રસ્તાઓ પણ લગભગ સુમસામ હતા. ધાર્મિક વિવાદને લઈને જે હિંસક ઘટનાઓ બની હતી, તે જ કદાચ ફેલાયેલી તંગદીલી માટે જવાબદાર હતી
તમિલનાડુમાં એક માતાએ પોતાના બે અંધ બાળકોના અંધકારમય જીવનમાં પ્રકાશ લાવવા માટે પોતાનું આયખુ ટુકાવ્યું તાજેતરમાં જ વિવિધ માધ્યમોમાં આ સમાચારો છવાયેલા રહ્યાં.
હોળીની ટોળકી ફરી રહી હતી. ધેર ધેર જઈને રંગ લગાવવાનો એક જનૂન લોકો પર સવાર હતો. શર્માજીને ધેર જઈને કોણ જાણે તિવારીજીને શુ થયુ એમણે શર્માજીને ખૂબજ રંગ લગાવ્યો, અને પછી અંદર રંગ રમી રહેલી મહિલાઓની વચ્ચે ચાલ્યા ગયા.
આજના હરીફાઈના યુગમાં પ્રત્યેક માતાપિતાને લાગે છે, તેમની સંતાન સૌથી આગળ રહે. આ લાલસા પાછળ તેઓ એ નથી જોતા કે, તેમના પુત્ર કે પુત્રીમાં એ ઈચ્છાને પુરી કરવાની આવડત છે કે નહિ ? બાળકો બિચારા બોલી પણ નથી શકતા નથી કે તેમના મનમાં શુ છે અને તે પોતે શુ