0
New Year Vastu Tips: નવ વર્ષમાં અપનાવો આ 5 વાસ્તુ ટિપ્સ, ક્યારેય નહી થાય પૈસાની કમી
બુધવાર,ડિસેમ્બર 23, 2020
0
1
શુક્રવાર,ડિસેમ્બર 18, 2020
મિત્રો નવુ વર્ષ આવી રહ્યુ છે. સૌના મનમાં એક અલગ જ ઉમંગ અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આજે અમે આપને બતાવી રહ્યા છીએ નવ વર્ષ 2021 માં ઘરે કંઈ વસ્તુઓ લાવવાથી તમારી આર્થિક સ્થિતિ બદલાઈ જશે તેના વિશે માહિતી.
1
2
શુક્રવાર,ડિસેમ્બર 4, 2020
વાસ્તુના આ ઉપાય વ્યાપારમાં લગાવશે ચાર ચાંદ
ઘર અને ઑફિસ કે વ્યાપારમાં આવી રહી પરેશાનીઓને તેનાથી દૂર કરી શકાય છે.
જો તમારા વ્યાપારમાં ઘાટો થઈ રહ્યું છે. લાખ કોશિશ પછી તમને એ નહી મળી રહ્યું જેના તમે હક્કદાર છો તો એક વાર અજમાવીને જુઓ વાસ્તુના આ ...
2
3
આપણા દેશમાં કુદરતે આપણને ઘણું બધુ આપ્યું છે. આપણી સંસ્કૃતિ આપણને પ્રકૃતિ સાથે જોડાઈને જીવન જીવવાનું શીખવે છે. આપણી પ્રકૃતિમાં એવા ગુણકારી પ્રાકૃતિક સંસાધનો છે જેના પ્રયોગથી આપણે વાસ્તુને ઠીક કરી શકીએ છીએ. અમે વાત કરી રહ્યા છીએ આખુ મીઠુ, સેંધાલૂણ અને ...
3
4
ઘરના દ્વાર બનાવવા માટે વાસ્તુ શાસ્ત્રમાં 32 પદનુ વર્ણન કરવામાં આવ્યુ છે. વારાહમિહિરના સમરાંગણ સૂત્રધાર ગ્રંથના મુજબ 32 પદોમાંથી અમે તમને બતાવીશુ ઉત્તર દિશાના આઠ પદ અને તેનાથી જીવનમાં પડનારી અસર વિશે. દરેક દિશામાં આઠ-આઠ પદના હિસાબથી કુલ 32 પદ હોય છે. ...
4
5
ઘરમાં નકારાત્મક અને સકારાત્મક બંને પ્રકારની ઉર્જા પ્રવેશ કરે છે. ઘરમાં જો ઉદાસી પસરી રહી છે મતલબ ઘરમાં રહેતા સૌનો વ્યવ્હાર ઠંડો છે કે કોઈને કંઈ સુઝતુ નથી કે ઘરના સભ્યો નકારાત્મક વાતો કરે છે તો સમજો આપના ઘરમાં નકારાત્મક ઉર્જાનો વાસ છે. નકારાત્મક ...
5
6
મોર પંખથી પણ આવે છે ઘરમાં ખુશહાલી, કેવી રીતે ઉપયોગ કરીએ
6
7
Vastu tips- ઘરની ખુશહાલી માટે વાસ્તુ ટિપ્સ
7
8
શનિવાર,સપ્ટેમ્બર 19, 2020
રસોડુ સમૃધિનુ પ્રતીક હોય છે. વાસ્તુ મુજબ રસોડુ અને તેમા પડેલી વસ્તુઓની યોગ્ય માત્રા અને પ્રમાણમાં પડેલુ હોવુ ખૂબ જરૂરી છે. ઘરમાં બરકત બનાવી રાખવા માટે કેટલીક એવી વસ્તુઓ છે જેને તમારે રસોડામાંથી ક્યારેય પણ ખતમ ન થવા દેવી જોઈએ. આવો એ વસ્તુઓ વિશે..
8
9
બુધવાર,સપ્ટેમ્બર 16, 2020
જો તમે પણ ઈચ્છો છો કે તમારું પોતાનું ઘર હોય જયાં ભાદુ ન આપવું પડે તો જ્યાં મરજીથી રહી શકાય તો અજમાવો માત્ર આ 5 ઉપાય... આ ઉપાયોથી તરત જ તમારા ઘર ખરીદવાની શકયતા બનશે. કારણ કે રોટી, કપડા અને મકાન આ 3 અમારી જરૂરતો છે. રોટલી અને કપડા તો અમે સરળતાથી કરી ...
9
10
મંગળવાર,સપ્ટેમ્બર 8, 2020
વાસ્તુ શાસ્ત્ર મુજબ ઘરમાં અનેકવાર એવી વસ્તુઓ હોય છે જેને આપણે નજર અંદાજ કરી દઈએ છીએ પણ આ આ ધ્યાન બહારની વસ્તુઓ નુકશાન અને પરેશાનીનું કારણ બને છે. આજે અમને તમને 10 એવી વસ્તુઓ વિશે બતાવીશુ જેના ઘરમાં રહેવાથી ધન અને સુખમાં કમી આવે છે.
10
11
1. ક્યારે પણ ઉત્તર દિશાની તરફ મોઢું કરીને રસોઈ નહી કરવી જોઈએ તેનાથી તમને વ્યાપારમાં નુકશાનની સાથે સાથે ધનની પણ હાનિ થઈ શકે છે.
11
12
ઘરમાં કેટલીક એવી વસ્તુઓ પણ હોય છે જે વાસ્તુ મુજબ યોગ્ય રહેતી નથી, જેના કારણે ઘણી સમસ્યાઓ થાય છે. અહીં અમે તમને જણાવી રહ્યા છીએ કે ઘરમાં આવી જ કેટલીક વસ્તુઓ વિશે જે ઘરમાં અપશુકનતા લાવે છે. વાસ્તુ મુજબ આ બાબતો સમયસર સુધારવી જોઈએ. તેનાથી ઘરમાં ...
12
13
જાણો! કપૂર કેવી રીતે વાસ્તુની ખામીને દૂર કરે છે
કપૂર ઘણો ઉપયોગી છે, તે અનેક રોગો અને બીમારીઓને દૂર કરે છે, તેની સાથે તે વાસ્તુ ખામીઓને પણ દૂર કરે છે, ચાલો તમને જણાવીએ કે કપૂરમાંથી વાસ્તુ ખામી કેવી રીતે દૂર થઈ શકે છે ....
13
14
રામ મંદિર નિર્માણ માટે અયોધ્યામાં 5 ઓગસ્ટ બુધવારે ભૂમિ પૂજન થવા જઈ રહ્યુ છે. ભૂમિ પૂજનમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર પણ ભાગ લેશે. પણ શુ તમે જાણો છો કે ભૂમિ પૂજન કેમ કરવામાં આવે છે. હિંદ ધર્મ મુજબ તેનુ શુ મહત્વ છે. ધાર્મિક માન્યતા છે કે કોઈ પણ ઈમારતના ...
14
15
ખુશહાળ પરિણીત જીવનમાં પ્રેમની સાથે-સાથે કપલ્સમાં એક મજબૂત સંબંધ હોવું જરૂરી છે. ઘરમાં કેટલીક વસ્તુની લોકેશન અને કેટલીક વસ્તુનો હોવું તમારા પરિણીત જીવનમાં નકારાત્મક પ્રભાવ નાખી શકે છે. વાસ્તુ મુજબ જો તમે આ દોષોને દૂર કરશો તો કપ્લ્સમાં અતૂટ પ્રેમનો ...
15
16
વાસ્તુશાસ્ત્રના નિયમો તમારા જીવનમાં અજમાવીને તમે પૈસા અને સંપત્તિ વધારી શકો છો. આ ટિપ્સની મદદથી કુબેર અને લક્ષ્મી પ્રસન્ન થાય છે અને સમૃદ્ધિ વધે છે. આ ટિપ્સ ખૂબજ સરળ અને પ્રભાવી છે. જેના ઉપયોગથી તમે તમારા જીવનની પરેશાનીઓને સમાપ્ત કરી શકો છો. આવો ...
16
17
શ્રાવણ માસ ભગવાન શિવનો પ્રિય મહિનો માનવામાં આવે છે. આ મહિનામાં ભગવાન શિવની ભક્તિથી આખું ભક્તિમય થઈ જાય છે. આ પવિત્ર મહિનામાં, સકારાત્મક શક્તિ ચારેબાજુ છવાય જાય છે. શ્રાવણ મહિનાને લગતા કેટલાક ઉપાયો પણ વાસ્તુમાં જણાવેલ છે. ચાલો તેમના વિશે જાણીએ
17
18
વાસ્તુમાં એવુ માનવામાં આવે છે કે માટીના વાસણ સુખ, સૌભાગ્ય અને સારુ સ્વાસ્થ્ય લાવે છે. આવો જાણીએ માટીના વાસણોના કેટલાક એવા ફાયદા જેને વાસ્તુમાં બતાવ્યા છે
18
19
આપણા ઘરમાં ઝાડ-છોડ ઘરને આકર્ષક બનાવવા ઉપરાંત સકારાત્મક ઉર્જાનો સંચાર પણ કરે છે. અનેક એવા છોડ પણ છે તમારી ઉન્નતિમાં વૃદ્ધિ કરે છે. છોડને હંમેશા વાસ્તુમુજબ જ લગાવશો તો તમારુ ઘર ખુશીયોથી ભરાઈ જશે અને પરિવાર નિત્ય પ્રગતિ કરશે.
19