0
Vastu ના આ ઉપાય તમને વેપારમાં લાભ અપાવશે
શનિવાર,એપ્રિલ 29, 2017
0
1
વધારેપણું લોકોને ઘરમાં પશુ-પંખી પાલવામો શોખ હોય છે. વાસ્તુની માનીએ તો પંખીઓને ઘરમાં પાંજરામાં બંદ નહી કરવું જોઈએ. કહેવાય છે કે તેનાથી પરિવારના સભ્યોના આરોગ્ય પર તો ખરાબ અસર તો પડે જ છે સાથે જ ઘરમાં નકારાત્મક ઉર્જાનો વાસ થઈ જાય છે. આજે અમે તમને જણાવી ...
1
2
- ઘરના મંદિરમાં ભગવાનની મૂર્તિઓ રાખવુંં ઉચિત નહી રહે છે. જે જાતકોના સપ્તમ ભાવમાં ગુરૂ ગ્રહ સ્થિત હોય છે. તેના માટે તો આ વધારે હાનિકારક સિદ્ધ હોય છે. મૂર્તિઓના સ્થાન પર કાગળના છપેલા ચિત્ર મંદિરમાં રાખવું ઉત્તમ રહે છે.
2
3
- ઘરમાં તૂટેલા વાસણ નકારાત્મક ઉર્જાને વધારે છે અને ધન વૃદ્ધિમાં મુશ્કેલી નાખે છે. આવા વાસણને તરત ઘરથી બહાર કરી નાખવું.
3
4
ભગવાન કૃષ્ણને પ્રિય છે વાંસળી. કહેવાય છે કે ભગવાન કૃષ્ણ તેને હમેશા તેમની સાથે રાખતા હતા. વાંસળીથી ઘરનો વાસ્તુદોષ પણ દૂર હોય છે. તેનાથી ઘરમાં ધનનો આગમન વધે છે અને ઘરમાં સકારાત્મકતા આવે છે. વાસ્તુ મુજબ માનીએ તો તેને જો ઘરમાં યોગ્ય જગ્યા પર રખાય યો ...
4
5
વાસ્તુ મુજબ ઘણા ઉપાય કરવાથી ઘરમાં ખુશીઓ લાવે છે . આ ઉપાયોને કરીને લોકો ઘરમાં આવી રહી પરેશાનીઓ પણ દૂર કરે છે. આમ તો વાસ્તુશાસ્ત્રમાં અરીસો પણ એક જુદુ મહત્વ છે. વાસ્તુશાસ્ત્રમાં અરીસાને લઈને કેટલાક એવા ટિપ્સ જણાવ્યા છે. જેના પ્રયોગથી વાસ્તુદોષ દૂર કરી ...
5
6
ધન કમાવવા માટે લોકો ખૂબ મેહનત કરે છે . ઘણી વાર મેહનત કર્યા છતાંય તેનું ફળ મળતું નહી. ઘણી વાર બહુ ઉપાય કર્યા પછી પણ ધનનો લાભ નહી મળતું. આજે અમે તમને જણાવી રહ્યા છે કેટલીક એવી વાતો જે તમને ધનનો નુકશાન કરાવે છે.
6
7
ઘરમાં અમે બારીઓ આથી લગાવીએ છે કે હવા, અજવાળો વગેરે આવી શકે. કહેવાય છે કે ઘરની બારીઓની સ્થિતિ આ રીતે હોવી જોઈએ જેનાથી વધારે થી વધારે ઑક્સીજન આવી શકે. વાસ્તુશાસ્ત્રમાં ઘરની વારીઓનો પણ જુદો મહત્વ હોય છે. વાસ્તુના હિસાબે જો ઘરમાં બારી લગાવીએ છે તો તેનો ...
7
8
બાળકોના રૂમાને સજાવવું છે તો વાસ્તુ વિધાન જરૂર જાણી લો. વાસ્તુ મુજબ આવી રીતે શણગારવું બાળકોનો રૂમ
8
9
ઘર-પરિવારમાં કલહ ક્લેશ માણસને શારીરિક, માનસિક અને આર્થિક ત્રણે પક્ષોથી પીડિત કરી તેમને પ્રગતિ માર્ગને જ અવરૂદ્દ્બ કરી નાખે છે. પતિ-પત્નીના સંબંધોમાં તનાવ થતા પાંચ ગોમતી ચક્રને લાલ સિંદૂરની ડિબ્બીમાં ઘરની અંદર શ્રૃંગાર વાળા સ્થાન કે પૂજામાં મૂકવાથી ...
9
10
જૂની માન્યતાઓ મુજબ અહી જાણો કેટલાક એવા કામ જે નિયમિત રૂપે કરતા રહેવાથી આપણા ઘરમાંથી દરિદ્રતા દૂર થઈ શકે છે અને ભાગ્યનો સાથ મળી શકે છે.
1. જો તમે ઈચ્છો છો કે મહાલક્ષ્મીની કૃપા તમારા ઘર પર કાયમ બની રહે તો રોજ સાંજે મુખ્ય દ્વાર પર દીવો પ્રગટાવો. આ ...
10
11
આવો જાણીએ કેટલાક એવા #વાસ્તુ ટિપ્સ જેનાથી #બાળકોનું #ધ્યાન #અભ્યાસ માં પણ લાગશે અને તેઓ સારા નંબરથી #પાસ પણ થઈ જશે.
- સવાર સવારે ઉઠીને #સૂર્ય #દેવ ને #તાંબાના #લોટાથી #જળ ચઢાવતા #ગાયત્રી #મંત્ર નો ઉચ્ચાર કરો. ધ્યાન રહે કે તમે રાત્રે મોડા સુધી ન ...
11
12
શનિવાર,ફેબ્રુઆરી 25, 2017
જો તમારા વેપાર કે ઓફિસમાં તમને મનપસંદ લાભ નથી મળી રહ્યો કે પછી પૈસા અટવાયા છે તો આજે અમે તમને બતાવવા જઈ રહ્યા છે મની પ્લાંટ સાથે જોડાયેલ એક એવો ઉપાય જેને કરવાથી તમારા વેપારમાં સફળતા સાથે જ દિવસે બમણી અને રાત્રે ચારગણી ઉન્નતિ મળવા લગશે. આ ઉપાય ફક્ત ...
12
13
શુક્રવાર,ફેબ્રુઆરી 24, 2017
પૈસા મેળવવા માટે લોકો ખૂબ મહેનત કરતા રહે છે. પણ અનેકવાર ખૂબ મહેનત કર્યા પછી પણ તમને સફળતા નથી મળતી. એવુ કહેવાય છે કે સફળતા મેળવવા માટે ભાગ્યનો સાથ હોવો ખૂબ જરૂરી છે. ઉલ્લેખનીય છે કે કેટલાક ઉપાય જેને અપનાવવાથી ભાગ્ય તમારો સાથ આપશે અને તમને ઈચ્છિત ...
13
14
શનિવાર,ફેબ્રુઆરી 18, 2017
વાસ્તુના સિદ્ધાંતો મુજબ અભ્યાસની જગ્યા પૂર્વ કે શયન લક્ષના પશ્ચિમની તરફ હોવી જોઈએ. જ્યારે અભ્યાસ કરતા સમયે મુખ પૂર્વ દિશામાં હોવું જોઈએ.
14
15
ગુરુવાર,ફેબ્રુઆરી 16, 2017
શું તમને તમારા ઘરમાં નકારાત્મકતાનો અનુભવ થઈ રહ્યું છે. કઈક એવું જેના કારને ઝગડા, નુકશાન, રોગ વગેરે થતી આવી રહી હોય ? તો તમને ગ્લાસ વાટર ટેસ્ટ કરીને જરૂર જોવું જોઈએ, કે તમારા સાથે કોઈ નકારાત્મક ઉર્જા તો નહી રહે રહી.
15
16
સોમવાર,ફેબ્રુઆરી 13, 2017
મેહનત કર્યા છતાય સારું સ્કોર નહી કરી શકતા હોત તો આ કેટલાક વાતુ ટિપ્સ અજમાવો.
બાળક સારું સ્કોર નહી કરતો ? ટેસ્ટ પેપર સામે આવતા જ બાળક વાંચવું ભૂલી જાય છે. કે કંફ્યોજ થઈ જાય છે. તેનું કારણ છે કાંસ્ટ્રેશનની કમી. વસ્તુ શાસ્ત્ર મુજબ ઉપાય કરવાથી સારો ...
16
17
શુક્રવાર,ફેબ્રુઆરી 10, 2017
1. ઘરની કે ઓફિસની તિજોરી ઉપર સૂઢ ઉઠાવીને ઉભેલા બે હાથીઓ વચ્ચે બિરાજમાન લક્ષ્મીને જોતા હોય તેવો ફોટો કે મૂર્તિ મુકવી. જે રૂમમાં તિજોરી મુકો તે રૂમનો રંગ ક્રીમ અથવા સફેદ રાખો.
2 . ઘરને નકારાત્મક ઉર્જાથી મુક્ત રાખવા માટે પૂર્વ દિશામાં માટીના એક નાના ...
17
18
આજના મોંઘવારીના જમાનામાં લોકો કર્જના બોજ હેઠળ દિવસો દિવસ ફસાતા રહે છે. જો તમે પણ કર્જથી પરેશાન હોય તો નીચે લખેલ કેટલીક વાસ્તુ ટિપ્સ અપનાવીને કર્જથી મુક્તિ મેળવી શકો છો.
18
19
ઘર કે ઑફિસ જો વાસ્તુના હિસાબે બધા કામ કરાય તો જીવનમાં ખુશહાળી અને સુખ શાંતિ બની રહે છે. વાસ્તુ શાસ્ત્રમાં એવા ઘણા નિયમ જણાવ્યાછે જેને અજમાવવાથી તમારા ભાગ્ય ખુલી જશે અને પરેશાનીઓ ખત્મ થઈ જશે.
19