Gujarati Vastu 34

બુધવાર, 28 જાન્યુઆરી 2026
0

વાસ્તુશાસ્ત્રના આ 5 ઉપાયો તમને આર્થિક નુકશાનથી બચાવશે

ગુરુવાર,ડિસેમ્બર 1, 2016
0
1

...તો ચોક્કસ લગ્ન નક્કી થઈ જશે

બુધવાર,નવેમ્બર 30, 2016
લગ્ન માટે પ્રસ્તાવ નથી આવી રહ્યા કે પછી લગ્નમાં મોડુ થઈ રહ્યુ છે. લગ્નની વાત બનતા બનતા બગડી રહી છે. જો કંઈક આવુ જ થઈ રહ્યુ હોય તો વાસ્તુના આ ઉપાયોને અપનાવી શકો છો. લગ્નમાં આવી રહેલ અવરોધને આ ઉપાયોથી દૂર કરી શકાય છે. વિવાહ યોગ્ય યુવક અને યુવતીઓએ ...
1
2
હિંદૂ ધર્મમાં સિંદૂર પરિણીત થવાની નિશાની છે અને પરિણીત મહિલાઓ એમના પતિની લાંબી ઉમ્ર માટે માંગમાં સજાવે છે. માન્યતા છે કે દેવી પાર્વતીએ એમના પતિના માન માટે પોતાન પ્રાણ ત્યાગ કર્યા હતા. આથી સિંદૂરને દેવી પાર્વતીના પ્રતીક ગણી સુહાગણ મહિલાઓ પોતાન માથા ...
2
3

મની પ્લાંટ દ્વારા સમૃદ્ધ બનો

સોમવાર,નવેમ્બર 28, 2016
આમ તો ઘરમાં મૂકવા માટે તમને પૉમ લીવ્સ, બોનસાઈ જેવા ઘણા ઈંડોર પ્લાંટ મળી જશે, પરંતુ ઓછા ખર્ચે સારી ગ્રોથને કારણે જે રંગ મની પ્લાંટ તમારા ઈંટીરિયરમાં ભરે છે, તે કોઈ અન્ય ઈંડોર પ્લાંટ દ્વારા શક્ય નથી. આ પ્લાંટને લઈને લોકોના મનમા વિવિધ ધારણાઓ છે, જેવી ...
3
4
આખો દિવસ ભાગદોડ કર્યા પછી માનસિક શાંતિની જરૂર અનુભવાય છે. ઘરમાં જો એક નાનકડું મંદિર હોય તો તમે ક્યારેય પણ તમારા મનને શાંત કરવા માટે બેસીને ધ્યાન-પૂજા કરી શકો છો. વાસ્તુ મુજબ બનાવેલ પૂજા ઘર, આખો દિવસ તણાવ અને ચિંતાને થોડાક જ સમયમાં શાંત કરી શકો છો ...
4
4
5
આજકાલ ટોયલેટ , વૉશરૂમ બહુ વધારે શણગારવાના ફેશન ચાલી રહ્યા છે.
5
6
વાસ્તુશાસ્ત્રના સિદ્ધાંતોનુ પાલન કરતા જો તમે તમારી ફેક્ટરી વ્યવસયિક સંસ્થાનનુ નિર્માણ કરાવશો તો ફેક્ટરીની આર્થિક પ્રગતિ થશે. ઉત્પાદન વધશે અને શ્રમિક વર્ગમાં સંતોષ કાયમ રહેશે. ભૂમિ પસંદગી અને ભૂખંડના અકારથી લઈને મુખ્ય દ્વાર, મશીનરી, ગોદામ, કાચો માલ, ...
6
7
દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેની પાસે ધન હોય. જેને માટે કેટલાક લોકો ખૂબ મહેનત પણ કરે છે. પણ અનેકવાર વ્યક્તિના દુર્ભાગ્યને કારને તેને અસફળતા જ મળે છે. કેટલાક લોકોનુ દુર્ભાગ્ય તેનો પીછો નથી છોડતો. જ્યોતિષમાં કેટલાક એવા ઉપાય બતાવ્યા છે જેનો પ્રયોગ કરવાથી ...
7
8
vastu tips: જો બેડરૂમમાં બેડ સામે અરીસો - વાસ્તુ મુજબ બેડરૂમમાં અરીસો નહી મૂકવો જોઈએ . આ મુશેકેલીઓ ઉભી કરે છે પણ જો એને મૂકવા હોય તો એને વાસ્તુના નિયમ મુજબ મૂકવા. જાણો અરીસા માતે આ ટિપ્સ
8
8
9
વાસ્તુ શાસ્ત્રમાં ઘણા ઉપાય જણાવ્યા છે જે જીવનમાં આવતી પરેશાનીઓને દૂર કરે છે. આ નાના-નાના ઉપાય જ છે, જે જીવનને સારાથી પણ વધારે સારા બનાવવામાં મદદ કરી શકે છે.
9
10
ઘણી વાર માણસ સખ્ત મેહનત કર્યા પછી પણ આર્થિક તંગીનું સામાનો કરવું પડે છે. ઘરમાં ધન ટકાતું નહી. આ પરેશાનિઓના કારણે ઘરનું વાસ્તુ દોષ પણ થઈ શકે છે. એનાથી મુક્તિ મેળવવા માટે વાસ્તુમાં કેટલાક ઉપાય જણાવ્યા છે. જેને જમાવવાથી ઘરમાં ધન સંબંધી સમસ્યા ખત્મ થઈ ...
10
11
અંક વાસ્તુ : જન્મ તારીખ મુજબ લકી દિશામાં રાખો 1 વસ્તુ , વધશે ગુડ લક
11
12
વાસ્તુશાસ્ત્રમાં મીઠાને ખૂબ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. મીઠાના જુદા જુદા ઉપયોગથી ઘરમાંથી નકારાત્મક ઉર્જા કાઢી શકાય છે અને સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે. માનસિક શાંતિ, આરોગ્ય, સુખ-સમૃદ્ધિ અને પૈસાના મામલામાં મીઠાની ભૂમિકા મુખ્ય છે. વાસ્તુના મુજબ ...
12
13
દીવાળીથી પહેલા ઘરની સાફ-સફાઈ કરતા સમયે અમે ઘણી વાર કેટલીક જૂની વસ્તુઓને ફરી સાચવીને રાખી લે છે. પણ શું તમે જાણો છો કે આ જૂની વસ્તુઓથી તમારું લોભ, ઘરમાં નકારાત્મક ઉર્જાના સંચાર કરે છે અને સકારાત્મકતાને ઓછું કરે છે એનાથી બચવા માટે કેટલીક વસ્તુઓને ઘરથી ...
13
14
વાસ્તુ વિજ્ઞાનમાં એવા દોષ છે જેના ઘરમાં હોવાથી હમેશા આર્થિક પરેશાની થાય છે. જુઓ તમારા ઘરમાં તો આ વસ્તુ દોષ નથી .
14
15
ઘરમાં તિજોરી નું ખાસ મહત્વ હોય છે. દરેક માણસ ઈચ્છે છે કે એમના ઘર પૈસાથી ભરેલા રહે. વાસ્તુ મુજબ જો તિજોરી કે લૉકર રૂમની દિશા, રંગ અને સાઈજ અને જગ્યા સહી હોય તો ઘરમાં ધનનો પ્રવાહ તેજ રહેશે. એવું કરવાથી ભગવાન કુબેર હમેશા ખુશ રહે છે. આ સિવાય આ વાતનું પણ ...
15
16
નવરાત્રમાં એમનો વધારે મહત્વ છે. માનવું છે કે નવરાત્રના નવ દિવસ દેવી માતા ધરતી પર વાસ કરે છે. છે અને જે ભાવથી એમની આરાધના કરે છે એ એના રૂપમાં એના પર એમનો આશીર્વાદ વરસાવે છે. નવરાત્રના આરંભથી પૂર્વ કરો દેવી દુર્ગાના સ્વાગતની તૈયારી.
16
17
શ્રાદ્ધનો મહત્વ જાણો- શ્રાદ્ધમાં વડીલો અને પૂર્વજોને યાદ કરો અને એમની કુરબાનીને યાદ કરવાના આ 15 દિવસ હોય છે.
17
18
આજના જમાનામાં હાથમાં પૈસા હોવું બહુ જરૂરી છે. શું તમે માત્ર મેહનત કરીને પૈસા કમાવી શકો છો ? નહી , ઘણા લોકોની કિસ્મત દરેક વસ્તુમાં સારી હોય છે પણ એમના ઘરમાં પૈસા ટકતા નથી. ઘરમાં રૂપિયા-પૈસા ન ટકવું , એક ખરાબ વાસ્તુનો પરિણામ થઈ શકે છે. આવો જાણી તમે ...
18
19
અમે બધા ઈચ્છે છે કે અમારા ઘર એબું બન્યું હોય , જે પૂરી રીતે વાસ્તુના હિસાબે હોય અને ઘરમાં હમેશા સકારાત્મકતા આવે અને એમાં રહેતા દરેક માણસનો પ્રમોશન થાય. તમારા ઘરમાં નકારાત્મક ઉર્જા દૂર કરવા માટે અજમાવો આ ઉપાય પણ ઘણી વાર આવું હોય છેકે અમારા ઘર તો ...
19