Gujarati Vastu 34

સોમવાર, 13 એપ્રિલ 2026
0

એશ્વર્ય અને સમૃદ્ધિ વધારે છે શ્રી યંત્ર

સોમવાર,ડિસેમ્બર 19, 2016
0
1
જો તમારુ કોઈ જુનુ કે પૈતૃક ઘર વર્ષોથી બંધ પડ્યુ હોય તો એ પણ તમારે માટે ઠીક નથી. આવા બંધ પડેલા ઘર નેગેટિવ એનર્જીના રિસિવર બની જાય છે. આવી સ્થિતિને વધુ સમય સુધી ન રહેવા દેવી જોઈએ. આ માટે આ ઉપાયો અપનાવો. - આખુ ઘર ખાલી હોય તો આવી સ્થિતિમાં આખા ઘર કે ...
1
2
વાસ્તવમાં આ વાતોના પ્રભાવ અમારા જીવનમાં પડે છે. વાતુ મુજબ કોઈ પણ જગ્યા પર મન-મુજબ મિરર ( અરીસા) લગાવી દેવું યોગ્ય નહી હોય છે , અહીં ઘર અને ઑફિસમાં અરીસા લગાવા વિશે કેટલાક ટિપ્સ જણાવી રહ્યા છે. જો તમે પણ આ વાત પર વિશ્વાસ કરે છે. તો તેને અહીં જગ્યા ...
2
3
એવુ કહેવાય છે કે જે ઘરમાં તમે રહો છો એ ઘરનુ વાસ્તુ દેવતા તમારા દ્વારા બોલેલ દરેક વાક્ય પછી 'તથાસ્તુ' કહે છે. એવુ કહેવાય છે કે ઘરમાં ક્યારેય અપશબ્દનો પ્રયોગ ન કરો. ઘરમાં સદૈવ સકારાત્મક વાત કરો. તેનાથી શાંતિ વધવા ઉપરાંત ઘરના લોકોનો સકારાત્મક વિકાસ થાય ...
3
4
ધનવાન બનવા માટે ધન કમાવવુ જેટલુ જરૂરી છે એટલુ જ ધન બચાવવુ પણ જરૂરી છે. પણ ઘણી વખત તમે ઈચ્છો છતા ધન બચાવી નથી શકતા. આકસ્મિક ખર્ચ આવીને બજેટ બગાડી નાખે છે. વાસ્તુશાસ્ત્રમાં કેટલાક સામાન્ય ઉપાયો બતાવાયા છે જેને અજમાવવાથી આકસ્મિક ખર્ચમાં કમી આવે છે અને ...
4
4
5

...તો ચોક્કસ લગ્ન નક્કી થઈ જશે

બુધવાર,નવેમ્બર 30, 2016
લગ્ન માટે પ્રસ્તાવ નથી આવી રહ્યા કે પછી લગ્નમાં મોડુ થઈ રહ્યુ છે. લગ્નની વાત બનતા બનતા બગડી રહી છે. જો કંઈક આવુ જ થઈ રહ્યુ હોય તો વાસ્તુના આ ઉપાયોને અપનાવી શકો છો. લગ્નમાં આવી રહેલ અવરોધને આ ઉપાયોથી દૂર કરી શકાય છે. વિવાહ યોગ્ય યુવક અને યુવતીઓએ ...
5
6
હિંદૂ ધર્મમાં સિંદૂર પરિણીત થવાની નિશાની છે અને પરિણીત મહિલાઓ એમના પતિની લાંબી ઉમ્ર માટે માંગમાં સજાવે છે. માન્યતા છે કે દેવી પાર્વતીએ એમના પતિના માન માટે પોતાન પ્રાણ ત્યાગ કર્યા હતા. આથી સિંદૂરને દેવી પાર્વતીના પ્રતીક ગણી સુહાગણ મહિલાઓ પોતાન માથા ...
6
7

મની પ્લાંટ દ્વારા સમૃદ્ધ બનો

સોમવાર,નવેમ્બર 28, 2016
આમ તો ઘરમાં મૂકવા માટે તમને પૉમ લીવ્સ, બોનસાઈ જેવા ઘણા ઈંડોર પ્લાંટ મળી જશે, પરંતુ ઓછા ખર્ચે સારી ગ્રોથને કારણે જે રંગ મની પ્લાંટ તમારા ઈંટીરિયરમાં ભરે છે, તે કોઈ અન્ય ઈંડોર પ્લાંટ દ્વારા શક્ય નથી. આ પ્લાંટને લઈને લોકોના મનમા વિવિધ ધારણાઓ છે, જેવી ...
7
8
આખો દિવસ ભાગદોડ કર્યા પછી માનસિક શાંતિની જરૂર અનુભવાય છે. ઘરમાં જો એક નાનકડું મંદિર હોય તો તમે ક્યારેય પણ તમારા મનને શાંત કરવા માટે બેસીને ધ્યાન-પૂજા કરી શકો છો. વાસ્તુ મુજબ બનાવેલ પૂજા ઘર, આખો દિવસ તણાવ અને ચિંતાને થોડાક જ સમયમાં શાંત કરી શકો છો ...
8
8
9
આજકાલ ટોયલેટ , વૉશરૂમ બહુ વધારે શણગારવાના ફેશન ચાલી રહ્યા છે.
9
10
વાસ્તુશાસ્ત્રના સિદ્ધાંતોનુ પાલન કરતા જો તમે તમારી ફેક્ટરી વ્યવસયિક સંસ્થાનનુ નિર્માણ કરાવશો તો ફેક્ટરીની આર્થિક પ્રગતિ થશે. ઉત્પાદન વધશે અને શ્રમિક વર્ગમાં સંતોષ કાયમ રહેશે. ભૂમિ પસંદગી અને ભૂખંડના અકારથી લઈને મુખ્ય દ્વાર, મશીનરી, ગોદામ, કાચો માલ, ...
10
11
દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેની પાસે ધન હોય. જેને માટે કેટલાક લોકો ખૂબ મહેનત પણ કરે છે. પણ અનેકવાર વ્યક્તિના દુર્ભાગ્યને કારને તેને અસફળતા જ મળે છે. કેટલાક લોકોનુ દુર્ભાગ્ય તેનો પીછો નથી છોડતો. જ્યોતિષમાં કેટલાક એવા ઉપાય બતાવ્યા છે જેનો પ્રયોગ કરવાથી ...
11
12
vastu tips: જો બેડરૂમમાં બેડ સામે અરીસો - વાસ્તુ મુજબ બેડરૂમમાં અરીસો નહી મૂકવો જોઈએ . આ મુશેકેલીઓ ઉભી કરે છે પણ જો એને મૂકવા હોય તો એને વાસ્તુના નિયમ મુજબ મૂકવા. જાણો અરીસા માતે આ ટિપ્સ
12
13
વાસ્તુ શાસ્ત્રમાં ઘણા ઉપાય જણાવ્યા છે જે જીવનમાં આવતી પરેશાનીઓને દૂર કરે છે. આ નાના-નાના ઉપાય જ છે, જે જીવનને સારાથી પણ વધારે સારા બનાવવામાં મદદ કરી શકે છે.
13
14
ઘણી વાર માણસ સખ્ત મેહનત કર્યા પછી પણ આર્થિક તંગીનું સામાનો કરવું પડે છે. ઘરમાં ધન ટકાતું નહી. આ પરેશાનિઓના કારણે ઘરનું વાસ્તુ દોષ પણ થઈ શકે છે. એનાથી મુક્તિ મેળવવા માટે વાસ્તુમાં કેટલાક ઉપાય જણાવ્યા છે. જેને જમાવવાથી ઘરમાં ધન સંબંધી સમસ્યા ખત્મ થઈ ...
14
15
અંક વાસ્તુ : જન્મ તારીખ મુજબ લકી દિશામાં રાખો 1 વસ્તુ , વધશે ગુડ લક
15
16
વાસ્તુશાસ્ત્રમાં મીઠાને ખૂબ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. મીઠાના જુદા જુદા ઉપયોગથી ઘરમાંથી નકારાત્મક ઉર્જા કાઢી શકાય છે અને સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે. માનસિક શાંતિ, આરોગ્ય, સુખ-સમૃદ્ધિ અને પૈસાના મામલામાં મીઠાની ભૂમિકા મુખ્ય છે. વાસ્તુના મુજબ ...
16
17
દીવાળીથી પહેલા ઘરની સાફ-સફાઈ કરતા સમયે અમે ઘણી વાર કેટલીક જૂની વસ્તુઓને ફરી સાચવીને રાખી લે છે. પણ શું તમે જાણો છો કે આ જૂની વસ્તુઓથી તમારું લોભ, ઘરમાં નકારાત્મક ઉર્જાના સંચાર કરે છે અને સકારાત્મકતાને ઓછું કરે છે એનાથી બચવા માટે કેટલીક વસ્તુઓને ઘરથી ...
17
18
વાસ્તુ વિજ્ઞાનમાં એવા દોષ છે જેના ઘરમાં હોવાથી હમેશા આર્થિક પરેશાની થાય છે. જુઓ તમારા ઘરમાં તો આ વસ્તુ દોષ નથી .
18
19
ઘરમાં તિજોરી નું ખાસ મહત્વ હોય છે. દરેક માણસ ઈચ્છે છે કે એમના ઘર પૈસાથી ભરેલા રહે. વાસ્તુ મુજબ જો તિજોરી કે લૉકર રૂમની દિશા, રંગ અને સાઈજ અને જગ્યા સહી હોય તો ઘરમાં ધનનો પ્રવાહ તેજ રહેશે. એવું કરવાથી ભગવાન કુબેર હમેશા ખુશ રહે છે. આ સિવાય આ વાતનું પણ ...
19