Gujarati Vastu 46

શુક્રવાર, 6 ફેબ્રુઆરી 2026
0

શુ કહે છે વાસ્તુ

સોમવાર,ફેબ્રુઆરી 1, 2010
0
1

કેટલી રાખશો મકાનની ઉંચાઈ

ગુરુવાર,જાન્યુઆરી 28, 2010
ચાર દિવાલો - મકાનમાં ચાર દિવાલોનુ નિર્માણ કરતી વખતે હંમેશા ધ્યાન રાખો કે દક્ષિણ-પશ્ચિમ દિશાની ચાર દિવાલો ઉત્તર અને પૂર્વ દિશા કરતા જાડી અને ઉંચી રાખો. નિર્માણ કાર્ય ક્રમવાર - જો મકાનનુ બાંધકામ ક્રમ મુજબ કરાવવુ હોય તો વાસ્તુ શાસ્ત્રના નિયમો મુજબ જ ...
1
2

વાસ્તુશાસ્ત્ર મુજબ બ્રહ્મ સ્થાન

ગુરુવાર,જાન્યુઆરી 21, 2010
તમે ઘણા લોકોના મુખે ક્યારેક બ્રહ્મસ્થાન વિશે સાંભળ્યુ જ હશે. કોઈ પણ મકાન કે જમીનની વચ્ચે આવેલ 1/3 ભાગને બ્રહ્મસ્થાન કહેવાય છે. વાસ્તુશાસ્ત્રની દ્રષ્ટિએ આ સ્થાન એકદમ પવિત્ર હોય છે. આ સ્થાન પરિવારના સભ્યોના આધ્યાત્મિક અને બૌધ્ધિક વિકાસમાં સહાયક હોય ...
2
3

સુખ-સમૃધ્ધિ માટે ઉત્તર-પૂર્વ શુભ

ગુરુવાર,જાન્યુઆરી 7, 2010
ખુલ્લા સ્થાનનુ મહત્વ - વાસ્તુ શાસ્ત્રના મુજબ ભૂખંડમાં ઉત્તર-પૂર્વ અને ઉત્તર-પૂર્વ(ઈશાન)માં ખુલ્લા સ્થાન અધિક મુકવુ જોઈએ. દક્ષિણ વધુ પશ્ચિમમાં ખુલ્લુ સ્થાન વધુ મુકવી જોઈએ. દક્ષિણ અને પશ્ચિમમાં ખુલ્લી જગ્યાએ ઓછી મૂકો. બાલકની, ગેલેરી, પોર્ટિકોના ...
3
4

મકાનની આજુબાજુ શુ હોવુ જોઈએ

મંગળવાર,ડિસેમ્બર 22, 2009
મકાનની પૂર્વ દિશામાં ઉંચા મકાન ન હોય તો આ અત્યંત શુભ છે. વાસ્તુના મુજબ આ મકાનમાં રહેનારા લોકો હંમેશા સુખી અને નિરોગી રહે છે. વાસ્તુ મુજબ મકાનની પશ્ચિમ દિશામાં વૃક્ષારોપણ કરવામાં આવે તો શુભ રહે છે. ઘરમા ઉત્તર-ઈશાન અને વાયવ્ય દિશાઓમાં જેટલો હલ્કો ...
4
4
5

વાસ્તુ મુજબ તિજોરી અને લોકર

મંગળવાર,ડિસેમ્બર 22, 2009
ઘરમાં તિજોરી અને લોકર બનાવવા માટે પણ મુહૂર્ત જોવુ જોઈએ. સ્વાતિ પુનર્વસુ, શ્રવણ, ઘનિષ્ઠા, ઉત્તરા અને શુક્રવાર આ માતે શુભ છે અને પ્રથમા, બીજ, પાંચમ, સાતમ, દશમી, અગિયારસ, તેરસ અને પૂનમની તિથિઓ આ માટે શ્રેષ્ઠ છે. તિજોરી (ખાસ કરીને લાકડીની) જો થોડી ...
5
6
ટ્યુબ વેલ - વાસ્તુ શાસ્ત્ર મુજબ મકાનમાં ટ્યુબવેલ અથવા હૈડપંપ ઈશાન ખૂણા અથવા ઉત્તર અને પૂર્વમાં બનાવવી જોઈએ. પાણીની મુશ્કેલી વધી ગઈ છે. સરકારી નળનુ પાણી સમય પર નથી આવતુ તેથી પાણીની ટાંકીની જરૂર પડે છે, જેથી પાણીને સ્ટોર કરી શકાય. પાણીની ટાંકીને ...
6
7
- તમે તમારા મકાનની બહાર એ નકારાત્મક ટી ની તરફ મોઢુ કરીને 6 ઈંચનો અષ્ટકોણ આકારનો એક અરીસો લટકાવી દો. આવુ કરવાથી દક્ષિણ અને પશ્ચિમ દિશાઓની ટીનો સંપૂર્ણ વાસ્તુદોષ ઠીક થઈ જશે. - તમરા મકાનમાં રૂમની બારી, દરવાજો કે બાલકની એવી દિશામાં ખુલતી હોય જ્યા કોઈ ...
7
8
કોઈ પણ મકાન કે ફ્લેટની ગેલેરી વાસ્તુશાસ્ત્ર મુજબ હોવી જોઈએ. જો ભૂખંડ પૂર્વાન્મુખ છે, તો ગેલેરી ઉત્તર-પૂર્વમાં ઉત્તર તરફ રાખો. પશ્ચિમ તરફ ઉન્મુખ હોય તો ગેલેરી ઉત્તર-પશ્ચિમ તરફ રાખો. ઉત્તરની તરફ ભૂખંડ હોય તો ગેલેરીને ઉત્તર-પૂર્વમાં ઉત્તરની તરફ ...
8
8
9

કેવુ હોવુ જોઈએ ઘર અને દેવઘર

શુક્રવાર,નવેમ્બર 13, 2009
જેવી પવિત્રતા મંદિરમાં રાખવામાં આવે છે, ત્યાં જેવા નિયમોનુ પાલન ત્યાં કરવામાં આવે છે, એવુ લાખ પ્રયત્ન કરવા છતા પણ આપણે આપણા ઘરમાં નથી રાખી શકતા. ઘરને સુંદર ઘર રહેવા દો. પરંતુ એટલુ પવિત્ર કરવાની કોશિશ ન કરો કે આપણે સહજતાપૂર્વક જીવવાનુ જ ભૂલી જઈએ. ...
9
10
મકાનમાં સ્ટોર રૂમ અથવા ભંડાર ગૃહ ઉત્તર, ઉત્તર અને ઈશાન કોણના મધ્ય, પૂર્વ અને અગ્નેય કોણના મધ્ય કે દક્ષિણ અને અગ્નેય કોણના મધ્ય બનાવવાથી ગૃહ સ્વામી સદા ખુશ અને શક્તિશાળી રહે છે. પરિવાર ખુશી આવે છે અને કોઈ પણ પ્રકારનું કષ્ટ નથી થતુ. મકાનમાં આંગણ ...
10
11
- ફેક્ટરીમાં ડાયરેક્ટરનો રૂમ હંમેશા નૈઋત્ય ખુણામાં અથવા પશ્ચિમ દિશામાં હોવો જોઈએ. એક વાતનું હંમેશા ધ્યાન રાખો કે ડાયરેક્ટરનો ચહેરો પુર્વ તરફ અથવા ઉત્તર તરફ રહેવો જોઈએ. ડાયરેક્ટર કે બોસની ખુરશી બીમની નીચે ન હોવી જોઈએ નહિતર ડાયરેક્ટર ઉગ્ર સ્વભાવનો ...
11
12
ફેક્ટરીની વચ્ચે કોઈ પણ પ્રકારનો ખાડો ન હોવો જોઈએ. - જો ફેક્ટરીમાં જમીનમાં પાણીની ટાંકી કે બોરિંગ કે કુવો વગેરે જો પુર્વ, ઈશાન કે ઉત્તર દિશામાં હોય તો ફેક્ટરીના માલિકને ઝડપથી માલામાલ બનાવી દે છે.
12
13
ફેક્ટરીમાં બિલ્ડીંગનું નિર્માણ એવી રીતે કરો કે પ્લોટની ઉત્તર, પુર્વ અને ઈશાનમાં વધારે જગ્યા છોડીને પશ્ચિમ, દક્ષિણ અને નૈઋત્ય તરફ વધારે વિસ્તૃત થઈ શકે. - ફેક્ટરીમાં બિલ્ડીંગની ઉંચાઈ એકસરખી જ રાખો. જો કોઈ દિશામાં વધારે ઉંચાઈ રાખવી હોય તો ...
13
14
વર્તમાન સમયમાં દરેક ઉદ્યોગપતિ હેરાન દેખાશે. લગભગ 75 ટકા ઔદ્યોગીક ફેક્ટરીઓ તો બંધ પડી છે, જેમાંથી 10 થી 15 ટકા તો બિલ્ડીંગ બન્યાં બાદ અને મશીન લગાવ્યા બાદ ચાલુ જ નથી થઈ શકી. જે 25 ટકા ચાલી રહી છે તેમાંથી અડધી તો નુકશાનમાં છે.
14
15

હોટલ અને રેસ્ટોરંટ માટે વાસ્તુ

મંગળવાર,સપ્ટેમ્બર 15, 2009
હોટલ, રેસ્ટોરંટ વગેરે માટે બાલ્કની હંમેશા પુર્વ કે ઉત્તર દિશામાં જ બનાવવી, કેમકે એવું માનવામાં આવે છે કે ઉત્તર દિશા ગ્રાહકો માટે સુવિધાપુર્ણ હોય છે. ત્યાં ગ્રાહકો વધારે આવે છે. હોટલનો માલિક થોડાક જ દિવસમાં પૈસાદાર બની જાય છે. પુર્વ દિશા પણ શ્રેષ્ઠ ...
15
16

વ્યાપાર માટેની યોગ્ય દિશા

મંગળવાર,સપ્ટેમ્બર 15, 2009
વ્યાપાર કેન્દ્રમાં આવેલ દુકાનોના મુખ જો ઉત્તર-પુર્વ તરફ હોય, યો વિશેષ રૂપથી લાભકારી માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે ઉત્તર-પુર્વની તરફ ઉન્મુખ દુકાનો વાયુના હિસાબે ધન વર્ષા કરે છે. દુકાન શરૂ થયાના થોડાક સમયમાં તે સારી એવી ચાલે છે.
16
17

ઘરમાં બારીઓ અને વેન્ટીલેટર

શુક્રવાર,સપ્ટેમ્બર 11, 2009
ઘરમાં બારીઓ અને વેન્ટીલેટરના નિર્માણના મુખ્ય ઉદ્દેશ્ય ઘરમાં શુધ્ધ વાયુનુ આગમન છે. બારીઓ અને વેન્ટીલેટરનુ નિર્માણ સદા દરવાજાની પાસે જ કરો. દરવાજાની સામે કે તેની બરાબરીમાં બારીઓ હોવાથી ચુંબકીય ચક્ર પૂર્ણ થઈ જાય છે, જેના કારણે ઘરમાં સુખ-શાંતિનો વાસ ...
17
18

તહેવાર અને વાસ્તુ -2

સોમવાર,સપ્ટેમ્બર 7, 2009
જો આપણે લાઈટો વડે સજાવટ કરતી વખતે રંગોની પસંદગી કરી શકીએ તો લાલ અને નારંગી રંગની લાઈટોનો વધારે પ્રયોગ મકાનની દક્ષિણ-પુર્વ તેમજ દક્ષિણ દિશામાં કરો, લીલા રંગની પ્રધાનતાવાળી લાઈટોની સીરીઝ ઉત્તર-પશ્ચિમમાં તેમજ અન્ય બધા જ મળેલા રંગોની લાઈટનો
18
19

તહેવાર અને વાસ્તુ -1

સોમવાર,સપ્ટેમ્બર 7, 2009
દિવાળી પર શ્રી ગણેશજી, લક્ષ્મીજી તેમજ ધન કુબેરને પૂજન દ્વારા પ્રસન્ન કરવાનો પ્રયત્ન કરવામાં આવે છે, તેથી બધા લોકો દિવાળી પહેલા જ ઘરમાં સાફ સફાઈ, ઘર ધોવું, રંગ રોગાણ વગેરેની શરૂઆત કરી દે છે જેના લીધે ઘરમાંથી દરિદ્રતાનો નાશ થાય અને ઘરમાં ખુશીઓની
19