0
હનુમાનજીની પૂજામાં ક્યારે આ ભૂલો ન કરવી
ગુરુવાર,માર્ચ 29, 2018
0
1
હનુમાનજીની વ્રતકથા
ઋષિનગરમાં કેશવદત્ત બ્રાહ્મણ એમની પત્ની અંજલી સાથે રહેતા હતા. કેશવદત્તના ઘરમાં ધન -સંપત્તિની કોઈ કમી નહોતી. નગરમાં બધા કેશવદત્તનું
1
2
હનુમાન જયંતીના ખાસ ટોટકા ખાસ ફળ આપે છે. હનુમાન જયંતીના દિવસે હનુમાનજી અને મંગળ દેવતાની ખાસ પૂજાનો દિવસ હોય છે. આ ટોટકા હનુમાન જયંતીથી શરૂ કરી દરેક મંગળવારે કરવાથી મનોકામનાની પૂર્તિ થાય છે. માણસ જ્યારે બીજાનું પ્રમોશન થાય છે તો તેમના પ્રસિદ્ધીથી ...
2
3
હનુમાન જયંતિનો દિવસ હનુમાન અને મંગળ દેવને પ્રાર્થના કરવાનો વિશેષ દિવસ છે. ઇચ્છા પૂર્ણ કરવા હનુમાનજીના આ ટોટકાની શરૂઆત હનુમાન જયંતિથી કરી દરેક મંગળવારે કરવાથી મનની ઈચ્છા પૂર્ણ થાય છે. એવુ કહેવાય છે કે આ યુગમાં હનુમાનજીની પૂજા કરવાથી ઈચ્છા જલ્દી પૂર્ણ ...
3
4
ભગવાન રામના જ્ન્મ પછી જાણો કેવી રીતે થયો હનુમાનજીનો જ્ન્મ . રામ અને હનુમાનજી વચ્ચે સ્વામી અને સેવકનો સંબંધ છે કે પછી કોઈ નિકટનો સંબંધ હતો.
4
5
ગુરુવાર,ડિસેમ્બર 14, 2017
તિષ માં,જણાવ્યું છે ,મંગળ ગ્રહ પ્રતિકૂળ હોવાને કારણે જીવનમાં પરેશાની હોય કે શનિ મહારાજ પીડાદાયક છે,તેથી તેને અનુકૂળ કરવા હનુમાન ને સિંદૂર અર્પિત કરવો જોઇએ.એનું કારણ છે કે શનિ માહારજ સિંદૂર અર્પણ કરતા ભક્ત પર ખુશ થાય છે.
એવું કહેવાય છે કે ...
5
6
હનુમાન ચાલીસાને મહાન કવિ તુલસીદાસ જીએ લખી હતી. તેઓ પણ ભગવાન રામના મોટા ભક્ત હતા અને હનુમાનજીને ખૂબ માનતા હતા. તેમા 40 છંદ હોય છે. જેના કારણે તેને ચાલીસા કહેવામાં આવે છે. જે કોઈપણ તેનો પાઠ કરે છે તો તેને ચાલીસા પાઠ બોલાય છે. શુ હનુમાનજીનો એક પુત્ર ...
6
7
તંત્ર જ્યોતિષ મુજબ ઘણા ચમત્કારિક ઉપાય છે , જેના માધ્યમથી તમે સપનામાં ભગવાનની કૃપા મેળવી શકો છો. એવું જ એક ઉપાય આ પણ છે જેમાં હનુમાનજી સપનામાં આવીને સાધકને
7
8
હનુમાન જયંતીના દિવસે હનુમાનજી અને મંગળ દેવતાની ખાસ પૂજાનો દિવસ હોય છે. આ ટોટકા હનુમાન જયંતીથી શરૂ કરીને દરેક મંગળવારે કરવાથી મનોકાનઓની પૂર્તિ હોય છે.
8
9
શાસ્ત્રમુજબ ચૈત્ર માસના શુક્લ પક્ષની પૂર્ણિમા તિથિના એકાદશ રૂદ્રાવતાર હનુમાનજીનો જન્મ થયો હતો. પંચાગ મુજબ હનુમાનજીનો જન્મ પૂર્ણિમા તિથિ અને હસ્ત નક્ષત્રના સંયોગમાં થયો હતો. જ્યોતિષશાસ્ત્ર મુજબ સૂર્ય શનિ અને રાહુના દોષોના નિવારણ માટે હનુમાન આરાધના ...
9
10
આ વર્ષે હનુમાન જયંતીના દિવસે ખૂબ જ વિશેષ યોગ છે. ચૈત્ર શુક્લ પક્ષ પૂર્ણિમાના દિવસે ભગવાન હનુમાનનો જન્મ થયો હતો. આ સાથે જ 4 વર્ષ પછી એવુ હશે કે જ્યારે સંકટ મોચન જયંતી ચંદ્રગ્રહણથી મુક્ત હશે. આ વખતે હનુમાન જયંતી 11 એપ્રિલ મંગળવારે આવી રહી છે.
10
11
ભગવાન શિવના 11માં રુદ્રાવતાર હનુમાનજીનો અવતરા ભગવાન રામની મદદ માટે થયો હતો. હનુમાન જયંતીના શુભ દિવસ પર તેમની પૂજા કરવાથી બધા પાપોથી મુક્તિ મળે છે અને ઘરમાં સુખ શાંતિનો વાસ થાય છે.
11
12
શાસ્ત્રમુજબ ચૈત્ર માસના શુક્લ પક્ષની પૂર્ણિમા તિથિના એકાદશ રૂદ્રાવતાર હનુમાનજીનો જન્મ થયો હતો. પંચાગ મુજબ હનુમાનજીનો જન્મ પૂર્ણિમા તિથિ અને હસ્ત નક્ષત્રના સંયોગમાં થયો હતો. જ્યોતિષશાસ્ત્ર મુજબ સૂર્ય શનિ અને રાહુના દોષોના નિવારણ માટે હનુમાન આરાધના ...
12
13
રામભક્ત હનુમાનજી ચમત્કારિક સફળતા આપનારા દેવતા માનવામાં આવે છે. મંગળવાર અથવા શનિવારના દિવસે આ ટોટકા વિશેષ રૂપે ધન પ્રાપ્તિ માટે કરવામાં આવે છે. સાથે જ આ ટોટકા દરેક પ્રકારના અનિષ્ટને પણ દૂર કરે છે.
13
14
શાસ્ત્રમુજબ ચૈત્ર માસના શુક્લ પક્ષની પૂર્ણિમા તિથિના એકાદશ રૂદ્રાવતાર હનુમાનજીનો જન્મ થયો હતો. પંચાગ મુજબ હનુમાનજીનો જન્મ પૂર્ણિમા તિથિ અને હસ્ત નક્ષત્રના સંયોગમાં થયો હતો. જ્યોતિષશાસ્ત્ર મુજબ સૂર્ય શનિ અને રાહુના દોષોના નિવારણ માટે હનુમાન આરાધના ...
14
15
હે દુ:ખ ભંજન, મારૂતિ નંદન, સુન લો મેરી પુકાર
પવનસુત વિનતી બારમ્બાર
અષ્ટ સિદ્ધિ નવ નિધિ કે દાતા દુખિયો કે તુમ ભાગ્ય વિધાતા
સિયારામ કે કાજ સંવારે મેરા કર ઉદ્ધાર... પવનસુત વિનતી વારંવાર
અપરંપાર હૈ શક્તિ તુમ્હારી, તુમ પર રિઝે અવધ બિહારી ...
15
16
હનુમાનની ઉપાસનાથી જીવનના બધા કષ્ટ, સંકટ મટી જાય છે. એવુ કહેવાય છે કે હનુમાન એક એવા દેવતા છે જે થોડી પ્રાર્થના અને પૂજામાંથી જ શીધ્ર પ્રસન્ના થાય છે. હનુમાન જયંતિ ઉપરાંત મંગળવાર અને શનિવારના દિવસે હનુમાનજીનુ પૂજન કરવા માટે સર્વશ્રેષ્ઠ છે. વાંચો ...
16
17
જો કોઈ માણસના લગ્ન નહી થઈ રહ્યા હોય તો એને લગ્નની કામના કરતા શ્રી હનુમાનજીના ધ્યાન , પૂજન , વિનય કરો.
17
18
જ્યોતિષશાસ્ત્ર મુજબ સૂર્ય, શનિ અને રાહુના દોષોના નિવારણ માટે હનુમાન આરાધના વિશેષ માનવામાં આવે છે. ચૈત્ર માસની પૂર્ણિમા પર હસ્ત નક્ષત્ર મળવા પર હનુમાન જયંતીનો અધ્યાત્મિક પ્રભાવ વધી જાય છે. આ દિવસે વિશેષ રૂપે કરવામાં આવેલ હનુમાન સાધના રોગ, શોક અને ...
18
19
હનુમાનજી માટે ખાસ ઉપાય કરશો તો કુંડળીના ગ્રહ દોષ દૂર થઈ શકે છે અને ધન કાર્યમાં આવતી બાધાઓ પણ દૂર થઈ જાય છે અને ગરીબી દૂર થઈ શકે છે. હનુમાનજી શિવજીના જ અંશાવતાર છે
19