0
VIP કલ્ચર અને જનતાની શ્રદ્ધા વચ્ચે આ રીતે લાચાર થઈને પોલીસ જોડી રહી છે હાથ ?
બુધવાર,જાન્યુઆરી 29, 2025
0
1
બુધવાર,જાન્યુઆરી 29, 2025
Maha Kumbh Live Updates: PM મોદીએ બીજી વખત CM યોગી સાથે કરી વાત, બાબા રામદેવ-હેમા માલિનીએ ત્રિવેણી ઘાટ પર કર્યું સ્નાન
1
2
બુધવાર,જાન્યુઆરી 29, 2025
13 જાન્યુઆરીથી શરૂ થયેલા મહાકુંભમાં અત્યાર સુધીમાં કરોડો લોકોએ પવિત્ર સ્નાન કર્યું છે. અત્યાર સુધીમાં 2 શાહીસ્નાન થઈ ચૂક્યા છે અને ત્રીજું શાહીસ્નાન 29મી જાન્યુઆરીએ મૌની અમાવસ્યાના દિવસે થવા જઈ રહ્યું છે. શાહી સ્નાનના દિવસે મહાકુંભમાં સ્નાન કરવા ...
2
3
બુધવાર,જાન્યુઆરી 29, 2025
મહાકુંભમાં મૌની અમાવસ્યા નિમિત્તે બુધવારે સવારે થયેલી ભાગદોડ પછી ચારેબાજુ ચીસો અને બૂમાબૂમ હતી . ભીડનું દબાણ એટલું બધું હતું કે ભક્તો લાચાર દેખાતા હતા
3
4
બુધવાર,જાન્યુઆરી 29, 2025
Maha Kumbh Stampedes: પ્રયાગરાજમાં મહાકુંભમાં પવિત્ર સ્નાન કરવા આવેલા શ્રદ્ધાળુઓનો આનંદ ત્યારે ગમમાં ફેરવાઈ ગયો જ્યારે અચાનક ભાગદોડ મચી ગઈ.
4
5
બુધવાર,જાન્યુઆરી 29, 2025
Kumbh Mela 2025: પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભમાં ભાગદોડ મચી ગઈ છે. આવી સ્થિતિમાં, બધા 13 અખાડાઓએ અમૃત સ્નાન રદ કરી દીધું છે
5
6
મંગળવાર,જાન્યુઆરી 28, 2025
મહાકુંભ 2025 દરમિયાન ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં સંગમના પવિત્ર જળમાં અત્યાર સુધી 15 કરોડથી વધુ શ્રદ્ધાળુ ડુબકી લગાવી ચુક્યા છે. મહાકુંભનો આજે 16મો દિવસ છે અને શ્રદ્ધાળુઓનુ ટોળુ અત્યાર સુધી જોવા મળી રહ્યુ છે. ફક્ત આજની સવાર 8 વાગ્યા સુધી 45.50 લાખ ...
6
7
મંગળવાર,જાન્યુઆરી 28, 2025
પ્રયાગરાજમાં મૌની અમાવસ્યાના મહાસ્નાન માટે તૈયારી યુદ્ધ સ્તર પર કરવામાં આવી રહી છે. ખાસ કરીને ટ્રૈફિક મેનેજમેંટને લઈને પોલીસ સતત સચેત છે. આવામાં ભીડને મેનેજ કરવા માટે ગાડીઓને પ્રતિબંધિત કરવામાં આવી છે. મૌની અમાવસ્યા પર 10 કરોડ લોકોને આસ્થાની ડુબકી ...
7
8
મંગળવાર,જાન્યુઆરી 28, 2025
પ્રયાગરાજના રસ્તાઓ મહા કુંભના ત્રીજા સ્નાન ઉત્સવ મૌની અમાવસ્યા પર ત્રિવેણીમાં સ્નાન કરવા દેશ-વિદેશના ખૂણે-ખૂણેથી આવતા ભક્તોની ભીડથી ભરેલા છે. બુધવારે મૌની અમાવસ્યાના દિવસે આઠથી દસ કરોડ લોકો સંગમમાં સ્નાન કરશે તેવો મેળા વહીવટી તંત્રનો અંદાજ છે
8
9
મંગળવાર,જાન્યુઆરી 28, 2025
છતરપુર રેલવે સ્ટેશન પર મહાકુંભ જનારા મુસાફરોએ ભારે ઉત્પાત મચાવ્યો છે. એવુ બતાવાય રહ્યુ છે કે ટ્રેનના દરવાજા અંદરથી બંધ હતા. જ્યારબાદ પ્લેટફોર્મ પર ઉભેલા મુસાફરોએ ટ્રેન પર પત્થરમારો કર્યો. આ દરમિયાન અનેક બારીઓના કાચ પણ તોડી નાખ્યા.
9
10
મંગળવાર,જાન્યુઆરી 28, 2025
મમતા કુલકર્ણીના કિન્નર અખાડાના મહામંડલેશ્વર બનવા પર પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. એક પછી એક, સંતો અને ઋષિઓ આના પર વાંધો ઉઠાવી રહ્યા છે અને પ્રશ્ન કરી રહ્યા છે કે કોઈ એક દિવસમાં સંત કેવી રીતે બની ગયું. આ ક્રમમાં ધીરેન્દ્ર શાસ્ત્રી અને બાબા રામદેવ પણ આ જ ...
10
11
સોમવાર,જાન્યુઆરી 27, 2025
Vasant Panchami 2025: હિન્દુ ધર્મમાં વસંત પંચમીના તહેવારનુ વિશેષ મહત્વ છે. આ દિવસે માતા સરસ્વતીની ઉપાસના કરવામાંઆવે છે. આવુ કરવાથી બુદ્ધિ અને વિદ્યાનો આશીર્વાદ મળે છે. આ સાથે જ વસંત પંચમીના દિવસે આ વસ્તુઓ નુ દાન કરવુ ખૂબ લાભકારી રહે છે.
11
12
સોમવાર,જાન્યુઆરી 27, 2025
પ્રયાગરાજમાં આયોજિત મહા કુંભ મેળો હંમેશા તેના વિવિધ પાસાઓ માટે હેડલાઇન્સમાં રહે છે, પરંતુ આ વખતે મહા કુંભમાં વધુ એક ચહેરો ચર્ચાનો વિષય બન્યો છે
12
13
સોમવાર,જાન્યુઆરી 27, 2025
બંગાળનો પાયેશ
જરૂરી સામગ્રી:
50 ગ્રામ ગોવિંદભોગ ચોખા
1 લીટર દૂધ
13
14
રવિવાર,જાન્યુઆરી 26, 2025
Mahakumbh 2025: કુંભ મેળો ભારતનો સૌથી મોટો ધાર્મિક મેળો છે. જ્યા લાખો શ્રદ્ધાલુ સંગમમાં ડુબકી લગાવવા આવે છે. માન્યતા છે કે સંગમ માં સ્નાનથી પુણ્યની પ્રાપ્તિ થય છે અને મનુષ્યના બધા પાપ ધોવાય જાય છે. પણ શુ તમે જાણો છો કે તમે ઘરે બેસીને પણ સંગમ સ્નાનના ...
14
15
રવિવાર,જાન્યુઆરી 26, 2025
vasant panchami 2025 વસંત પંચમીને સરસ્વતી પૂજા તરીકે પણ ઓળખવામાં આવે છે અને તે માત્ર જ્ઞાન અને કળાની દેવી સરસ્વતીની ઉપાસનાનો તહેવાર નથી, પરંતુ પ્રકૃતિ સાથે સંબંધિત એક વિશેષ તહેવાર પણ છે.
15
16
શનિવાર,જાન્યુઆરી 25, 2025
Mahakumbh 2025: જો તમે એક દિવસ માટે પ્રયાગરાજ જઈ રહ્યા છો, તો અહીંના ધાર્મિક અને ઐતિહાસિક વારસાનો અનુભવ તમારા માટે યાદગાર બની શકે છે. અહીં જાણો કે તમે એક દિવસમાં શું મુલાકાત લઈ શકો છો.
16
17
ગુરુવાર,જાન્યુઆરી 23, 2025
દર વર્ષે 26 જાન્યુઆરી પ્રજાસત્તાક દિવસ (Republic Day 2025) તરીકે ઉજવવામાં આવે છે. આ વર્ષે ભારત તેનો 76મો ગણતંત્ર દિવસ ઉજવવા જઈ રહ્યું છે. 26 જાન્યુઆરી 1950ના રોજ ભારતને સાર્વભૌમ લોકતાંત્રિક પ્રજાસત્તાક જાહેર કરવામાં આવ્યું હતું
17
18
ગુરુવાર,જાન્યુઆરી 23, 2025
Happy Republic Day 2025 Wishes, Quotes, Message, SMS, Picture and images - ગણતંત્ર દિવસ 26 જાન્યુઆરીના રોજ આખા દેશમાં હર્ષોલ્લાસની સાથે ઉજવાય છે.
18
19
ગુરુવાર,જાન્યુઆરી 23, 2025
મહાકુંભ દરમિયાન ઘણા સંતો અને ઋષિઓના ફોટા વધુને વધુ વાયરલ થઈ રહ્યા છે. આવી સ્થિતિમાં, એક સંત જેનું શરીર સોનાથી મઢેલું જોવા મળે છે તે વાયરલ થઈ રહ્યું છે.
19