0
Hanuman Chalisa : હનુમાન ચાલીસા જીવનના દરેક અવરોધો દૂર કરશે
રવિવાર,માર્ચ 10, 2024
0
1
ભગવાન શિવના રુદ્ર અવતારને હનુમાનના 11મો અવતાર માનવામાં આવે છે. આ જ રીતે તેમને પ્રસન્ન કરવા માટે રુદ્ર અવતારનો અભિષેક સંપૂર્ણ વિધિ-વિધાન સાથે કરવામાં આવે છે.
1
2
પાકિસ્તાન ભલે 1947મા ભારતથી અલગ થઈને એક દેશ બની ગયો હોય પણ આજે પણ ત્યા ભારતની અનેક ઐતિહાસિક અને ધાર્મિક ધરોહર(વારસો) રહેલા છે
2
3
Mahashivratri 2024: મહાશિવરાત્રી પર તમારે તમારી રાશિ પ્રમાણે ભગવાન શિવને શું અર્પણ કરવું જોઈએ અને કયા દિવ્ય મંત્રોનો જાપ કરવો જોઈએ, જેથી તમને શુભ ફળ મળે. ચાલો જાણીએ
3
4
મહાશિવરાત્રી ના પાવન પર્વ
તમને અને તમારા પરિવારને
ખૂબ ખૂબ શુભેચ્છા
હર હર મહાદેવ
ૐ નમ: શિવાય
મહાશિવરાત્રીની શુભેચ્છા
4
5
Mahashivratri 2024 : હિંદુ ધર્મમાં મહાશિવરાત્રીની રાત્રિને ખૂબ જ શુભ માનવામાં આવે છે. ધાર્મિક માન્યતા અનુસાર, મહાશિવરાત્રીના દિવસે અને રાત્રિ દરમિયાન ભગવાન શિવ સાથે માતા પાર્વતીના શુભ વિવાહ થયા હતા. તેથી આ દિવસે રાત્રે શોભાયાત્રા અને શિવ પૂજા ...
5
6
જ્યોતિષ શાસ્ત્રમાં સાધના માટે ત્રણ રાત વિશેષ માનવામાં આવી છે. તેમા શરદ પૂર્ણિમાની મોહરાત્રિ, દિવાળીની કાલરાત્રિ અને મહાશિવરાત્રિ ને સિદ્ધ રાત્રિ માનવામાં આવી છે.
6
7
ભોલે ભંડારીને પ્રસન્ન કરવા માટે મહાશિવરાત્રિથી કરતા બીજો મહત્વનો કોઈ તહેવાર હોઈ જ ન શકે, તેને વર્ષનો સૌથી મોટો તહેવાર માનવામાં આવે છે. જો તમે આ દિવસે ભગવાન શિવને તેમના મનપસંદ ફૂલ અર્પણ કરશો, તો તમને તેનાથી ઘણા ફાયદા થશે. આવો જાણીએ પૂજા વિધિ મુજબ ...
7
8
Mahashivratri 2024 : અનેક લોકો આ વાતથી અજાણ હોય છે કે ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે કઈ વસ્તુનો ભોગ લગાવવામાં આવે. આવો આજે અમે તમને બતાવી રહ્યા છીએ કે ભગવાન ભોલેનાથને તમે કયા પ્રસદનો ભોગ લગાવી શકો છો.
8
9
Mahashivratri Rudrabhishek Importance: 8 ફેબ્રુઆરી 2024 ના રોજ મહાશિવરાત્રિ ઉજવાશે. આ દિવસ ભોલેનાથની પૂજા-આરાધનાનો દિવસ હોય છે. મહાશિવરાત્રિ પર રુદ્રાભિષેક કરવાથી તમારી બધી મનોકામના પૂરી થશે.
9
10
Chant Om Namah Shivay ૐ નમ: શિવાયનો જાપ કરવો એક વરદાન જેવુ છે જે લોકો તેનો રોજ જાપ કરે છે તેમને તેના અદ્દભૂત પરિણામ જોવા મળે છે. જો તમે આ મંત્રનો જાપ કરવા માંગો છો તો સોમવાર કે શિવરાત્રિના દિવસથી આની શરૂઆત કરો. કારણ કે સોમવાર અને મહાશિવરાત્રિ ...
10
11
આ વખતે મહાદેવના આશીર્વાદ મેળવવા માટે મહાશિવરાત્રીના તહેવારથી મોટો ઉત્સવ કયો હોઈ શકે. આ મહાશિવરાત્રિએ આ વસ્તુઓનું દાન અવશ્ય કરો,
11
12
Mahashivratri 2024: મહાશિવરાત્રીના દિવસે, ભગવાન શિવના ભક્તો ભક્તિ અને શ્રદ્ધા સાથે ઉપવાસ કરે છે અને શિવ-ગૌરીની પૂજા વિધિથી કરે છે. એવું કહેવાય છે કે મહાશિવરાત્રિના દિવસે ભગવાન ભોલેનાથ પૃથ્વી પર હાજર તમામ શિવલિંગોમાં બિરાજમાન હોય છે, તેથી ...
12
13
આ વખતે મહાશિવરાત્રી અને પ્રદોષ વ્રત એક સાથે પડી રહ્યા છે. એવું માનવામાં આવે છે કે આ દુર્લભ સંયોગમાં વ્રત રાખવાથી અને મહાદેવની પૂજા કરવાથી અનેકગણો લાભ મળે છે અને ભોલેનાથના અપાર આશીર્વાદ પણ પ્રાપ્ત થાય છે. આવો જાણીએ આ દિવસે વ્રતના કયા નિયમોનું પાલન ...
13
14
સબ સુખ લહૈ તુમ્હારી સરના
તુમ રક્ષક કાહૂ કો ડરના
હનુમાન જયંતી કી હાર્દિક શુભકામનાએં
14
15
ગુરુવાર,ફેબ્રુઆરી 29, 2024
Ram Navami Wishes- રામનવમી ની શુભકામનાઓ ગુજરાતીમાંઆદર્શ પુત્ર,
આદર્શ પતિ,
આદર્શ ભાઈ,
આદર્શ મિત્ર,
આદર્શ રાજા
કેવો હોય એનું સાક્ષાત ઉદાહરણ એટલે "પ્રભુ શ્રી રામ"
રામ નવમી ની હાર્દિક શુભેચ્છા
15
16
બુધવાર,ફેબ્રુઆરી 28, 2024
Mahashivratri 2024 દર વર્ષે શિવ ભક્તો મહાશિવરાત્રિની રાહ જોતા હોય છે. હિન્દુ પંચાગ મ્જબ આ તહેવાર દર વર્ષે માઘ મહિનાની કૃષ્ણ પક્ષની તેરસ તિથિના દિવસ ઉજવાય છે.
16
17
શનિવાર,ફેબ્રુઆરી 24, 2024
Mahashivratri 2024 Kyare Che: મહાશિવરાત્રિનો તહેવાર આ વખતે એક સાથે અનેક શુભ યોગની વચ્ચે ઉજવાશે. આ દિવસે સર્વાર્થ સિદ્ધિ યોગ સહિત 4 શુભ એક સાથે બની રહ્યા છે અને એ દિવસની પૂજા ખૂબ જ શુભ ફળ પ્રદાન કરનારુ માનવામાં આવી રહ્યુ છે.
17
18
રવિવાર,ફેબ્રુઆરી 18, 2024
Maha Shivratri 2024 - દર વર્ષે ફાલ્ગુન માસના કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિએ મહાશિવરાત્રી ઉજવવામાં આવે છે. વર્ષ 2024માં 8મી માર્ચે મહાશિવરાત્રી છે.
18
19
રવિવાર,ફેબ્રુઆરી 18, 2024
આ વર્ષે હોલિકા દહન 24 માર્ચ, રવિવારે રાત્રે કરવામાં આવશે. હોલિકા દહનનો શુભ મુહુર્ત
19