શુક્રવાર, 16 જાન્યુઆરી 2026
0

Health tipa - આરોગ્ય માટે ખૂબ લાભકારક છે Warm Water

રવિવાર,મે 28, 2017
0
1
ઉનાળામાં કેરીનો ખાટા મીઠા સ્વાદ બધાને ભાવે છે. જુદા જુદા પ્રાંતમાં જુદા-જુદા પ્રકારના કેરી થાય છે. દરેક પ્રાંતના વિશેષ કેરેના સ્વાદ તેનામાં જુદા હોય છે. જ્યાં એક બાજુ કાચા કેરીના અથાણું , મુરબ્બા અને ઘણા સ્વાદિષ્ત પેય પદાર્થ બાનવે છે ત્યાં જ પાકેલ્ ...
1
2
કિડનીમાં પથરી કે સ્ટોનનુ દુખાવો સહન કરવો ખૂબ મુશ્કેલ હોય છે. કોઈ પણ વ્યક્તિ આ દુખાવાને વધુ સમય સુધી સહન નથી કરી શકતુ. તેથી અનેક ડોક્ટર દવાઓ દ્વારા તેને મૂત્ર માર્ગથી બહાર કાઢવાનો પ્રયત્ન કરે છે. જો પથરી વધુ મોટી હોય તો ડોક્ટરને ઓપરેશન કરવુ પડે છે ...
2
3
ડાયાબીટીસ-2ના સંકટથી બચવા માટે નાસ્તામાં દલિયાનુ સેવન જરૂર કરો. એક અભ્યાસ મુજબ રોજ ફાયબરથી ભરપૂર ભોજન વિશેષકરીને દલિયાનુ સેવન કરવાથી ડાયાબિટીસ-2 થવાનુ સંકટ પાંચ ગણુ ઓછુ થાય છે. નોર્વેજિયન યૂનિવર્સિટી ઓફ સાયંસ અને લંડનના ઈંપીરિયલ કોલેજના ...
3
4
મેહંદીનુ નામ આવતા જ તમારા મગજમાં હાથ પર રચાયેલી સુંદર ડિઝાઈન કે પછી સફેદ વાળને છુપાવવા માટે વાપરવાની જ યાદ આવશે. મેહંદી તહેવારોમાં રચાવવા અને વાળને રંગવાનુ કામ તો કરે જ છે સાથે જ તેના અનેક ઔષધીય ગુણ પણ છે. જે અનેક શારીરિક સમસ્યાઓનુ સમાધાન કરવામાં ...
4
4
5
પફીનેસ ગાયબ થઈ જશે - એક વાડકીમાં બરફનુ પાણી લઈને તેમા વિટામિન ઈ તેલના થોડા ટીપાં નાખો. તેમા રૂ પલાડીને આંખો પર મુકો. આવુ કરવાથી આંખો નીચેની પફીનેસ ગાયબ થઈ જશે. બહાર આવુ જ ખાજો - જો તમે ચોમાસામાં બહાર લંચ કે ડિનર કરવાનો પ્લાન કર્યો હોય તો સ્ટીમ્ડ, ...
5
6
ભારતીય ખાનપાનમાં અજમાનો પ્રયોગ સદીયોથી થતો આવ્યો છે. આર્યુવેદ મુજબ અજમો પાચનક્રિયા સરળ બનાવે છે. આ કફ, પેટ અને છાતીના દુખાવા તેમજ કૃમિ રોગમાં લાભકારી છે. સાથે જ હિચકી, ઓડકાર, પેટ ખરાબ થવુ, પેશાબ રોકાવવી અને પથરી જેવી બીમારીમાં પણ લાભકારી હોય છે.
6
7
ઉનાળાની ગરમીમાં ગળુ સુકાય જાય છે. આ ઋતુમાં લૂ લાગવાની શકયતા વધી જાય છે. માટે આ ઋતુમાં સાવધાની જરૂરી છે. દિવસના સમયે ખાલી પેટ બહાર ન નિકળતા. ઘરેથી નીકળતા પહેલા થોડુ કઇંક ખાઇને પાણીથી પેટ ભરેલું હોવું જોઇએ. શરીરમાં પાણીની કમી ન થવા દો. શકય હોય તો ...
7
8
1. સૂતી વખતે કુણા પાણીથે એમોઢુ ધોવુ, પછી ચારોળીને દૂધમાં ઘસી લેપ બનાવી મોઢા પર લગાવીને સૂઈ જવુ. સવારે સાબુથી મોઢુ ધોવુ. આ પ્રયોગથી ખીલ મટે છે. 2. કાચા પપૈયાને કાપવાથી તેમાંથી જે દૂધ જેવો પદાર્થ નીકળે તેને મોઢા પર રોજ નિયમિત લગાડવાથી ખીલ કાયમ માટે ...
8
8
9
ઝડપી ગતિથી ભાગતી આ વ્યસ્ત અને તણાવ ભરેલ લાઈફસ્ટાઈલમાં આપણે આપણા આરોગ્યનુ ધ્યાન નથી રાખી શકતા. ગમે ત્યારે ખાવા-પીવાની, સૂવા-બેસવાની આદતોને કારણે આપણુ શરીર બીમારીઓની ચપેટમાં સહેલાઈથી આવી જાય છે. હાઈ-લો બ્લડ પ્રેશર, શુગર અને હાર્ટ સાથે જોડાયેલ બીમારીઓ ...
9
10
પેટમાં ગડબડી થવાને કારણે મોઢાંમાં ચાંદા પડી જાય છે. આ કારણે ન તો ભૂખ લાગે છે કે ન તો કશુ ખવાય છે. અનેકવાર તો દવાઓથી આરામ નથી મળતો. આ પરેશાનીથી રાહત મેળવવા માટે ઘરેલુ ઉપચાર ખૂબ જ કારગર છે. જેનાથી તમને જલ્દી આરામ મળશે. 1. હળદર - એક ગ્લાસ કુણા ...
10
11
માથાનો દુખાવો થતા કોઈપણ કામ કરવાનુ મન થતુ નથી. આપણે લોકો તેનાથી તરત રાહત મેળવવા માટે કેટલીક દવાઓનુ સેવન કરી લઈએ છીએ. આ થોડીવાર માટે દુખાવાથી રાહત તો અપાવે છે. પણ ધીરે ધીરે આરોગ્યને ખરાબ પણ કરે છે. માથાનો દુખાવાથી રાહત મેળવવા માટે બામ લગાવવો સારો ...
11
12
સવારે ખાલી પેટ પાણી પીવાના અનેક ફાયદા છે. જો તમે તમારી બીમારીઓને કાબુમાં કરવા માંગો છો તો રોજ સવારે ઉઠીને પુષ્કળ પાણી પીવો. ખાલી પેટ પાણી પીવાથી પેટની બધી ગંદકી દૂર થઈ જાય છે અને લોહી શુદ્ધ થાય છે. જેનાથી તમારુ શરીર બીમારીઓથી દૂર રહે છે. આપણુ શરીર ...
12
13
બદલતી લાઈફસ્ટાઈલ અને ભાગદોડ ભરેલી જીંદગીમાં કોઈની પાસે પોતાના આરોગ્યનો ખ્યાલ રાખવાનો સમય નથી. ખાનપાનમાં થઈ રહેલ નિરંતર દબાણને કારણે લોકો આજે કોઈને કોઈ બીમારીથી ગ્રસ્ત રહે છે. આવામાં તેમને ખબર જ નથી કે તેમના આરોગ્ય માટે શુ સારુ છે અને શુ ખરાબ. જો ...
13
14
ભીંડા એક એવી શાકભાજી છે જેને દરેક કોઈ પ્રેમથી ખાય છે. સ્વાદિષ્ટ હોવાની સાથે સાથે તેમા આરોગ્ય સાથે સંબંધિત અનેક રહસ્ય પણ છિપાયા છે. ભીંડામાં પ્રોટીન વસા કેલ્શિયમ, કાર્બોહાઈડ્રેટ, પોટેશિયમ, ફોસ્ફરસ, ફાયબર વગેર પ્રચુર માત્રામાં હોય છે. આવો જાણીએ તેના ...
14
15
ઘરની આસપાસ અનેક રખડું કૂતરા ફરતા હોય છે. જેને અનેક પ્રકારની બીમારીઓ લાગેલી હોય છે. અનેકવાર ઘરની બહાર ફરતી વખતે અચાનક કૂતરું કરડી લે છે જેનાથી ખૂબ દુખાવો થાય છે. આવારા રખડુ કૂતરા કરડવાથી રૈબીઝના કીટાણુ શરીરમાં ચાલ્યા જાય છે. જેનાથી વ્યક્તિને ...
15
16
આજે અમે તમને એક ડિટોક્સ ડાયેટ ડ્રિંક બનાવતા શીખવાડીશુ. જેને રોજ સવારે પીવાથી તમે 1 મહિનાની અંદર 10 કિલો સુધીની ચરબી ઘટાડી લેશો. શુ તમે જાણો છો કે તમારુ જાડાપણું કેમ વધે છે ? જાડાપણુ ખરાબ કે ધીરુ મેટાબોલિજ્મને કારણે વધે છે. જેને જો ચાહો તો ઝડપી ...
16
17
વધુ કોલેસ્ટ્રોલથી હાર્ટ બ્લોકેજનુ સંકટ વધી જાય છે. પણ કાયમ કોલેસ્ટ્રોલને કારણે એવુ થતુ નથી. કોલેસ્ટ્રોલ બે પ્રકારનું હોય છે. સારુ કોલેસ્ટ્રોલ અને બેકાર કોલેસ્ટ્રોલ. શરીરને વિટામિન ડી પૈદા કરવામાં, કોશિકા ઝિલ્લીના નિર્માણમાં અને ફૈટને અવશોષિત ...
17
18
એસિડિટી.. આ સમસ્યા આજકાલ સામાન્ય સાંભળવા મળે છે. પેટમાં એસિડિટી તળેલી વસ્તુઓ અને મસાલેદાર ખોરાક ખાવાથી થાય છે. આ પરેશાનીથી રાહત મેળવવા માટે લોકો અનેક દવાઓનુ સેવન પણ કરે છે. પણ છતા પણ તેમને વધુ કોઈ ફરક જોવા મળતો નથી. આવો આજે અમે તમને એસિડીટીથી ...
18
19
શરીરમાં લોહીની કમી થવી આજકાલ એક ખૂબ મોટી સમસ્યા બનેલ છે. મોટાભાગના લોકોને ખબર જ નથી હોતી કે તેમને આ પરેશાની છે અને તેઓ જાણ્યા વગર તેનાથી થનારા ખરાબ પ્રભાવોનો સામનો કરતા રહે છે. જેવુ કે શરીર સ્ફ્રૂતિથી કામ ન કરવુ. દરેક સમયે થાકેલા રહેવુ, કરમાયેલો ...
19