Islam 5

બુધવાર, 1 એપ્રિલ 2026
0

ઈસ્લામ ધર્મ : પવિત્ર માસ રમઝાન

મંગળવાર,જુલાઈ 9, 2013
0
1

રોઝા : સાચા મુસલમાનની ઓળખ

ગુરુવાર,ઑગસ્ટ 4, 2011
પોતાના મુકામ સુધી પહોચવું ત્યારે સરળ બની જાય છે જ્યારે રસ્તો સીધો હોય. ઈસ્લામ ધમમાં રોઝા રહમત અને રાહતનો રસ્તો છે. રહમત એટલે મુરાદ અલ્લાહની મહેરબાની સાથે છે અને રાહતનો અર્થ છે હૃદયની શાંતિ. અલ્લાહની મંજુરી હોય ત્યારે જ હૃદયને શાંતિ મળે છે. હૃદયની ...
1
2
રોઝા નેકીની છત્રી છે. જે રીતે છત્રી કે છાપરૂ વરસાદ અને તડકાથી રક્ષણ આપે છે તેવી જ રીતે રોઝા પણ રોઝેદારની રક્ષાની ખાતરી આપે છે. શરત માત્ર એટલી છે કે રોઝાને ધાર્મિક આચાર સંહિતા દ્વારા રાખવામાં આવે.
2
3

રોઝા : મોક્ષનો સીધો રસ્તો

બુધવાર,સપ્ટેમ્બર 2, 2009
પોતાના મુકામ સુધી પહોચવું ત્યારે સરળ બની જાય છે જ્યારે રસ્તો સીધો હોય. ઈસ્લામ ધમમાં રોઝા રહમત અને રાહતનો રસ્તો છે. રહમત એટલે મુરાદ અલ્લાહની મહેરબાની સાથે છે અને રાહતનો અર્થ છે હૃદયની શાંતિ. અલ્લાહની મંજુરી હોય ત્યારે જ હૃદયને શાંતિ મળે છે.
3
4

ઈમાનની કસાવટ

મંગળવાર,ઑગસ્ટ 25, 2009
રોઝા ઈમાનની કસાવટ છે. રોઝા સદાકત (સત્ય) ની તરાવટ અને દુનિયાની ઈચ્છાઓ પરની રોક છે. દિલ અલ્લાહના જીક્રની ઈચ્છા કરી રહ્યું હોય તો રોઝા આ ઈચ્છાને રવાની (ગતિ) આપે છે અને ઈમાનને નેકીની ખાણ અને પાકીગજીને પાણી આપે છે. પરંતુ રોઝા રાખ્યા બાદ દિલ દુનિયાની ...
4
4
5
દુનિયાના ધર્મમાં ઉપવાસ (રોઝા) પ્રચલિત છે. જેમ કે સનાતન ધર્મમાં નવરાત્રિના ઉપવાસ, જૈન ધર્મમાં પર્યુષણમાં ઉપવાસ, ખ્રિસ્તીઓનો ફાસ્ટિંગ ફેસ્ટીવલ જેને ફાસ્ટિંગ ડેઝ કાં તો હૉલી ફાસ્ટિંગ કહેવાય છે. તેવી જ રીતે ઈસ્લામ ધર્મમાં રોઝા (સુરજ નિકળે તે પહેલા અને ...
5
6

સલામ તમને તાજદારે મદીના...

બુધવાર,જુલાઈ 8, 2009
ઈસ્લામ પહેલાં અરબમાં કબિલાઈ સંસ્કૃતિનો જાહિલાના સમય હતો. આ કબિલાનો પોતાનો અલગ ધર્મ હતો અને તેમના દેવી-દેવતા પણ અલગ જ હતાં. કોઈ મૂર્તિ પૂજક હતાં તો કોઈ આગની પૂજા કરતાં હતાં. યહુદી અને ખ્રિસ્તીઓના કબીલા પણ હતાં, પરંતુ તેઓ પણ
6
7

અલ્લાહના 99 નામ પાર્ટ-6

મંગળવાર,મે 26, 2009
અલ્‌-હક્ક (સત્ય) જે વ્યક્તિ વર્ગાકાર (ચોરસ) કાગળના ખુણાઓ પર અલ્‌-હક્ક લખીને સવારે હથેળી પર મુકીને આજાશ તરફ ઉંચુ કરીને દુઆ કરશે, તો ખોવાયેલ વ્યક્તિ કે સામાન મળી જશે અને તે હાનિથી બચી જશે.
7
8

અલ્લાહના 99 નામ- પાર્ટ 5

બુધવાર,એપ્રિલ 29, 2009
જે વ્યક્તિને કોઈ પણ વ્યક્તિ કે દુર્ઘટનાનો ભય હોય તેણે ગુરૂવારથી આરંભ કરીને આઠ દિવસ સુધી સવાર અને સાંજના સમયે સીત્તેર વખત હસ્બેયલ્લા હુલ્હસીબ પઢે. તે દરેક મુશ્કેલીથી બચી રહેશે.
8
8
9

ઈદ મિલાદુન્નબીનું જશ્ન

રવિવાર,એપ્રિલ 12, 2009
571 ઈ.સ. માં મક્કા શહેરમાં પૈગંમ્બર સાહેબ હજરત મોહમ્મદ સલ્લ.નો જન્મ થયો હતો. તેમની યાદમાં જ ઈદ મિલાદુન્નબીનું પર્વ ઉજવવામાં આવે છે. હજરત મોહમ્મદ સલ્લ. એ જ ઈસ્લામ ધર્મની સ્થાપના કરી હતી. તેઓ હજરત સલ્લ.ઈસ્લામના છેલ્લા નબી છે,
9
10

અલ્લાહના 99 નામ પાર્ટ- 4

ગુરુવાર,માર્ચ 26, 2009
જે વ્યક્તિ ૧૩૩ વખત યા લ઼તીફ પઢા કરશે, તેની ધન વૃદ્ધિ થાય છે તથા બધી જ ઇચ્છાઓ પૂર્ણ થાય છે. જે વ્યક્તિ ગરીબ, દુઃખ, બીમારી, એકલાપણું કે અન્ય કોઈ મુસીબત માં પડ્યો હોય તે વજૂ કરીને બે રકત નમાજ પઢશે અને પોતાના મકસદને દિલમાં
10
11

અલ્લાહના 99 નામ પાર્ટ-3

સોમવાર,માર્ચ 2, 2009
જે વ્યક્તિ દરરોજ ૫૦૦ વખત યા ખાફિધ પઢશે અલ્લાહ ત'આલા તેની બધી જ ઇચ્છાઓ પૂર્ણ કરશે અને બધી જ મુશ્કેલીઓ દૂર થઈ જશે. જે વ્યક્તિ ત્રણ રોજા રાખશે અને ચોથા રોજા વખતે એક જ્ગ્યાએ બેસીને 70 વખત પઢશે તો ઇન્શા અલ્લાહ દુશ્મન પર વિજયી થશે.
11
12

અલ્લાહના 99 નામ- પાર્ટ 2

મંગળવાર,ફેબ્રુઆરી 17, 2009
જે વ્યક્તિ સાત રોજ સુધી બરાબર ૧૦૦ વખત કે ખાલિક પઢશે ઇન્શા અલ્લાહ બહી જ મુશ્કેલીઓથી બચીને રહેશે. જે વ્યક્તિ હમેશા પઢતો રહેશે તેને અલ્લાહ પવિત્ર ફરિશ્તા બનાવી દે છે, જે તેમની તરફથી જ ઇબાદત કરે છે અને તેમનો મુખ પ્રકાશમાન રહે છે.
12
13

ઈસ્લમમાં પણ વધુ લગ્ન માન્ય નહિ !

મંગળવાર,ફેબ્રુઆરી 10, 2009
ઈસ્લામ ધર્મ વિશે લોકોને એવી ખોટી ધારણા છે કે તેમાં એક કરતાં વધારે લગ્નને માન્યતા છે. ઈસ્લામ ધર્મને જાણતાં લોકો અને મુસલમાન કહેવાતા લોકોને પણ પોતાના ધર્મને લઈને તેમના મનમાં આ ખોટી ધારણા છે કે ઈસ્લામ ધર્મમાં એક કરતાં વધારે...
13
14
મોહરમ મહિનો અને મહાત્મા ગાંધીમાં તારીખનો સંબંધ છે. કેમકે આઠ જાન્યુઆરી(2009)માં હજરત ઈમામ હુસૈન (અલૈહિસ્સલામ)નો યોમે શહાદત છે એટલે કે મોહરમની દસમી તારીખ જે ત્રીસ જાન્યુઆરી છે તે શહીદી દિવસ છે એટલે કે મહાત્મા ગાંધીનો બલિદાન દિવસ.
14
15

અલ્લાહના નામ -1

ગુરુવાર,જાન્યુઆરી 22, 2009
જે વ્યક્તિ 1000 વખત 'યા અલ્લાહ' વાંચશે તેની મનની બધી જ ઈચ્છાઓ પુર્ણ થઈ જશે અને વિશ્વાની શક્તિ મેળવશે. જે રોગીનો કોઈ ઈલાજ ન થઈ શકતો હોય તે ગણતરી કર્યા વિના 'યા અલ્લાહ' પઢશે અને દુઆ કરશે તો ઈંશાઅલ્લાહ તે સારો થઈ જશે
15
16

કુર્બાનીનો તહેવાર : ઈદુજ્જુહા

મંગળવાર,ડિસેમ્બર 9, 2008
ઈસ્લામ ધર્મની અંદર તહેવારના રૂપે બે ઈદની ઉજવણી કરવામાં આવે છે. ઈદુબલ ફિત્ર જેને મીઠી ઈદ કહેવાય છે અને બીજી છે બકરી ઈદ. આ ઈદને સામાન્ય માણસો બકરા ઈદ પણ કહે છે. કદાચ એટલા માટે કેમકે આ ઈદ પર બકરાની કુર્બાની...
16
17
ઈદ અલ અજહા (બકારીઈદ)નો તહેવાર ખુદાના રસ્તામાં પોતાનું બધુ જ કુર્બાન કરી દેવાના જજ્બાનું પ્રતિક છે. કુર્બાની આપવાની જગ્યાએ જબરજસ્તી લેવા માટે ચાલી નીકળેલા દસ્તુરને લીધે બદલાયેલ પરિસ્થિતિમાં આ તહેવારનો સંદેશ વધારે...
17
18

ઈસ્લામી દુઆ- 2

બુધવાર,ડિસેમ્બર 3, 2008
સુબહાનલ્લજી સખ્ખર લના હાજા વમા કુન્ના લહુ મુકરેનિન વ ઇન્ના ઇલા રબ્બેના મુનકલેબૂન. અલ્લાહ તઆલા પાક છે જેણે આ હમરે કબ્જામાં મેં કરી દિધો અને અમે તેની કુદરતના વિના આને કબ્જામાં કરી ન શકત. અને બિલા શુવા...
18
19

મુસાફિરાને ચાલી નકળ્યાં હજ તરફ

મંગળવાર,નવેમ્બર 25, 2008
મુસાફિરાને હજ ચાલી નીકળ્યાં છે. તેમના હોઠો પર ખુદાનું નામ છે. તેમના ઘરમાં હાજરી આપવાની ગવાહી છે. તેઓ ચાલી નીકળ્યાં છે અલ્લાહના તે ઘરની જાનિબ જેને 'કાબા' કહેવામાં આવે છે. હજ યાત્રી હવે આ ઘરનો દીદાર કરશે. તેની ચારે બાજુ તવાફ...
19