0
સલામ તમને તાજદારે મદીના...
બુધવાર,જુલાઈ 8, 2009
0
1
અલ્-હક્ક (સત્ય)
જે વ્યક્તિ વર્ગાકાર (ચોરસ) કાગળના ખુણાઓ પર અલ્-હક્ક લખીને સવારે હથેળી પર મુકીને આજાશ તરફ ઉંચુ કરીને દુઆ કરશે, તો ખોવાયેલ વ્યક્તિ કે સામાન મળી જશે અને તે હાનિથી બચી જશે.
1
2
જે વ્યક્તિને કોઈ પણ વ્યક્તિ કે દુર્ઘટનાનો ભય હોય તેણે ગુરૂવારથી આરંભ કરીને આઠ દિવસ સુધી સવાર અને સાંજના સમયે સીત્તેર વખત હસ્બેયલ્લા હુલ્હસીબ પઢે. તે દરેક મુશ્કેલીથી બચી રહેશે.
2
3
571 ઈ.સ. માં મક્કા શહેરમાં પૈગંમ્બર સાહેબ હજરત મોહમ્મદ સલ્લ.નો જન્મ થયો હતો. તેમની યાદમાં જ ઈદ મિલાદુન્નબીનું પર્વ ઉજવવામાં આવે છે. હજરત મોહમ્મદ સલ્લ. એ જ ઈસ્લામ ધર્મની સ્થાપના કરી હતી. તેઓ હજરત સલ્લ.ઈસ્લામના છેલ્લા નબી છે,
3
4
જે વ્યક્તિ ૧૩૩ વખત યા લ઼તીફ પઢા કરશે, તેની ધન વૃદ્ધિ થાય છે તથા બધી જ ઇચ્છાઓ પૂર્ણ થાય છે. જે વ્યક્તિ ગરીબ, દુઃખ, બીમારી, એકલાપણું કે અન્ય કોઈ મુસીબત માં પડ્યો હોય તે વજૂ કરીને બે રકત નમાજ પઢશે અને પોતાના મકસદને દિલમાં
4
5
જે વ્યક્તિ દરરોજ ૫૦૦ વખત યા ખાફિધ પઢશે અલ્લાહ ત'આલા તેની બધી જ ઇચ્છાઓ પૂર્ણ કરશે અને બધી જ મુશ્કેલીઓ દૂર થઈ જશે. જે વ્યક્તિ ત્રણ રોજા રાખશે અને ચોથા રોજા વખતે એક જ્ગ્યાએ બેસીને 70 વખત પઢશે તો ઇન્શા અલ્લાહ દુશ્મન પર વિજયી થશે.
5
6
મંગળવાર,ફેબ્રુઆરી 17, 2009
જે વ્યક્તિ સાત રોજ સુધી બરાબર ૧૦૦ વખત કે ખાલિક પઢશે ઇન્શા અલ્લાહ બહી જ મુશ્કેલીઓથી બચીને રહેશે. જે વ્યક્તિ હમેશા પઢતો રહેશે તેને અલ્લાહ પવિત્ર ફરિશ્તા બનાવી દે છે, જે તેમની તરફથી જ ઇબાદત કરે છે અને તેમનો મુખ પ્રકાશમાન રહે છે.
6
7
મંગળવાર,ફેબ્રુઆરી 10, 2009
ઈસ્લામ ધર્મ વિશે લોકોને એવી ખોટી ધારણા છે કે તેમાં એક કરતાં વધારે લગ્નને માન્યતા છે. ઈસ્લામ ધર્મને જાણતાં લોકો અને મુસલમાન કહેવાતા લોકોને પણ પોતાના ધર્મને લઈને તેમના મનમાં આ ખોટી ધારણા છે કે ઈસ્લામ ધર્મમાં એક કરતાં વધારે...
7
8
શનિવાર,જાન્યુઆરી 31, 2009
મોહરમ મહિનો અને મહાત્મા ગાંધીમાં તારીખનો સંબંધ છે. કેમકે આઠ જાન્યુઆરી(2009)માં હજરત ઈમામ હુસૈન (અલૈહિસ્સલામ)નો યોમે શહાદત છે એટલે કે મોહરમની દસમી તારીખ જે ત્રીસ જાન્યુઆરી છે તે શહીદી દિવસ છે એટલે કે મહાત્મા ગાંધીનો બલિદાન દિવસ.
8
9
ગુરુવાર,જાન્યુઆરી 22, 2009
જે વ્યક્તિ 1000 વખત 'યા અલ્લાહ' વાંચશે તેની મનની બધી જ ઈચ્છાઓ પુર્ણ થઈ જશે અને વિશ્વાની શક્તિ મેળવશે. જે રોગીનો કોઈ ઈલાજ ન થઈ શકતો હોય તે ગણતરી કર્યા વિના 'યા અલ્લાહ' પઢશે અને દુઆ કરશે તો ઈંશાઅલ્લાહ તે સારો થઈ જશે
9
10
ઈસ્લામ ધર્મની અંદર તહેવારના રૂપે બે ઈદની ઉજવણી કરવામાં આવે છે. ઈદુબલ ફિત્ર જેને મીઠી ઈદ કહેવાય છે અને બીજી છે બકરી ઈદ. આ ઈદને સામાન્ય માણસો બકરા ઈદ પણ કહે છે. કદાચ એટલા માટે કેમકે આ ઈદ પર બકરાની કુર્બાની...
10
11
ઈદ અલ અજહા (બકારીઈદ)નો તહેવાર ખુદાના રસ્તામાં પોતાનું બધુ જ કુર્બાન કરી દેવાના જજ્બાનું પ્રતિક છે. કુર્બાની આપવાની જગ્યાએ જબરજસ્તી લેવા માટે ચાલી નીકળેલા દસ્તુરને લીધે બદલાયેલ પરિસ્થિતિમાં આ તહેવારનો સંદેશ વધારે...
11
12
સુબહાનલ્લજી સખ્ખર લના હાજા વમા કુન્ના લહુ મુકરેનિન વ ઇન્ના ઇલા રબ્બેના મુનકલેબૂન.
અલ્લાહ તઆલા પાક છે જેણે આ હમરે કબ્જામાં મેં કરી દિધો અને અમે તેની કુદરતના વિના આને કબ્જામાં કરી ન શકત. અને બિલા શુવા...
12
13
મુસાફિરાને હજ ચાલી નીકળ્યાં છે. તેમના હોઠો પર ખુદાનું નામ છે. તેમના ઘરમાં હાજરી આપવાની ગવાહી છે. તેઓ ચાલી નીકળ્યાં છે અલ્લાહના તે ઘરની જાનિબ જેને 'કાબા' કહેવામાં આવે છે. હજ યાત્રી હવે આ ઘરનો દીદાર કરશે. તેની ચારે બાજુ તવાફ...
13
14
તર્જમા- અલ્લાહ તઆલા દરેક ઐબથી પાક છે અને તમામ શરીફ અલ્લાહ તઆલા માટે જ છે અલ્લાહ તઆલા સિવાય કોઈ ઇબાત માટે લાયક નથી અને અલ્લાહ તઆલા ખુબ જ મોટો છે અને તાકત તેમજ કુવ્વત આપનાર અલ્લાહ તઆલા જ છે જે મોટો આલીશાન અને
14
15
મંગળવાર,સપ્ટેમ્બર 30, 2008
રમઝાન-ઉલ-મુબારકને અલ્લાહનો મહિનો કહેવામાં આવે છે. આ પવિત્ર મહિનામાં ઈબાદત કરનારને અલ્લાહ તઆલા જાતે ઈનામ આપે છે. બંદાઓ રબને રાજી કરવા માટે રાતો સુધી ઈબાદતમાં લાગેલા રહે છે અને ઈતિફાક કરનાર તેની તૈયારીમાં લાગેલા રહે છે.
15
16
બુધવાર,સપ્ટેમ્બર 17, 2008
રમજાન ઈસ્લામી હિજરી સનનો નવમો મહિનો છે. ઈસ્લામના બધા મહિનાઓમાં રમજાનને ખુબ જ પવિત્ર માનવામાં આવે છે. આ જ મહિનામાં કુરાન નાઝિલનો જન્મ થયો હતો. પૈગંબર હજરત મોહમ્મદ પર આકાશવાણી થઈ હતી અને તેમણે અલ્લાહનો પૈગામ તેમના બંદાઓને
16
17
મંગળવાર,સપ્ટેમ્બર 9, 2008
પવિત્ર રમજાન મહિનો શબાબ પર છે. બજારની અંદર ચહેલ-પહેલ શરૂ થઈ ગઈ છે. આ મહિનાની ખાસ નમાઝ તરાવીહ માટે મસ્જીદમાં તૈયાર કરી દેવાઈ છે. ઘડિયાળના કાંટા જેવા સવારે 3.45 વાગ્યે સમયને અડકે છે શહેરમાં અસ્સલામ અલૈકુમ... ગુંજી ઉઠે છે. ઉંઘમાં ડુબેલા
17
18
આપણે બધા સાથે સાથે છીએ, એકબીજાની સાથે મળીએ છીએ, વ્યાપાર કરીએ છીએ અને અંદરો અંદર વિચાર કરીએ છીએ જેથી કરીને કોઈ ને કોઈ રીતે આપણે બધા એકબીજાના સંપર્કમાં આવતાં રહીએ. પરંતુ આ વાત સાચી છે કે આપણે એકબીજાના ધર્મ વિશે કંઈ જાણતા નથી
18
19
રસૂલુલ્લાહ સલ્લલ્લાહો અલૈહે વસલ્લમે ફરમાવ્યું કે કયામતના દિવસે મારી ઉમ્મત તે હાલતમાં બોલાવવામાં આવશે કે મોઢું, હાથ અને પગ આસારે વુજૂહી ચમકતાં હશે તો જેનાથી થઈ શકે તો જેનાથી હશે ચમક વધારે કરો અને મુસલમાન બંદા જ્યારે વુજૂ કરે છે તો...
19