0

ધર્મ શું છે?

બુધવાર,એપ્રિલ 29, 2009
0
1

ભક્તામાર સ્ત્રોતનું મહત્વ

શુક્રવાર,એપ્રિલ 17, 2009
જૈન પરંપરામાં અતિ વિશ્રુત ભક્તામર સ્ત્રોતના રચયિતા છે માનતુંગાચાર્ય. તેમનો જન્મ વારાણસીમાં 'ઘનિષ્ઠ' શ્રેષ્ઠિને ત્યાં થયો હતો. તેમણે અજીતસુરીની પાસેથી શિક્ષા લીધી હતી. ગુરૂની પાસેથી કેટલીયે ચમત્કારીક વિદ્યાઓ તેમને પ્રાપ્ત થઈ હતી.
1
2

જૈન તીર્થંકરોંના પ્રતીક

રવિવાર,એપ્રિલ 12, 2009
જૈન ધર્મના ચોવીસ તીર્થંકરોંની મૂર્તિયોં પર મળી આવતાં ચિહ્ન, ચૈત્યવૃક્ષ, યક્ષ અને યક્ષિણીની ક્રમવાર સૂચી. (1)ઋષભનાથ ચિહ્ન- બૈલ, ચૈત્યવૃક્ષ- ન્યગ્રોધ, યક્ષ- ગોવદનલ, યક્ષિણી- ચક્રેશ્વરી. (2)અજિતનાથ ચિહ્ન- ગજ, ચૈત્યવૃક્ષ- સપ્તપર્ણ, યક્ષ- મહાયક્ષ, ...
2
3

ભગવાન ઋષભનાથને ઓળખો

સોમવાર,માર્ચ 2, 2009
વૃષભનો અર્થ થાય છે બળદ. ભગવાન શિવને આદિનાથ પણ કહેવામાં આવે છે. કૈલાશ પર્વત પર જ વૃષભનાથને જ્ઞાન પ્રાપ્ત થયું હતું. નાથ કહેવાથી તેઓ નાથોના નાથ છે. તેઓ જૈનોના જ નહિ પરંતુ હિંદુ અને બધા ધર્મોના તીર્થકર છે કેમકે તેઓ પરમ પ્રાચીન
3
4

ત્રેસઠ શલાકા પુરુષોં

મંગળવાર,ફેબ્રુઆરી 17, 2009
દુનિયાના સર્વાધિક પ્રાચીન જૈન ધર્મ અને દર્શનને શ્રમણોંનો ધર્મ કહે છે. કુલકરોંની પરમ્પરા પછી જૈન ધર્મમાં ક્રમશ: ચોવીસ તીર્થંકર, બાર ચક્રવર્તી, નવ બળભદ્ર, નવ વાસુદેવ અને નવ પ્રતિ વાસુદેવ મળીને કુલ 63 પુરુષ થયા છે. 24 તીર્થંકરોંનો જૈન ધર્મ
4
4
5

અહિંસા અને મહાવીર

મંગળવાર,ફેબ્રુઆરી 10, 2009
વેદોમાં આપણને અહિંસાના સુત્રો મળે છે. કેટલાયે અહિંસક લોકો પણ થયાં છે. અહિંસા પણ પ્રવચન આપનારા પણ ઘણાં છે પરંતુ મહાવીર સૌથી અલગ છે અને તેમની અહિંસાની ધારણા પણ ખુબ જ સંવેદનશીલ છે. સંસારના પ્રથમ અને છેલ્લા વ્યક્તિ
5
6

જૈન આચાર્યોના ઉપદેશ

મંગળવાર,જાન્યુઆરી 6, 2009
सदाशिवः परब्रह्म सिद्धात्मा तथतेति च। शब्दैस्तदुच्यतेऽन्वर्थादेकमेवैवमादिभिः॥ સદાશિવ, પરબ્રહ્મ, સિદ્ધ, આત્મા બધા જ શબ્દો દ્વારા તે એક જ પરમાત્માનું નામ લેવામાં આવે છે. શબ્દ ભેદ હોવા છતાં પણ અર્થની દ્રષ્ટિએ તે એક જ છે...
6
7

સમુચ્ચય મહાર્ઘ

બુધવાર,ડિસેમ્બર 3, 2008
મૈ દૈવ શ્રી અર્હંત પૂજુ સિદ્ધ પૂજુ ચાવ સો આચાર્ય શ્રી ઉવઝાય પૂજુ સાધુ પૂજુ ભાવ સો અર્હંત-ભાષિત બૈન પૂજુ દ્વાદશાંગ રચે ગની પૂજુ દિગમ્બર ગુરૂચરણ શિવ હેતુ સબ આશા હની સર્વજ્ઞ ભાષિત ધર્મ દશવિધિ દયા-મય પૂજુ સદા જજું ભાવના ષોડ્શ રત્નત્રય, જા
7
8
હિંસાના વિશે મહાવીરજીએ કહ્યું છે કે દુનિયાની અંદર જેટલા પણ જીવો (બે, ત્રણ, ચાર અને પાંચ ઈંદ્રિયાવાળા જીવો પોતાની ઈચ્છાથી ચાલી શકે છે, ડરે છે, ભાગી શકે છે, ખાઈ શકે છે) અને સ્થાવર જીવો (એક ઈંદ્રીયવાળા જીવો , સ્પર્શ ઈંદ્રિયવાળા જીવો આ જન્મ લે છે...
8
8
9

પર્યુષણ : જૈન શાસનનું મહાપર્વ

ગુરુવાર,સપ્ટેમ્બર 4, 2008
શ્વેતાંબર જૈન સમાજ (મૂર્તિપુજક) માં પર્યુષણ મહાપર્વની શરૂઆત વિશેષ પૂજા-અર્ચના તેમજ સાજ-સજ્જા સાથે અને જુદા જુદા કાર્યક્રમો સાથે થઈ. મંદિરમાં સવારથી જ શ્રદ્ધાળુઓની લાઈન લાગેલી છે. કાર્યક્રમનો મોડી સાંજ સુધી ચાલ્યો. આ અવસરે આઠ દિવસ સુધી
9
10

108 મણકાઓનું રહસ્ય

બુધવાર,જુલાઈ 30, 2008
આપણા ધર્મની અંદર 108ની સંખ્યાને મહત્વપુર્ણ માનવામાં આવે છે. ઈશ્વરના નામનો જપ, મંત્ર જપ, પૂજા સ્થળ કે આરાધ્યની પરિક્રમા, દાન વગેરેમાં આ ગણનાને મહત્વ આપવામાં આવે છે. જપમાળામાં એટલા માટે 108 મણકાઓ હોય છે. ઉપનિષદોની સંખ્યા પણ 108 છે
10
11

આરતી

ગુરુવાર,જૂન 5, 2008
હે શંખેશ્વર સ્વામી, પ્રભુ જગ અંતરયામી તમને વંદન કરીયે, શિવ સુખના સ્વામી. હે શંખેશ્વર... મારો નિશ્ચય એક છે સ્વામી, બનૂ તમારો દાસ તારા નામે ચાલે-2, મારો શ્વાસોશ્વાસ. હે શંખેશ્વર...
11
12
જૈન તેમને કહે છે જેઓ જીનના અનુયાયી હોય. જીન શબ્દ બન્યો છે જી ધાતુથી. જી એટલે કે જેટલુ. જીન એટલે જેટલાવાળુ. જેમણે પોતાના મનને જીતી લીધુ તેમની વાણીને જીતી લીધી અને પોતાની કાયાને જીતી લીધી તે છે જીન. જૈન ધર્મ એટલે...
12
13

તત્વાર્થસૂત્ર

બુધવાર,મે 7, 2008
સ્તેન પ્રયોગ- કોઈને ચોરી માટે ઉકસાવવા, બીજા માણસ દ્વારા ઉકસાવવો. ચોરીના કામમાં મંજુરી આપવી. સ્તેન આપ્તાદાન- ખાનગી પ્રેરણા વિના, ખાનગી સંમ્મતિ વિના ચોરીના માલને લઈ લેવો. વિરુદ્ધ રાજ્યનો અતિક્રમ- રાજ્યોના આવક-નિકાસના...
13
14
રાજા ભરત જ્યારે દિગ્વિજય થઈને પાછા ફર્યા ત્યારે તેમણે વિચાર્યું કે બીજાના ઉપકાર માટે મારી સંપત્તિનો ઉપયોગ કેવી રીતે થાય? હું મહામહ નામનો યજ્ઞ કરીન ધન કેવી રીતે વહેંચુ? ઋષિઓ તો અમારી પાસેથી ધન લેતાં નથી એટલા માટે અમારે ગૃહસ્થીઓની...
14
15

મહાવીર સ્વામીનો જીવન પરિચય

શનિવાર,એપ્રિલ 26, 2008
જૈન ધર્મના 24માં તીર્થકર મહાવીર સ્વામી અહિંસાના મૂર્તિમાન પ્રતિક હતાં. તેમનું જીવન ત્યાગ અને તપસ્યાથી ઓતપ્રોત હતું. એક લંગોટીનો પણ પરિચય તેમને ન હતો. હિંસા, પશુબલિ, નાત-જાતના ભેદભાવ જે યુગમાં વધી ગયાં હતાં તે યુગની અંદર જન્મેલા...
15
16

અહિંસાના પ્રતિક ભગવાન મહાવીર

શુક્રવાર,એપ્રિલ 18, 2008
લગભગ અઢી હજાર વર્ષ પહેલાની વાત છે. ઈસ પૂર્વે 598 માં વૈશાલી રાજ્યમાં કુન્ડલપુરમાં રહેતા પિતા સિધ્ધાર્થ અને માતા ત્રિશલાના ત્રીજા સંતાન તરીકે જન્મેલા મહાવીર સ્વામી અહિંસાના જીવતા જાગતા પ્રતિક હતા.તેમનુ લૌકિક નામ વર્ધમાન હતું.
16
17

અરિહંતોને નમસ્કાર

બુધવાર,એપ્રિલ 16, 2008
અરિહંતોને નમસ્કાર, શ્રી સિદ્ધોને નમસ્કાર, આચાર્યોને નમસ્કાર, ઉપાધ્યોને નમ્સ્કાર, જગની અંદર જેટલા પણ સાધુગણ છે તે બધાને વંદન કરૂ વારંવાર
17
18

શાંતિ પાઠ

સોમવાર,એપ્રિલ 14, 2008
શાસ્ત્રોક્ત વિધિ પૂજા મહોત્સવ સુરપતિ ચક્રી કરે હમ સારિખે લઘુ પુરૂષ કૈસે યથાવિધિ પૂજા કરે ધન ક્રિયા જ્ઞાન રહિત ન જાને રીતિ પૂજન નાથ જી હમ ભક્ત વંશ તુમ ચરણ આગે જોડ લીને હાથ જી દુખહરણ મંગલ કરણ આશા ભરન જીન પૂજા સહી યો ચિત્ત મે સરઘાન...
18
19

સામાયિકના બત્રીસ દોષ

મંગળવાર,એપ્રિલ 8, 2008
1. વિવેક વિના સામાયિક કરે તો અવિવેક દોષ 2. યશકીર્તિ માટે સામાયિક કરે તો યશોવાંછા દોષ 3. ધનાદિના લાભનીન ઈચ્છાથી કરે તો લાભવાંછા દોષ 4. ઘમંડ સહિત કરે તો ગર્વ દોષ 5. રાજાધિક અપરાધનક ભયથી કરે તો ભય દોષ...
19