ગુરુવાર, 1 જાન્યુઆરી 2026
0

કંસની બુદ્ધિ પરિવર્તન

સોમવાર,ઑગસ્ટ 31, 2015
0
1

જન્માષ્ટમી અને કૃષ્ણ

સોમવાર,ઑગસ્ટ 31, 2015
કૃષ્ણપક્ષની આઠમના ચદ્રની જેમ એક પગ પર ઉભા થઈને, એક પગ વાંકો રાખીને, શરીરને થોડુંક વાળીને આ મુરલીધરે જે દિવસે સંસારમાં પહેલીવાર પ્રાણ ફૂક્યા, તે દિવસ ઈતિહાસમાં અમર થઈ ગયો. વાદળોનો ગડગડાટ થઈ રહ્યો હતો, વીજળી કડકી રહી હતી,
1
2

જન્માષ્ટમી વિશે જાણકારી

સોમવાર,ઑગસ્ટ 31, 2015
અષ્ટમી બે પ્રકારની છે-પહેલી અષ્ટમી અને બીજી જ્યંતિ. આમાંથી ફક્ત પહેલી અષ્ટમી છે. સ્કન્દ પુરાણ અનુસાર જે વ્યક્તિ જાણતાં હોવા છતાં પણ કૃષ્ણ જન્માષ્ટમીનું વ્રત નથી કરતી તે વ્યક્તિ જંગલમાં સાપ અને જંગલી પશુ બને છે. બ્રહ્મપુરાણનું કથન છે કે
2
3

જળકમાળ છાંડી જાને બાળા

ગુરુવાર,ઑગસ્ટ 7, 2014
જળકમાળ છાંડી જાને બાળા
3
4
શ્રીકૃષ્ણ: શરણં મમ:, શ્રીકૃષ્ણ: શરણં મમ: શ્રીકૃષ્ણ: શરણં મમ:, શ્રીકૃષ્ણ: શરણં મમ: કદમ્બ કેરી ડાળો બોલે, શ્રીકૃષ્ણ: શરણં મમ: જમુના કેરી પાળો બોલે, શ્રીકૃષ્ણ: શરણં મમ: વ્રજ ચોરાસી કોશ બોલે, શ્રીકૃષ્ણ: શરણં મમ: કુંડ કુંડની સીડીઓ બોલે, શ્રીકૃષ્ણ: ...
4
4
5

ફરાળી બટાટા વડા

મંગળવાર,ઑગસ્ટ 27, 2013
સામગ્રી - 8-10 બાફેલા બટાકા(મસળેલા), 2-3 વાડકી રાજગરાનો લોટ, થોડા લીલા મરચાં વાટેલા, ઝીણી સમારેલી કોથમીર, થોડી કિશમિશ, 8-10 કાજૂ, 2 નાની ચમચી લાલ મરચુ, ફરિયાળી મીઠુ સ્વાદમુજબ, તેલ તળવા માટે. બનાવવાની રીત - સૌ પહેલા સેકેલા રાજગરાના લોટને એક તપેલીમાં ...
5
6
તા.૨૮મી ઓગસ્ટનાં રોજ શ્રાવણ વદ આઠમ છે અને આ દિવસને શ્રીકૃષ્ણ જન્માષ્ટમી કહેવાય છે અને દર વર્ષે આવે છે પરંતુ આ વર્ષ એટલે કે વર્ષ-૨૦૧૩, વિક્રમ સંવત-૨૦૬૯માં આવતી શ્રાવણ વદ આઠમની તિથિ મહત્વની અને વિશિષ્ટ છે. કેમ કે તે બુધવારે આવી રહી છે. એવું માનવામાં ...
6
7

હેપી જન્માષ્ટમી

શુક્રવાર,ઑગસ્ટ 10, 2012
વેબદુનિયા ગુજરાતી રજૂ કરે છે દરેક તહેવારોના કાર્ડ એ પણ ગુજરાતીમાં. તમારા મિત્રો અને સગાં સંબંધીઓને મોકલો દરેક તહેવારનું ગ્રીટિંગ. ગ્રીટિંગ માટે ક્લિક કરો
7
8

ફરાળી બરફી

શનિવાર,ઑગસ્ટ 20, 2011
સામગ્રી - 1 વાડકી રાજગરાનો લોટ. 1/2 વાટકી મગફળીના દાણા(આ બંનેને સેકીને સાફ કરવા) તેમજ દાણાને એકદમ ઝીણા વાટી લેવા, 1/2 વાડકી ખાંડ, ઈલાયચી 2-3, થોડુક જાયફળ વાટેલુ, 1 ચમચી ઘી. બનાવવાની રીત - સેકેલા રાજગરાના લોટમાં મગફળી દાણા ઝીણા વાટેલા મિક્સ કરીને ...
8
8
9

નંદ ઘેર આનંદ ભયો....

મંગળવાર,ઑગસ્ટ 31, 2010
નંદઘેર આનંદ ભયો....જય કનૈયા લાલ કી....આ બે પંકિતઓ સાંભળતાની સાથે જ મનમાં એક અનોખો ભાવ થાય છે. સાથોસાથ એક દ્રશ્ય ખડુ થઇ જાય છે.
9
10

શ્રીકૃષ્ણ સ્મરણ

મંગળવાર,ઑગસ્ટ 31, 2010
શ્રી શુક્રદેવ રાજા પરીક્ષિતને કહે છે - सकृन्मनः कृष्णापदारविन्दयोर्निवेशितं तद्गुणरागि यैरिह। न ते यमं पाशभृतश्च तद्भटान्‌ स्वप्नेऽपि पश्यन्ति हि चीर्णनिष्कृताः॥ જે મનુષ્ય ફક્ત એકવાર શ્રીકૃષ્ણના ગુણોમાં પ્રેમ કરનારા પોતાના ચિત્તને ...
10
11
નવી દિલ્હી. ભગવાન શ્રીકૃષ્ણના જન્મસ્થળ મથુરા સહિત દેશભરમાં રવિવારે જન્માષ્ટમી તહેવારની ધુમધામથી ઉજવણી કરવામાં આવી હતી. સાથોસાથ રાધાકૃષ્ણ મંદિરોમાં દર્શનાર્થે ભક્તોની ભારે ભીડ જામી હતી.
11
12

ભગવાન શ્રી કૃષ્ણ

મંગળવાર,ઑગસ્ટ 31, 2010
પૃથ્વીના ભારને ઓછો કરે છે. આમ તો ભગવાન વિષ્ણુએ અત્યાર સુધી ત્રેવીસ અવતાર ધારણ કર્યા છે. આ બધા જ અવતારોની અંદર તેમનો મહત્વનો અવતાર શ્રીકૃષ્ણનો છે. આ અવતાર તેમણે વૈવસ્ય મંવંતરના અઠ્ઠાવીસમા દ્વાપરમાં શ્રીકૃષ્ણના રૂપે દેવકીના ગર્ભમાં
12
13

વૃંદાવનધામ

મંગળવાર,ઑગસ્ટ 31, 2010
વૃંદાવન ભગવાન કૃષ્ણનું એક પ્રિય સ્થળ છે. જ્યાં કાલીદહન છે જે જગ્યાએ ભગવાને કાલીય મર્દન કર્યું હતું. ત્યાં કાલીય મર્દન ઠાકુરજીના દર્શન થાય છે. આની પાસે યુગલઘાટ છે જ્યાં યુગલ કિશોરજીનું મંદિર છે. ત્યાર બાદ મનમોહનજીનું મંદિર છે આ મંદિર વૃંદાવનમાં સૌથી ...
13
14

સાબુદાણાના વડા

મંગળવાર,ઑગસ્ટ 31, 2010
સાબુદાણાને રાત્રે પલાળી મૂકવા, તેમાં પાણી અડધો કપ જેટલુ જ રહેવા દેવુ. સવારે સાબુદાણા ફૂલી જશે. સીંગદાણા સેકીને છોલી લો અને તેને મિક્સરમાં વાટી લો. બટાકાને બાફીને છોલી લો. હવે સાબુદાણાની અંદર બટાકાને મસળી લો. તેમા સીંગદાણાનો ભૂકો, લીલા મરચા ઝીણા ...
14
15

સપ્ત શ્લોકી ગીતા

મંગળવાર,ઑગસ્ટ 31, 2010
ઓમિત્યેકાક્ષરં બ્રહ્મ વ્યાહરન્‌ મામનુસ્મરન યઃ પ્રયાતિ ત્યજન્‌ દેહં સ યાતિ પરમાં ગતિમ્‌ ૥૧૥ સ્થાને હૃષીકેશ તવ પ્રકીર્ત્યા જગત્‌ પ્રહૃષ્યત્યનુરજ્યતે ચ . રક્ષાંસિ ભીતાનિ દિશો દ્રવન્તિ સર્વે નમસ્યન્તિ ચ સિદ્ધસંઘાઃ ૥૨૥
15
16

આરતી યુગલ કિશોર કી

મંગળવાર,ઑગસ્ટ 31, 2010
આરતી યુગલ કિશોર કી કીજૈ તન મન ધન નૌછ્યાવર કીજે... રવિ શશિ કોટિ બદન કી શોભા તાહિ નિરખ મોરો મન લોભા.. ગૌર શ્યામ મુખ નિરખત રીઝૈ પ્રભુ કો રૂપ નયનભર પીજૈ...
16
17

આરતી કુંજબિહારી કી

મંગળવાર,ઑગસ્ટ 31, 2010
આરતી કુંજબિહારી કી શ્રી ગિરિધર કૃષ્ણ મુરારી કી, ગલે મે બૈજંતીમાલા બજાવૈ મુરલિ મધુર બાલા. શ્રવણમે કુંડલ ઝલકાતા નંદ કે આનંદ નન્દલાલા કી, આરતી... ગગન સમ અંગકાંતિ કાલી રાધિકા ચમક રહી આલી, લતન મે ટાઢે બનમાલી ભ્રમર-સી અલક કસ્તૂરી તિલક.
17
18
ગીતાશાસ્ત્રમિદં પુણ્યં યઃ પઠેત્પ્રયતઃ પુમાન્‌ . વિષ્ણોઃ પદમવાપ્નોતિ ભયશોકાદિવર્જિતઃ ૥ ૧૥ ગીતાધ્યયનશીલસ્ય પ્રાણાયામપરસ્ય ચ . નૈવ સન્તિ હિ પાપાનિ પૂર્વજન્મકૃતાનિ ચ ૥ ૨૥ મલનિર્મોચનં પુંસાં જલસ્નાનં દિને દિન . સકૃદ્ગીતામ્ભસિ સ્નાનં સંસારમલનાશમ્‌ ૥ ૩૥
18
19
મેરે તો ગિરધર ગોપાલ દૂસરોં ન કોઈ જાકે સિર મોર મુકુટ મેરો પતિ સોઈ અસુવન જલ સીંચ-સીંચ પ્રેમ બેલ બોઈ અબ તો બેલ ફૈલ ગઈ આનન્દ ફલ હોઈ મેરે તો... તાત માત ભ્રાતા બન્ધુ આપણો ન કોઈ...
19