0
આજ નું પંચાગ- તા. 9-2-2૦17ગુરૂવાર
ગુરુવાર,ફેબ્રુઆરી 9, 2017
0
1
અંક 1- લવિંગ, કેસર, કિશમિશ, કાળી મરી, આદું, અજમા, સૂંઠ, લીંબૂ, જાયફળ, જવ, ખજૂર, સંતરા, સીતાફળ તેમના માટે સૌથી સારા છે . તેના ઉપયોગથી તમે હમેશા તરોતાજા રહેશો.
1
2
આ જ કારણ છેકે જે વ્યક્તિ વિરોધીઓ પર એક સમયે રાજ કરતો હતો અને વિરોધી જેના નામથી ગભરાતા હતા આજે તે નરેન્દ્ર મોદી ઘેરાયેલા જોવા મળી રહ્યા છે. જાન્યુઆરીના અંત અને ફેબ્રુઆરીના પ્રથમ અઠવાડિયા સુધી શનિની સાઢે સાતી મધ્ય ભાગમાં રહેશે. આ કારણે મોદી વર્તમન ...
2
3
મેષ- આ અઠવાડિયા 5 અને 6 ફેબ્રુઆરીની બપોર સુધી ગુરૂ ભાગ્યવૃદ્ધિમા, કાર્યક્ષેત્રમાં, આર્થિક ક્ષેત્રમાં શુભ રહેશે. શુભ તારીખ 5, 6 કાર્યક્ષેત્રમાં મધ્યમ ફળ આપશે. જ્યારે તારીખ 7,8,9,10,11 ના દિવસે શુભ પરિણમા આપશે. આ અઠવાડિયા કાર્યમાં પ્રગતિ થશે. તમારા ...
3
4
મેષ- ફેબ્રુઆરી મહીના ની શરૂઆતમાં પિતાના સાથે સંબંધોમાં સાંમજ્સ્ય વધશે. યશ માન,કીર્તિ અને પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે. પારિવારિક સંબંધ, દાંમપ્ત્ય જીવન સાર્વજનિક જીવનમાં શુભ પરિણામ પ્રાપ્ત થશે. ઉધાર વસૂલી જેવા કાર્યમાં વિલંબની શકયતા વધી જશે. ખાસ કરીને ...
4
5
રવિવાર,જાન્યુઆરી 29, 2017
મેષ- આ અઠવાડિયા બુધ ગ્રહ , ધનુ રાશિથી નિકળીને મકર રાશિમાં પ્રવેશ કરી રહ્યા છે. આ સમયે નોકરી-ધંધામાં પ્રગતિની શકયતા છે. તમારા રોકાયેલા કામનો સમાધાન થઈ શકે છે. પિતાના સાથે સંબંધમાં આત્મીયતા વધશે. યશ, માન, કીર્તિ પ્રતિષ્ઠાની શક્યતા વધશે. શારીરિક અને ...
5
6
શનિવાર,જાન્યુઆરી 21, 2017
મેષ - * ભાગ્યશાળી અંક 7, ભાગ્યશાળી રંગ - વાદળી
તમારી સૂઝબૂઝ અને હોશિયારીથી સફળતા સુધી પહોંચવામાં સફળ રહેશો. પરિવારજનોના પ્રેમ અને સહયોગ રહેશે. તકનીક અને સાહિત્યના ક્ષેત્રોમાં નવી ઓળખ બનશે. અર્થસ ત્રોત ઉન્નત રહેશે. પુત્ર અને ધનલાભના યોગ રહેશે. ...
6
7
શુક્રવાર,જાન્યુઆરી 20, 2017
કાર્યોમાં સફળતા માટે પ્રાતઃ કાળે ભગવાન સૂર્યને નમસ્કાર કરતી વખતે એક કાચા સૂતરનો તાર લઈ તેમાં ૭ ગાંઠો ઓમ ગં ગણપતયે નમઃ મંત્ર જપતા વાળવી. આ તારને પછી સામેવાળા ખિસ્સામાં રાખવાથી કાર્ય અવશ્ય સફળ થશે. જ્વર દૂર કરવા માટે : શુક્રવાર અને મંગળવારના દિવસે ...
7
8
ગુરુવાર,જાન્યુઆરી 19, 2017
તમારા જીવનમાં ગ્રહોની અશાંતિના કારણે આવતી સમસ્યાઓના સમાધાન ખૂબ સરળ ઉપાયો દ્વારા શક્ય છે. શાસ્ત્રોમાં વર્ણિત કેટલાક એવા મંત્ર જેના જપ તમારા જીવનમાં સુખદ સંપન્ન બનાવે છે. મંત્ર શાસ્ત્રમાં એ શક્તિ છે જે અધરાથી અઘરા સમસ્યા ઉકેલી શકે છે. પણ એના લાભ ...
8
9
બુધવાર,જાન્યુઆરી 18, 2017
- જે લોકોના હસ્તાક્ષરનો પ્રથમ અક્ષર મોટો લખે છે તેઓ વિલક્ષણ પ્રવૃત્તિના માલિક હોય છે. આવા લોકો કોઈપણ કાર્યને પોતાના જ જુદા અંદાજથી પુર્ણ કરે છે. પહેલો અક્ષર મોટો બનાવ્યા પછી અન્ય અક્ષર નાના-નાના અને સુંદર દેખાય છે. તો વ્યક્તિ ધીરે ધીરે કોઈ ખાસ મુકામ ...
9
10
બુધવાર,જાન્યુઆરી 18, 2017
જાન્યુઆરી 2017ના આખરેમાં શનિ રાશિ બદલી રહ્યા છે . આ રાસિ પરિવર્તન કેટલીક રશિઓને સારું રહેશે અને કેટલીક રાશિઓ માટે પરેશાની વધારી શકે છે.
10
11
બુધવાર,જાન્યુઆરી 18, 2017
જ્યોતિષશાસ્ત્ર મુજબ બધા ગ્રહના જુદા-જુદા અસર અમારા જીવન પર પડે છે. માન્યતા છે શનિદેવ જ માણસના સારા-ખરાબ કર્મના ફલ તેને આપે છે. આ સમયે શનિ વૃશ્ચિક રાશિમાં છે જે 26મી જાન્યુઆરીએ રાશિ પરિવર્તન કરી ધનુ રાશિમાં પ્રવેશ કરશે. શનિના આ રાશિ પરિવર્તનના અસર ...
11
12
બુધવાર,જાન્યુઆરી 18, 2017
લગ્ન દરેક વ્યક્તિનુ સુંદર સપનુ હોય છે. બધાની ઈચ્છા હોય છે કે લગ્ન પછી તેમના જીવનમાં પ્રેમ અને આનંદ કાયમ રહે.
પણ બદલતા સામાજીક પરિસ્થિતિયોમાં વૈવાહિક જીવનમાં પરસ્પર મતભેદ અને એકબીજાને દગો આપવાની વાતો પણ ખૂબ થવા લાગી છે. આવામાં એક જરૂરી વસ્તુ છે ...
12
13
બુધવાર,જાન્યુઆરી 18, 2017
મોટી સફળતા મળી કે નહી અને દરેક મોડ પર તમને સંઘર્ષ કરતા રહેવું પડ્યું છે તો આશા છે કે તમારી આશાઓ નવા વર્ષથી જોડી લો. નવા વર્ષમાં સફળતા અને આથિક ઉન્નતિ માટે આ વર્ષ ગ્રહોની બદલાતી સ્થિતિ મુજબ
13
14
મંગળવાર,જાન્યુઆરી 17, 2017
ઘણા લોકોના જીવનમાં એવી પરિસ્થિતિ બની જાય છે કે તેને બે લગ્ન કરવા જ પડે છે,જ્યારે ઘણા લોકો એવા જ પણ હોય છે જે પોતે જ આવી પરિસ્થિતિ ઉભી કરી લે છે કે તેને બે લગ્ન કરવા પડે છે.
પરંતુ સ્થિતિ પોતે બનાવે કે નસીબ બનાવે પણ બે લગ્ન ત્યારે જ થાય છે ...
14
15
મંગળવાર,જાન્યુઆરી 17, 2017
જ્યોતિષ માન્યતાઓમાં મંગળ ગ્રહને ખૂબ જ મહત્વપુર્ણ માનવામાં આવે છે. આ એક ઉગ્ર ગ્રહ છે. જે વિજય, શોર્ય, વિવાહ, સંપત્તિ, ભૂમિ, સૈન્ય સેવાઓ સાથે સંબંધિત છે. જો કે જ્યોતિષમાં તેમને પાપ ગ્રહ પણ કહેવામાં આવે છે. પણ આ ગ્રહ પાપી નથી હોતો. ઉલ્લેખનીય છે કે ...
15
16
મંગળવાર,જાન્યુઆરી 17, 2017
મહાશિવરાત્રિ ભગવાન શંકરના લગ્ન ઉત્સવના રૂપમાં ગણાય છે. શાસ્ત્રોમાં આ રાત શિવથી શક્તિના મિલનની રાત પણ કહેવાય છે. એટલે આ રાત્રે પૌરૂષથી પ્રકૃતિના મિલનની રાત પણ કહેવાય છે. આ રાત્રે અમે કઈક ખાસ ઉપાય કરીને ભગવાન શંકરને ખુશ કરીને એમના ભાગ્ય શણગારી શકે
16
17
સોમવાર,જાન્યુઆરી 16, 2017
સામુદ્રિકશાસ્ત્ર મતલબ હસ્તરેખા વિજ્ઞાનમાં વ્યક્તિની હથેળીમાં સ્થિત રેખાઓ, વિવિધ પર્વત, ચિન્હ, નખ, અંગૂઠા અને આંગળીઓની મદદથી વ્યક્તિના સંપૂર્ણ જીવન અને કેરિયર વિશે જાણી શકાય છે.
ડોક્ટર - જે હથેળીમાં બુધ પર્વત સ્પષ્ટ ઉભરી હોય અને આ પર્વત પર ત્રણ ...
17
18
સોમવાર,જાન્યુઆરી 16, 2017
તમારા મિત્ર અને બહેનપણીઓની વર્ષગાંઠ છે. તમે એ બદલ તેમને શુભેચ્છા પાઠવો છો, આ શુભેચ્છા આપતી વખતે થોડો વિચાર કરો અને રાતે 12 વાગે શુભેચ્છા આપવાનુ ટાળો. રાત્રે 12 વાગે શુભેચ્છા આપવી યોગ્ય નથી. આ શુભેચ્છા તેમને ફળદાયી નીવડતી નથી. તેને કારણે તમે આપેલી ...
18
19
રવિવાર,જાન્યુઆરી 15, 2017
કોઈ વ્યક્તિ પોતાના જીવનમાં કેટલો શ્રીમંત થઈ શકશે, આ તેની કુંડળીમાં લખેલુ હોય છે. આવો જાણીએ કે કુંડળીમાં ધન યોગને કેવી રીતે ઓળખીશુ ? અહી અમે રજૂ કરીએ છીએ જન્મ કુંડળીના કેટલાક મુખ્ય ધન યોગ. તેમાંથી કોઈ એક યોગના હોવાથી પણ વ્યક્તિને ધનની પ્રાપ્તિ જરૂર ...
19