બુધવાર, 14 જાન્યુઆરી 2026
0

આજ નું પંચાગ- તા. 9-2-2૦17ગુરૂવાર

ગુરુવાર,ફેબ્રુઆરી 9, 2017
0
1
અંક 1- લવિંગ, કેસર, કિશમિશ, કાળી મરી, આદું, અજમા, સૂંઠ, લીંબૂ, જાયફળ, જવ, ખજૂર, સંતરા, સીતાફળ તેમના માટે સૌથી સારા છે . તેના ઉપયોગથી તમે હમેશા તરોતાજા રહેશો.
1
2
આ જ કારણ છેકે જે વ્યક્તિ વિરોધીઓ પર એક સમયે રાજ કરતો હતો અને વિરોધી જેના નામથી ગભરાતા હતા આજે તે નરેન્દ્ર મોદી ઘેરાયેલા જોવા મળી રહ્યા છે. જાન્યુઆરીના અંત અને ફેબ્રુઆરીના પ્રથમ અઠવાડિયા સુધી શનિની સાઢે સાતી મધ્ય ભાગમાં રહેશે. આ કારણે મોદી વર્તમન ...
2
3
મેષ- આ અઠવાડિયા 5 અને 6 ફેબ્રુઆરીની બપોર સુધી ગુરૂ ભાગ્યવૃદ્ધિમા, કાર્યક્ષેત્રમાં, આર્થિક ક્ષેત્રમાં શુભ રહેશે. શુભ તારીખ 5, 6 કાર્યક્ષેત્રમાં મધ્યમ ફળ આપશે. જ્યારે તારીખ 7,8,9,10,11 ના દિવસે શુભ પરિણમા આપશે. આ અઠવાડિયા કાર્યમાં પ્રગતિ થશે. તમારા ...
3
4

ફેબ્રુઆરી 2017 માસિક રાશિફળ

બુધવાર,ફેબ્રુઆરી 1, 2017
મેષ- ફેબ્રુઆરી મહીના ની શરૂઆતમાં પિતાના સાથે સંબંધોમાં સાંમજ્સ્ય વધશે. યશ માન,કીર્તિ અને પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે. પારિવારિક સંબંધ, દાંમપ્ત્ય જીવન સાર્વજનિક જીવનમાં શુભ પરિણામ પ્રાપ્ત થશે. ઉધાર વસૂલી જેવા કાર્યમાં વિલંબની શકયતા વધી જશે. ખાસ કરીને ...
4
4
5
મેષ- આ અઠવાડિયા બુધ ગ્રહ , ધનુ રાશિથી નિકળીને મકર રાશિમાં પ્રવેશ કરી રહ્યા છે. આ સમયે નોકરી-ધંધામાં પ્રગતિની શકયતા છે. તમારા રોકાયેલા કામનો સમાધાન થઈ શકે છે. પિતાના સાથે સંબંધમાં આત્મીયતા વધશે. યશ, માન, કીર્તિ પ્રતિષ્ઠાની શક્યતા વધશે. શારીરિક અને ...
5
6
મેષ - * ભાગ્યશાળી અંક 7, ભાગ્યશાળી રંગ - વાદળી તમારી સૂઝબૂઝ અને હોશિયારીથી સફળતા સુધી પહોંચવામાં સફળ રહેશો. પરિવારજનોના પ્રેમ અને સહયોગ રહેશે. તકનીક અને સાહિત્યના ક્ષેત્રોમાં નવી ઓળખ બનશે. અર્થસ ત્રોત ઉન્નત રહેશે. પુત્ર અને ધનલાભના યોગ રહેશે. ...
6
7
કાર્યોમાં સફળતા માટે પ્રાતઃ કાળે ભગવાન સૂર્યને નમસ્કાર કરતી વખતે એક કાચા સૂતરનો તાર લઈ તેમાં ૭ ગાંઠો ઓમ ગં ગણપતયે નમઃ મંત્ર જપતા વાળવી. આ તારને પછી સામેવાળા ખિસ્સામાં રાખવાથી કાર્ય અવશ્ય સફળ થશે. જ્વર દૂર કરવા માટે : શુક્રવાર અને મંગળવારના દિવસે ...
7
8
તમારા જીવનમાં ગ્રહોની અશાંતિના કારણે આવતી સમસ્યાઓના સમાધાન ખૂબ સરળ ઉપાયો દ્વારા શક્ય છે. શાસ્ત્રોમાં વર્ણિત કેટલાક એવા મંત્ર જેના જપ તમારા જીવનમાં સુખદ સંપન્ન બનાવે છે. મંત્ર શાસ્ત્રમાં એ શક્તિ છે જે અધરાથી અઘરા સમસ્યા ઉકેલી શકે છે. પણ એના લાભ ...
8
8
9
- જે લોકોના હસ્તાક્ષરનો પ્રથમ અક્ષર મોટો લખે છે તેઓ વિલક્ષણ પ્રવૃત્તિના માલિક હોય છે. આવા લોકો કોઈપણ કાર્યને પોતાના જ જુદા અંદાજથી પુર્ણ કરે છે. પહેલો અક્ષર મોટો બનાવ્યા પછી અન્ય અક્ષર નાના-નાના અને સુંદર દેખાય છે. તો વ્યક્તિ ધીરે ધીરે કોઈ ખાસ મુકામ ...
9
10
જાન્યુઆરી 2017ના આખરેમાં શનિ રાશિ બદલી રહ્યા છે . આ રાસિ પરિવર્તન કેટલીક રશિઓને સારું રહેશે અને કેટલીક રાશિઓ માટે પરેશાની વધારી શકે છે.
10
11
જ્યોતિષશાસ્ત્ર મુજબ બધા ગ્રહના જુદા-જુદા અસર અમારા જીવન પર પડે છે. માન્યતા છે શનિદેવ જ માણસના સારા-ખરાબ કર્મના ફલ તેને આપે છે. આ સમયે શનિ વૃશ્ચિક રાશિમાં છે જે 26મી જાન્યુઆરીએ રાશિ પરિવર્તન કરી ધનુ રાશિમાં પ્રવેશ કરશે. શનિના આ રાશિ પરિવર્તનના અસર ...
11
12
લગ્ન દરેક વ્યક્તિનુ સુંદર સપનુ હોય છે. બધાની ઈચ્છા હોય છે કે લગ્ન પછી તેમના જીવનમાં પ્રેમ અને આનંદ કાયમ રહે. પણ બદલતા સામાજીક પરિસ્થિતિયોમાં વૈવાહિક જીવનમાં પરસ્પર મતભેદ અને એકબીજાને દગો આપવાની વાતો પણ ખૂબ થવા લાગી છે. આવામાં એક જરૂરી વસ્તુ છે ...
12
13
મોટી સફળતા મળી કે નહી અને દરેક મોડ પર તમને સંઘર્ષ કરતા રહેવું પડ્યું છે તો આશા છે કે તમારી આશાઓ નવા વર્ષથી જોડી લો. નવા વર્ષમાં સફળતા અને આથિક ઉન્નતિ માટે આ વર્ષ ગ્રહોની બદલાતી સ્થિતિ મુજબ
13
14
ઘણા લોકોના જીવનમાં એવી પરિસ્થિતિ બની જાય છે કે તેને બે લગ્ન કરવા જ પડે છે,જ્યારે ઘણા લોકો એવા જ પણ હોય છે જે પોતે જ આવી પરિસ્થિતિ ઉભી કરી લે છે કે તેને બે લગ્ન કરવા પડે છે. પરંતુ સ્થિતિ પોતે બનાવે કે નસીબ બનાવે પણ બે લગ્ન ત્યારે જ થાય છે ...
14
15
જ્યોતિષ માન્યતાઓમાં મંગળ ગ્રહને ખૂબ જ મહત્વપુર્ણ માનવામાં આવે છે. આ એક ઉગ્ર ગ્રહ છે. જે વિજય, શોર્ય, વિવાહ, સંપત્તિ, ભૂમિ, સૈન્ય સેવાઓ સાથે સંબંધિત છે. જો કે જ્યોતિષમાં તેમને પાપ ગ્રહ પણ કહેવામાં આવે છે. પણ આ ગ્રહ પાપી નથી હોતો. ઉલ્લેખનીય છે કે ...
15
16
મહાશિવરાત્રિ ભગવાન શંકરના લગ્ન ઉત્સવના રૂપમાં ગણાય છે. શાસ્ત્રોમાં આ રાત શિવથી શક્તિના મિલનની રાત પણ કહેવાય છે. એટલે આ રાત્રે પૌરૂષથી પ્રકૃતિના મિલનની રાત પણ કહેવાય છે. આ રાત્રે અમે કઈક ખાસ ઉપાય કરીને ભગવાન શંકરને ખુશ કરીને એમના ભાગ્ય શણગારી શકે
16
17
સામુદ્રિકશાસ્ત્ર મતલબ હસ્તરેખા વિજ્ઞાનમાં વ્યક્તિની હથેળીમાં સ્થિત રેખાઓ, વિવિધ પર્વત, ચિન્હ, નખ, અંગૂઠા અને આંગળીઓની મદદથી વ્યક્તિના સંપૂર્ણ જીવન અને કેરિયર વિશે જાણી શકાય છે. ડોક્ટર - જે હથેળીમાં બુધ પર્વત સ્પષ્ટ ઉભરી હોય અને આ પર્વત પર ત્રણ ...
17
18
તમારા મિત્ર અને બહેનપણીઓની વર્ષગાંઠ છે. તમે એ બદલ તેમને શુભેચ્છા પાઠવો છો, આ શુભેચ્છા આપતી વખતે થોડો વિચાર કરો અને રાતે 12 વાગે શુભેચ્છા આપવાનુ ટાળો. રાત્રે 12 વાગે શુભેચ્છા આપવી યોગ્ય નથી. આ શુભેચ્છા તેમને ફળદાયી નીવડતી નથી. તેને કારણે તમે આપેલી ...
18
19
કોઈ વ્યક્તિ પોતાના જીવનમાં કેટલો શ્રીમંત થઈ શકશે, આ તેની કુંડળીમાં લખેલુ હોય છે. આવો જાણીએ કે કુંડળીમાં ધન યોગને કેવી રીતે ઓળખીશુ ? અહી અમે રજૂ કરીએ છીએ જન્મ કુંડળીના કેટલાક મુખ્ય ધન યોગ. તેમાંથી કોઈ એક યોગના હોવાથી પણ વ્યક્તિને ધનની પ્રાપ્તિ જરૂર ...
19