0
Child Story : ન્યાય પ્રિય દેડકો
શુક્રવાર,નવેમ્બર 24, 2017
0
1
એક દિવસ અકબર રાજાને વિચાર આવ્યો કે, બિરબલ તો ચતુર અને હાજર જવાબી છે, પરંતુ બિરબલનાં બાળકો કેટલા હોંશિયાર છે? આ પ્રશ્નનું નિરાકરણ કરવાનું અકબરે વિચાર્યું. એક દિવસ જ્યારે બિરબલ કોઈ કામ માટે બહારગામ ગયો હતો ત્યારે અકબરે બિરબલનાં ઘરે જઇને તપાસ કરવાનું ...
1
2
3
શુક્રવાર,નવેમ્બર 10, 2017
ટીપૂ સુલ્તાન જેને 'મૈસૂર કા શેર' કહેવાતો હતો તેણે દેશના કેન્દ્રીય મંત્રી બળાત્કારી કેમ બતાવી રહ્યા છે ? ટીપૂ સુલ્તાન જેણે બ્રિટિશ સેનાને ધૂળ ચટાવવા માટે યાદ કરવામાં આવે છે તેને દેશના કેન્દ્રીય મંત્રી કટ્ટર મુસ્લિમ શાસક અને હિન્દુઓનો દુશ્મન કેમ ...
3
4
રાણી પદ્મીની ચિતૌડની રાણી હતી. પદ્મિનીને પદ્માવતી નામથી પણ ઓળખાય છે. ૧૨ મી અને ૧૩ મી સદીની મહના ભરાતીય રાણી પદ્માવતીના સાહસ અને ત્યાગની ગૌરવગાથા ઈતિહાસમાં અમર છે . સિંહલ દ્વીપના રાજા ગંધર્વ સેન અને રાણી ચંપાવતીની દીકરી પદ્માવતીનો લગ્ન ચિતૌડના રાજા ...
4
5
ધ્રુવ તારા એક નાનું બાળક હતું ત્પસ્યા કરીને એ ભગવાનના ખોડામાં સ્થામ મેળવ્યું અને અમર થઈ જાય છે.
5
6
બાદશાહનના આ સવાલના જવાબમાં બધા લોકો પોતાના અલગ અલગ બે મત કહેવા લાગ્યા. કોઈએ ગુલાબનું ફૂલ સારૂ કહ્યું તો કોઈએ કમળનું, કોઈએ બકરીનું દૂધ સારૂ કહ્યું તો કોઈએ ગાયનું, કોઈએ શેરડીની મિઠાશ સારી કહી તો કોઈએ મધની, કોઈએ કેળાના પત્તાને સારૂ કહ્યું તો કોઈએ ...
6
7
એક વાર દરબાર ભર્યો હતો, બીજા દરબારીયોની સાથે બીરબલ પણ હતો. અકબરે એક સવાલ પૂછ્યો, જેને સાંભળીને દરબારીઓના વિચિત્ર હાલ થયા. અકબરે પૂછ્યુ - 'સત્ય-અસત્ય વચ્ચે કેટલું અંતર હોય છે, બે ત્રણ કે ચાર શબ્દોમાં ઉત્તર આપો.
7
8
એક વરુ હતું. એક દિવસ તે શિકાર કરીને ખાતું હતું ત્યારે ઉતાવળમાં તેના ગળામાં નાનું હાડકું ફસાઈ ગયું. એણે હાડકાને બહાર કાઢવા ઘણી મહેનત કરી પણ હાડકું બહાર નીકળ્યું નહિ.
તેને થયું કે જો આ હાડકું નહિ નીકળે તો હું ભૂખ અને તરસથી મરી જઈશ! તે જંગલનાં બધાં ...
8
9
ગુરુવાર,સપ્ટેમ્બર 28, 2017
દિલ્હીના રાજદરબારમાં સભા જામી હતી બાદશાહ અકબર સિંહાસને બેઠા હતાં. આસપાસ દરબારીઓ બેઠા હતા. સભામાં એક વૃધ્ધ માણસ આવ્યો. સાથે યુવાન પણ હતો. બાદશાહને કુરનિશ બજાવી અને કહ્યુ- અમને ન્યાય આપો.' યુવાનનું રૂપ રાજાના કુંવર જેવું હતુ. આંખમાં તેજ હતુ. 'બોલો ભાઈ ...
9
10
ગુરુવાર,સપ્ટેમ્બર 21, 2017
નવરાત્રીની સિઝન માથે ઉપર જ છે છે અને આ તહેવારનું દરેક ગુજરાતીને દિવાળી કરતા વધારે ક્રેજ રહે છે અને કોઈ પણ તેને શ્રેષ્ઠતમ રીતે ઉજવા માટે આતુર રહે છે. કલ્બોમાં ગરબાના પાસ કેકની રીતે વેચાય છે અને માતાઓ ખૂબ, ખૂબ, ચિંતાતુર છે.
10
11
શનિવાર,સપ્ટેમ્બર 16, 2017
એક સમયની વાત છે એક માણસને પોપટમાં ખૂબ રૂચિ હતી. એ એણે પકડતો , સિખડાવતિ અને પોપટના શૌકીન માણસોને સારા મૂલ્યે વેચી આપતો.
11
12
શિક્ષકોના શ્રેષ્ઠ માર્ગદર્શક દ્વારા જ ધરતી પર ઈશ્વરીય સભ્યતાની સ્થાપના સંભવ
ભૌતિક ,સામાજિક અને આધ્યાત્મિક ગુણોથી ઓતપ્રોત શિક્ષકોના દ્વારા જ સમાજમાં વ્યાપ્ત બુરાઈયોને સમાપ્ત
કરીને એક સુન્દર, ભવ્ય અને સુંસંસ્કારિત સમાજનો નિર્માણ કરાય છે. ...
12
13
તો ચાલો આજે અમે તમને તેનું રહસ્ય જણાવીએ છે. આમ તો પૌરાણિક કથાઓ મુજબ જે સમયે દેવતાઓ અને રાક્ષસોના વચ્ચે સમુદ્ર મંથન થઈ રહ્યું હતું. તે સમયે સમુદ્રથી ઘણા બધા તત્વ નિકળ્યા હતા જેમાં માતા લક્ષ્મી, વારૂણી, ચંદ્રમા અને વિષ પણ હતા. માતા લક્ષ્મીના નાના ભાઈ ...
13
14
એક વખત અકબર બાદશાહના ધર્મગુરુ મકકાથી આવ્યા. મહેલમાં તેનું ઘણું સ્વાગત થયું. થોડા દિવસ રહીને તે પાછા મકકા ચાલ્યા ગયા. ત્યારે વાતવાતમાં બાદશાહે બીરબલને પૂછયું,''બીરબલ,તારે કોઈ ગુરુ છે કે નહીં?''
''જહાંપનાહ! મારા પણ એક ગુરુ છે. પરંતુ તેઓ કયાંય ...
14
15
જૂના સમયની વતા છે , કોઈ ગામમાં 6 આંધડા માણસ રહેતા હતા . એક દિવસ ગામવાળોએ એને જણાવ્યા કે ગામમાં હાથા આવ્યું છે.
15
16
VIDEO Kids Story - સાચો મિત્ર જુઓ વીડિયો
16
17
શેખચલ્લીની વાર્તાઓ મૂર્ખાઈ અને હાસ્યની વસ્તુઓ માટે ખૂબ જ પ્રખ્યાત છે.શબ્દકોશમાં "શેખ ચિલ્લી"નો અર્થ જોવાય તો તેમાં લખવામાં આવે છે ,એક કલ્પિત મૂર્ખ જેની "જેની મૂર્ખાઈની ઘણી કથાઓ વિખ્યાત છે .
ગરીબ પરિવારમાં જન્મેલા શેખચલ્લી ધીમે ધીમે યુવાન થયા. ...
17
18
એક દિવસ અકાબર અને બીરબલ બગીચામાં ફરી રહ્યાં હતાં. ખીલેલા બાગને જોઈને અકબર ખુબ જ ખુશ હતાં. તેમણે બીરબલને કહ્યું, બીરબલ જો તો આ રીંગણ કેટલા સુંદર લાગી રહ્યાં છે. આનું શાક કેટલુ સ્વાદિષ્ટ લાગે છે! બીરબલ મને રીંગણ ખુબ જ ભાવે છે. હા મહારાજ તમે સાચુ કહી ...
18
19
બંટી આજે શાળાથી આવ્યા તો ફરી એને ઘરે તાળું જોઈ. ઘરની સીઢી પર એમનો દફ્તર રાખીને બેસી ગયો. એને ભૂખ લાગી હતી અને એ થાકેલો પનણ હતો. એ વિચારવા લાગ્યા. મારી માં પણ રાજૂની માંની રીતે ઘરે હોતી.
19