0
નવરાત્રી પહેલા દરેક ગુજરાતી આ જરૂર કહે છે.. (video)
ગુરુવાર,સપ્ટેમ્બર 21, 2017
0
1
શનિવાર,સપ્ટેમ્બર 16, 2017
એક સમયની વાત છે એક માણસને પોપટમાં ખૂબ રૂચિ હતી. એ એણે પકડતો , સિખડાવતિ અને પોપટના શૌકીન માણસોને સારા મૂલ્યે વેચી આપતો.
1
2
શિક્ષકોના શ્રેષ્ઠ માર્ગદર્શક દ્વારા જ ધરતી પર ઈશ્વરીય સભ્યતાની સ્થાપના સંભવ
ભૌતિક ,સામાજિક અને આધ્યાત્મિક ગુણોથી ઓતપ્રોત શિક્ષકોના દ્વારા જ સમાજમાં વ્યાપ્ત બુરાઈયોને સમાપ્ત
કરીને એક સુન્દર, ભવ્ય અને સુંસંસ્કારિત સમાજનો નિર્માણ કરાય છે. ...
2
3
તો ચાલો આજે અમે તમને તેનું રહસ્ય જણાવીએ છે. આમ તો પૌરાણિક કથાઓ મુજબ જે સમયે દેવતાઓ અને રાક્ષસોના વચ્ચે સમુદ્ર મંથન થઈ રહ્યું હતું. તે સમયે સમુદ્રથી ઘણા બધા તત્વ નિકળ્યા હતા જેમાં માતા લક્ષ્મી, વારૂણી, ચંદ્રમા અને વિષ પણ હતા. માતા લક્ષ્મીના નાના ભાઈ ...
3
4
એક વખત અકબર બાદશાહના ધર્મગુરુ મકકાથી આવ્યા. મહેલમાં તેનું ઘણું સ્વાગત થયું. થોડા દિવસ રહીને તે પાછા મકકા ચાલ્યા ગયા. ત્યારે વાતવાતમાં બાદશાહે બીરબલને પૂછયું,''બીરબલ,તારે કોઈ ગુરુ છે કે નહીં?''
''જહાંપનાહ! મારા પણ એક ગુરુ છે. પરંતુ તેઓ કયાંય ...
4
5
જૂના સમયની વતા છે , કોઈ ગામમાં 6 આંધડા માણસ રહેતા હતા . એક દિવસ ગામવાળોએ એને જણાવ્યા કે ગામમાં હાથા આવ્યું છે.
5
6
VIDEO Kids Story - સાચો મિત્ર જુઓ વીડિયો
6
7
શેખચલ્લીની વાર્તાઓ મૂર્ખાઈ અને હાસ્યની વસ્તુઓ માટે ખૂબ જ પ્રખ્યાત છે.શબ્દકોશમાં "શેખ ચિલ્લી"નો અર્થ જોવાય તો તેમાં લખવામાં આવે છે ,એક કલ્પિત મૂર્ખ જેની "જેની મૂર્ખાઈની ઘણી કથાઓ વિખ્યાત છે .
ગરીબ પરિવારમાં જન્મેલા શેખચલ્લી ધીમે ધીમે યુવાન થયા. ...
7
8
એક દિવસ અકાબર અને બીરબલ બગીચામાં ફરી રહ્યાં હતાં. ખીલેલા બાગને જોઈને અકબર ખુબ જ ખુશ હતાં. તેમણે બીરબલને કહ્યું, બીરબલ જો તો આ રીંગણ કેટલા સુંદર લાગી રહ્યાં છે. આનું શાક કેટલુ સ્વાદિષ્ટ લાગે છે! બીરબલ મને રીંગણ ખુબ જ ભાવે છે. હા મહારાજ તમે સાચુ કહી ...
8
9
બંટી આજે શાળાથી આવ્યા તો ફરી એને ઘરે તાળું જોઈ. ઘરની સીઢી પર એમનો દફ્તર રાખીને બેસી ગયો. એને ભૂખ લાગી હતી અને એ થાકેલો પનણ હતો. એ વિચારવા લાગ્યા. મારી માં પણ રાજૂની માંની રીતે ઘરે હોતી.
9
10
એક હાથી હતો. જાણે મોટો કાળો પહાડ. પાછળ ટૂંકી પૂછ ને આગળ લાંબી મોટી લટકતી સૂંઢ.
એ સાધુ મહારાજનો હાથી હતો. સાધુ મહારાજને હાથી ખૂબ વહાલો હતો. હાથી દરરોજ તળાવે નહાવા જાય. રસ્તામાં એક દરજી આવે. હાથી દરજીની દુકાનમાં સૂંઢ લંબાવે. દરજી એની સૂંઢમાં કેળુ ...
10
11
એક દિવસ અકબર રાજાને વિચાર આવ્યો કે, બિરબલ તો ચતુર અને હાજર જવાબી છે, પરંતુ બિરબલનાં બાળકો કેવા હોંશિયાર હશે? આ પ્રશ્નનું નિરાકરણ કરવા અકબર રાજાએ વિચાર્યું. એક દિવસ જ્યારે બિરબલ કશા કામ અર્થે બહાર ગામ ગયો હતો ત્યારે અકબરે બિરબલનાં ઘરે જઇને તપાસ કરવા ...
11
12
એક દિવસ રાજા અકબરે બિરબલને પોતાના કેરીના બગીચામાં કેરી ખાવા માટે બોલાવ્યો. બંને સરસ મજાની કેરીઓ ખાવા લાગ્યાં અચાનક જ અકબરના મનમાં બિરબલની મશ્કરી કરવાનો વિચાર આવ્યો. તે કેરીના ગોટલા અને છાલને બિરબલની બાજુમાં રાખવા લાગ્યાં. જોત જોતામાં તો બિરબલ પાસે ...
12
13
એક નાનું સરખું ગામ. ગામમાં સાસુ વહુ રહે. ખાધે પીધે સુખી. ધરમ ધ્યાન અને પૂજા પાઠ કરે. બન્ને જીવના ઉદાર એટલે એમના ઘરે કોઈ બ્રાહ્મણ, અભ્યાગત કે માગણ આવે તો જરૂર કંઈ ને કંઈ મદદ લઈને જાય. વહુ બિચારી ભોળી અને સીધી સાદી પણ સાસુનો રોફ ભારે. સાસુનાં કપડાં ...
13
14
નંદાનગર નામનું રાજ્ય જેમાં પ્રતાપસિંહ નામના રાજા રાજ કરતા હતા. રાજા પ્રતાપસિંહ વિદેશપ્રવાસે જઈ પાછા ફર્યા હતા. વિદેશના સુંદર શહેરો જેવું જ પોતાનું નગર સુંદર બનાવવું એમ વિચાર્યું.નગરવાસીઓને આ વાતની જાણ કરવામાં આવી ત્યારે દરબારીઓએ મન મૂકીને રાજાના ...
14
15
એક નદી કાંઠે જાંબુડાનું મોટું ઝાડ હતું. જાંબુડાના ઝાડ પર દરરોજ એક વાંદરો જાંબુ ખાવા આવતો. નદીના ઊંડા પાણીમાં એક મોટો મગર રહેતો હતો. વાંદરા અને મગરની ભાઈબંધી થઈ. વાંદરો રોજ રોજ મગરને પાકાં જાંબુ ખવરાવે.
મગર એક વાર થોડાં જાંબુ મગરી માટે લઈ ગયો. ...
15
16
એકવાર બાદશાહ અકબરે બિરબલજીને પૂછ્યું બિરબલ શ્રધ્ધાને વધારવાનું કામ કોણ કરે? ને શ્રધ્ધા ને અંધશ્રધ્ધામાં શું તફાવત છે? ત્યારે બિરબલ કહે જહાંપનાહ શ્રધ્ધા વધારવાનું કામ મોટા માણસો કરે છે, અને બીજી વાત શ્રધ્ધા અને અંધશ્રધ્ધા વચ્ચે ખાસ ફર્ક નથી જે અન્ય ...
16
17
એક છેવાડાનુ ગામ હતું. સરહદી ગામ હતું. ગામમાં વસતી થોડી હતી. ગામની જરૂરિયાતો એવા તળાવ, કૂવો, ચબૂતરો , હવાડો હતો. ખેતીલાયક જમીન હતી. ખેતરો હતા. મહાદેવજીનું જૂનુ મંદિર હતું. ગામમાં સારી એકતા હતી. વાર તહેવારે સૌ એકઠા થતા અને ગામના ગજા પ્રમાણે રામનવમી ...
17
18
અકબર બિરબલની સાથે સાંજે બાગમાં ફરી રહ્યાં હતાં. અકબરે અચાનક બીરબલને પુછ્યું, સાંભળ્યું છે કે તુ તારી પત્નીથી ખુબ જ ડરે છે. તેણે ધીરેથી કહ્યુ કે, માત્ર હું જ નહિ પણ આપણ રાજ્યનો દરેક વ્યક્તિ પોતાની પત્નીથી ડરે છે. મહારાજે, બિરબલ સામે ત્રાંસી નજરે જોતા ...
18
19
એક ગામમાં એક મજુર રહેતો હતો. તે મજુરી કરતો અને જેમતેમ કરીને પોતાનું ગુજરાન ચલાવતો. એક વખત તેને જંગલમાંથી ઘરે આવતા એક મરઘી દેખાઈ. તેને જોઈને તેનું મન પ્રફુલ્લિત થઈ ગયુ. તેને મનમાં વિચાર્યુ કે આ મરઘી ઘરે લઈ જઈશ તો રોજ મને એક ઈંડુ ખાવા મળશે. તે ...
19