Lokpriya 12

મંગળવાર, 24 માર્ચ 2026
0

Viral Video Today: જેમા તમે જોઈ શકો છો કે કેવી રીતે વ્હેલે શિકાર માટે એક અનોખી રીત અપનાવી જેને જોઈને દરેક કોઈ કાંપી ગયુ.

બુધવાર,સપ્ટેમ્બર 24, 2025
Viral video
0
1
રાષ્ટ્રીય પુરસ્કારોમાં શાહરૂખ ખાને દર્શકોના દિલ જીતી લીધા. શાહરૂખ ખાનને 71મા રાષ્ટ્રીય પુરસ્કાર સમારોહમાં તેમનો પહેલો રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો. શાહરૂખ સાથે રાની મુખર્જીએ પણ આ પુરસ્કાર જીત્યો. સમારોહ દરમિયાન, શાહરૂખ ખાન રાની મુખર્જીને મદદ કરતા જોવા ...
1
2
Navratri Day 4 devi Kushmanda -આદિશક્તિ દુર્ગાનું ચોથું સ્વરૂપ એટલે શ્રી કૂષ્માંડા. પોતના ઉદરમાંથી બ્રહ્માંડને ઉત્પન્ન કરવાને કારણે તેમને કુષ્માંડા દેવીના નામથી ઓળખવામાં આવે છે. કુષ્માંડા દેવીના પૂજનથી અનાહત ચક્ર જાગૃતિની સિધ્ધિઓ પ્રાપ્ત થાય છે.
2
3
Chandraghanta mata - ચંદ્રઘંટા માતાનું સ્વરૂપ ખૂબ જ સૌમ્ય છે. માતાને સુગંધ ગમે છે. તેમનું વાહન સિંહ છે. તેને દસ હાથ છે.
3
4
બ્રહ્મચારિણી દેવીની પૂજા નવરાત્રીમાં બીજા નોરતામાં માતાના બ્રહ્મચારિણી અને તપશ્ચરિણી સ્વરૂપની પૂજા કરવામાં આવે છે. માતા બ્રહ્મચારિણીને જ્ઞાન, તપ અને વૈરાગ્યનું પ્રતીક માનવામાં આવે છે.
4
4
5

Durga Chalisa - દુર્ગા ચાલીસા

સોમવાર,સપ્ટેમ્બર 22, 2025
જય જય જય દુર્ગા મહારાની, આદિશકિત જગજનની ભવાની. દુ:ખહરણી સુખદાયિની માતા, અષ્ટસિદ્ધિ નવનિધિ કી દાતા. નિરંકાર હૈ જ્યોતિ તુમ્હારી, તિહુંલોક ફૈલી ઉજિયારી.
5
6
Navratri 2025 - નવરાત્રી આવી રહી છે: આ વર્ષે 9 દિવસની 9 વિશેષ ભોગ શું હશે
6
7
Brahmacharini mata બ્રહ્મચારિણી માતાની પૂજા વરાત્રી બીજા દિવસે પૂજા કરવામાં આવે છે. નવ શક્તિયોમાં બીજુ રૂપ બ્રહ્મચારિણીનું છે.
7
8
Happy Shardiya Navratri Sandesh: શારદીય નવરાત્રી 2025 માટે મોકલવા માટે 50+ અદ્ભુત શુભેચ્છાઓ, સંદેશાઓ, ક્વોટ્સ અને ફોટા . તમે તેમને WhatsApp, Instagram અને Facebook પર શેર કરી શકો છો. આ સંદેશાઓ દ્વારા, તમે તમારા પરિવાર, મિત્રો અને સંબંધીઓને દેવી ...
8
8
9
પ્રથમ નોરતા નું મહત્વ નવરાત્રિનાં પ્રથમ દિવસે નવદુર્ગાનું ‘‘શૈલ પુત્રી’’ રૂપની પૂજા-આરાધના થાય છે. શૈલ એટલે પર્વત. અને આ પર્વત પુત્રી એટલેમા દુર્ગાનું પ્રથમ રૂપ‘‘શૈલપુત્રી’’ જે પાર્વતી તેમજ હેમવતી રૂપે પણ પ્રસિદ્ધ છે. માર્કંડેયપુરાણમાં આ હિમાલય ...
9
10
shailputri Mata- શૈલપુત્રી મંત્ર Shailputri mantra વન્દે વાગ્છિતલાભાય ચન્દ્રાર્ધ કૃત શેખરામ્ । વૃષારૂઢાં શૂલધરાં શૈલપુત્રી યશસ્વિનીમ્ ।।
10
11
ખગોળશાસ્ત્રની દ્રષ્ટિએ, આજે, ૨૧ સપ્ટેમ્બર, ૨૦૨૫, એક ખાસ દિવસ છે કારણ કે તે વર્ષનું બીજું અને છેલ્લું સૂર્યગ્રહણ હશે. આ ગ્રહણનો કુલ સમયગાળો ૪ કલાક અને ૨૪ મિનિટનો રહેશે.
11
12
Sarv Pitru amavasyaસર્વ પિતૃ અમાવસ્યાના દિવસે આ 10 સરળ ઉપાયથી પિતૃ દોષનો પ્રભાવ ઓછુ થાય છે
12
13
Sarva Pitru Amavasya 2025 Daan: 21 શ્રાદ્ધ પક્ષ સપ્ટેમ્બરમાં સમાપ્ત થાય છે. એવું માનવામાં આવે છે કે સર્વ પિતૃ અમાવસ્યા પર પૂર્વજો માટે શ્રાદ્ધ, તર્પણ અને પિંડ દાન કરવાથી તેમને સંતોષ મળે છે. આ દિવસે દાન કરવાનું વિશેષ મહત્વ છે. તમારી રાશિ પ્રમાણે ...
13
14
દીવો પ્રકાશનું પ્રતીક છે, અને પ્રકાશ જ્ઞાનનું પ્રતીક છે. દીવો પ્રગટાવવો એ ભગવાન પાસેથી સંપૂર્ણ જ્ઞાન મેળવવાની પરંપરા છે. કોઈપણ પૂજા હોય કે કોઈ સમારંભની શરૂઆત, બધા શુભ કાર્યો દીવો પ્રગટાવવાથી શરૂ થાય છે.
14
15
Donald Trump H1B Visa New Rules: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શુક્રવારે એક નવા એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કર્યા છે જે H-1B વિઝા નિયમોમાં ફેરફાર કરે છે. H-1B વિઝા માટે હવે 100,000 ડોલર એટલે રૂપિયા 88 લાખ ફી ચૂકવવી પડશે. H-1B વિઝા ...
15
16
મુંબઈમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં HDFC બેંકના એક કર્મચારીની ઓડિયો ક્લિપ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. આ ઓડિયોથી લોકોમાં રોષ ફેલાયો છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે આ ઓડિયો HDFC બેંકના કર્મચારી અનુરાધા વર્માનો છે,
16
17
Pitru Paksha Amavasya: પિતૃપક્ષની અમાવસ્યા તિથિ 21 સપ્ટેમ્બરના દિવસે છે. આ દિવસે સૂર્ય ગ્રહણ પણ રહેશે. આ દિવસે કંઈક ઉપાય તમારા જીવનમાં સુખ-સમૃદ્ધિ આપાવી શકે છે. આવો જાણે છે આ ઉપાયો વિશે.
17
18
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે તેમનો 75મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. તેઓ સ્વતંત્ર ભારતમાં જન્મેલા દેશના પહેલા પ્રધાનમંત્રી છે. ચાલો નરેન્દ્ર મોદીના રાજકારણમાં પ્રવેશ અને તેઓ ગુજરાતના મુખ્યમંત્રી કેવી રીતે બન્યા તે વિશે જાણીએ.
18
19
હિંદુ ધર્મમાં એકાદશીનું વ્રત મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. પ્રત્યેક વર્ષ દરમ્યાન ચોવીસ એકાદશીઓ હોય છે, જ્યારે અધિક માસ આવે છે ત્યારે તેની સંખ્યા વધીને છવ્વીસ હોય છે. આ પૈકી ભાદરવા માસના વદ (કૃષ્ણ પક્ષ) સમયે આવતી એકાદશી ઈન્દિરા એકાદશી તરીકે ઓળખાય છે. આ ...
19