0
Maha Shivratri 2022: ફક્ત એક ખાસ બિલિપત્ર તમને કરી દેશે માલામાલ, આજ મહાશિવરાત્રી પર કરો આ ઉપાય
મંગળવાર,માર્ચ 1, 2022
0
1
મહાશિવરાત્રીનો તહેવાર 1 માર્ચ, 2022 મંગળવારના રોજ ઉજવવામાં આવશે. પંચાંગ અનુસાર ફાલ્ગુન કૃષ્ણ ચતુર્દશીના દિવસે મહાશિવરાત્રી ઉજવવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે શિવ અને પાર્વતીના લગ્ન મહાશિવરાત્રીના દિવસે થયા હતા.
1
2
સોમવાર,ફેબ્રુઆરી 28, 2022
દેવોના દેવ મહારાજને પ્રસન્ન કરવા અને તેમની પૂજા-આરાધના માટે શિવરાત્રિના દિવસે સૌથી શુભ માનવામા આવે છે. આ કારણે શિવ ભક્ત આ દિવસે આખુ વર્ષ રાહ જુએ છે. આ દિવસને મહાશિવરાત્રિ ( Maha Shivratri 2022 )ના નામથી પણ ઓળખવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે દરેક વર્ષ ...
2
3
સોમવાર,ફેબ્રુઆરી 28, 2022
હિન્દુ કેલેન્ડર મુજબ, ફાલ્ગુન મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્દશી તારીખે, મહાશિવરાત્રીનો તહેવાર ભગવાન શિવની પૂજા, તપસ્યા અને આદર સાથે ઉજવવામાં આવે છે. મહાશિવરાત્રિ પર ઉપવાસ અને પૂજા કરવાથી ભગવાન શિવ પ્રસન્ન થાય છે. મહાશિવરાત્રી પર ભગવાન શિવને અભિષેક ...
3
4
સોમવાર,ફેબ્રુઆરી 28, 2022
આ વર્ષે મહાશિવરાત્રી 11 માર્ચ 2021 (ગુરુવારે) છે. માન્યતા છે કે આ દિવસે ભગવાન શિવની પૂજા કરવાથી, કાયદા દ્વારા અને કાયદા દ્વારા, ઇચ્છાઓ પૂર્ણ થાય છે. આ દિવસે મહાદેવ અને દેવી પાર્વતીની આરાધના શુભ સમયમાં કરવી શ્રેષ્ઠ માનવામાં આવે છે
4
5
સોમવાર,ફેબ્રુઆરી 28, 2022
ભગવાન શિવની ઉપાસના માટે મહાશિવરાત્રી ખૂબ જ વિશેષ માનવામાં આવે છે. આ વર્ષે મહા શિવરાત્રીનો પર્વ 11 ફેબ્રુઆરી ગુરૂવારે ઉજવાશે. શિવરાત્રિ દર મહિને કૃષ્ણપક્ષ ચતુર્દશી પર પડે છે. પરંતુ ફાલ્ગુન કૃષ્ણ ચતુર્દશી પર આવતી શિવરાત્રીને મહાશિવરાત્રી કહેવામાં આવે ...
5
6
સોમવાર,ફેબ્રુઆરી 28, 2022
વિશ્વનો સૌથી પ્રાચીન આપણો ભારત દેશ ઉત્સવોનો દેશ છે. ભારતમાં ઉજવાતા મોટાભાગના દરેક ઉત્સવો પાછળ એક ચોક્કસ આધ્યાત્મિક, નૈતિક તેમજ સામાજિક રહસ્ય છુપાયેલું છે. એટલે દેશમાં ઉજવાતા દરેક ઉત્સવો માનવીમાં એક નવી ચેતના જાગૃત કરે છે. જીવનને આશા–ઉમંગથી ભરી દે
6
7
સોમવાર,ફેબ્રુઆરી 28, 2022
મહામૃત્યુજય મંત્ર એક શ્લોક છે. જેનું વર્ણન આપણને ઋગ્વેદ માં મળે છે. ઋગ્વેદમાં આ મંત્ર ને ખૂબ જ શક્તિશાળી બતાવામાં આવ્યો છે. ઋગ્વેદ અનુસાર આ મંત્ર નો જાપ કરવાથી મૃત્યુથી બચી શકાય છે. આ મંત્ર દ્વારા આપણે ભગવાન શિવજી પાસે એક સ્વસ્થ જીવનની કામના કરીએ ...
7
8
સોમવાર,ફેબ્રુઆરી 28, 2022
હિન્દુ ધર્મમાં મહાશિવરાત્રિ (Maha Shivratri 2022) તહેવારનુ ખૂબ મહત્વ છે. આ દિવસે શિવભક્તો વ્રત કરે છે અને ભગવાન શિવની પૂજા કરે છે. આ વર્ષે મહાશિવરાત્રીનો તહેવાર 01 માર્ચ, મંગળવારના રોજ આવી રહ્યો છે. આ વાર્ષિક ઉત્સવ દેશભરમાં ભવ્ય રીતે ઉજવવામાં આવે છે
8
9
રવિવાર,ફેબ્રુઆરી 27, 2022
આપણા હિન્દુ ધર્મમાં તિલક અને કંઠી માળા પહેરવા પર જોર આપવામાં આવે છે. આ ઉપરાંત ઘણી એવી માળાઓ પણ છે જે વ્યક્તિ કોઈને કોઈ ઉદ્દેશ્યથી ધારણ કરે છે. તુલસી, માતા, રુદ્રાક્ષ, સ્ફટીક, ચંદન વગેરે અનેક પ્રકારની માળાઓ હોય છે. જેના લાભ પણ જુદા જુદા હોય છે. પણ ...
9
10
રવિવાર,ફેબ્રુઆરી 27, 2022
1 માર્ચથી પહેલા થઈ જાઓ કઈક એવું તો સમજો , આવશે બહુ સારા દિવસ
10
11
રવિવાર,ફેબ્રુઆરી 27, 2022
શિવ મંદીરમાં પ્રવેશતા જ પોઠીયાની પ્રતિમા મુકવામાં આવે છે. પોઠીયાને શિવ પરમાત્માનું વાહન માનવામાં આવે છે. વાસ્તવમાં કળયુગના અંતે શિવ પરમાત્માનું અવતરણ બ્રહ્માના તનમાં થાય છે.
એટલે પોઠીયો એ બ્રહ્માની યાદગાર છે.
11
12
રવિવાર,ફેબ્રુઆરી 27, 2022
મહાશિવરાત્રિ એટલે શિવોદય તેમજ આત્મોન્નતિનું પર્વ
12
13
રવિવાર,ફેબ્રુઆરી 27, 2022
જ્યારે પણ તમે કોઈપણ શિવ મંદિરમા શિવલિંગ(Shivling)ની પૂજા કરતા હશો, તો અન્ય મંદિરોની જેમ શિવલિંગની પણ પરિક્રમા(Shivling Parikrama) તમે જરૂર લગાવી હશે. શિવલિંગની પરિક્રમા માટે ખાસ નિયમો છે. સામાન્ય રીતે અન્ય મંદિરોની પરિક્રમા પૂર્ણ થાય છે
13
14
શનિવાર,ફેબ્રુઆરી 26, 2022
ભૂલથી પણ શિવલિંગ પર ભૂલીને પણ આ વસ્તુઓ નહી ચઢાવવી જોઈએ ...
14
15
શનિવાર,ફેબ્રુઆરી 26, 2022
કુંડળીમાં રાહુ અને કેતુ મળીને કાલસર્પ દોષ બનાવે છે. આ દોષ તમામ શુભ કાર્યોમાં વિઘ્ન પેદા કરે છે. જો તમારી કુંડળીમાં કાલ સર્પ દોષ પણ છે તો અહીં જણાવેલા કેટલાક ઉપાયો મદદરૂપ થઈ શકે છે.
15
16
શુક્રવાર,ફેબ્રુઆરી 25, 2022
મહાશિવરાત્રિના દિવસે શિવલિંગ પર ભૂલથી પણ ન ચઢાવો આ 5 વસ્તુઓ, લાગી શકે છે ભયાનક દોષ
16
17
બુધવાર,ફેબ્રુઆરી 23, 2022
મહાશિવરાત્રિ (Maha Shivratri 2022)નો તહેવાર ભગવાન શિવને સમર્પિત છે. આ તહેવાર ફાગણ મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્દશીના દિવસે ઉજવાય છે. આ વર્ષે 01 માર્ચના રોજ મહાશિવરાત્રિનો તહેવાર ઉજવાશે. એવુ માનવામાં આવે છે કે આ દિવસે ભગવાન શિવનો વિવાહ દેવી પાર્વતી ...
17
18
બુધવાર,ફેબ્રુઆરી 23, 2022
- શિવરાત્રીના દિવસે શિવલિંગ પર ગંગાજળનો અભિષેક કરવાથી ભૌતિક સુખ પ્રાપ્ત થાય છે અને મોક્ષ મળે છે.
18
19
બુધવાર,ફેબ્રુઆરી 23, 2022
મહાશિવરાત્રિ પર આવક વધારવા અને સંતાન પ્રાપ્તિ માટે કરો આ ઉપાય
19