0
ધો. 10 બોર્ડને વિખેરી દો !
શનિવાર,જૂન 27, 2009
0
1
'કિંગ ઑફ પૉપ'ના નામથી વિશ્વભરમાં પ્રસિદ્ધિ મેળવનારો પૉપ સ્ટાર માઇકલ જૈક્સન આજે આપણી વચ્ચે નથી. શુક્રવારે વહેલી સવારે લૉસ એંજેલ્સમાં હ્રદય રોગના કારણે એક હોસ્પિટલમાં તેનું મૃત્યુ નિપજ્યું .
1
2
9 કરોડ એક વાર,
9 કરોડ બે વાર
અને 9 કરોડ ત્રણ વાર....
વિશ્વ આખું જોતું રહ્યું અને...
વિશ્વને શાંતિ સંદેશો આપનાર
બાપુ છેવટે વેચાઇ ગયા.....
2
3
સ્વર્ગ સમા કાશ્મીરમાં આતંકના ઘોડા છુટા મુકનાર પાકિસ્તાન પહેલેથી જ બદનામ છે. મુંબઇ હુમલા બાદ તો સમગ્ર વિશ્વમાં એના ચહેરા ઉપરથી નકાબ હટી ગયો છે. દુધ પાઇ ઉછેરેલા સાપોલીયા આજે ખુદ પાકિસ્તાનના ગળામાં ફસાઇ ગયા છે. આતંકવાદને પોષતા તાલિબાન, અલકાયદા, આઇએસઆઇ ...
3
4
શનિવાર,ફેબ્રુઆરી 14, 2009
વેલેન્ટાઇનના દિવસે જાણે કે બજરંગ દળ અને શિવસેના ઝબકીને જાગી છે. વરસના વચલા દિવસે તેઓના દિલમાં જાણે કે રામ વસી આવ્યા અને સમાજ સુધારવા નીકળી પડ્યા. આજે તેમણે વર્તાવેલા જુલમ જોતાં તેમને કોઇ સંગઠનના કાર્યકરો કહેવા એના કરતાં તો ગુંડા કહેવા વધુ ઉચીત
4
5
મોદી સારી રીતે જાણે છે કે, ગુજરાતમાં સત્તા મેળવવી હોય તો હિન્દુ થવું જરૂરી છે. પરંતુ દેશમાં સત્તા મેળવવી હોય અને પી.એમ થવું હોય તો હિન્દુત્વના ભગવા કપડાં ઉતાર્યા વગર ચાલે નહીં. મોદી એક બાજુ પોતે હિન્દુત્વથી દુર જઇ રહ્યા છે ત્યારે અડવાણી હિન્દુત્વ ...
5
6
શનિવાર,જાન્યુઆરી 31, 2009
દેશના વહીવટી તંત્રના ઘણા ખરા ભાગમાં ભ્રષ્ટાચાર, લાગવગ સહિતનો સડો દેશની ઘોર ખોદી રહ્યો છે. આવા સમયે ન્યાયતંત્ર અને ચૂંટણી પંચ સમ ખાવા માટે બાકી હતા. પરંતુ હવે તો હદ થાય છે.
6
7
ગુરુવાર,જાન્યુઆરી 8, 2009
એક બાજુ વિશ્વમાં પ્રવર્તિ રહેલી આર્થિક મંદીના રેલાને દેશમાં આવતો રોકવા માટે સરકાર દ્રારા રાહત પેકેજ રૂપી થીંગડા મારવામાં આવી રહ્યા છે ત્યારે દેશની ચોથા નંબરની કંપનીમાં કરાયેલ 8 હજાર કરોડના ગોટાળાએ સૌની આંખો ખોલી નાંખી છે.
7
8
મંગળવાર,જાન્યુઆરી 6, 2009
નવા વર્ષની ઉજવણીમાંથી હજુ લોકો બહાર આવ્યા નથી ત્યાં આતંકીઓએ પોતાનું પોત પ્રકાશ્યું છે અને વર્ષના પ્રથમ દિવસે જ આસામના ગુવાહાટીમાં ત્રણ સ્થળોએ બ્લાસ્ટ કરી સુરક્ષા એજન્સીઓને લપડાક મારી છે.
8
9
ગુરુવાર,જાન્યુઆરી 1, 2009
નવા વર્ષના સોનેરી પ્રભાતે ઉમંગ, ઉત્સાહ, ખુશીઓનો સાગર ઘુઘવાઇ રહ્યો છે. સમસ્યાઓથી ઘેરાયેલા, પીંખાયેલા, કચડાયેલા વર્ષ 2008ના અંધારીયા દિવસોને ઉલેચી ફેંકવા થનગની રહ્યો છે. ગત વર્ષની સાપેક્ષમાં આવનાર સમય સૌના માટે ઉજળો છે એમાં કોઇ શંકાને સ્થાન નથી.
9
10
આઝાદી બાદ લોખંડી પુરૂષ સરદાર પટેલ હતા કે જેમણે કાશ્મીરને પાકિસ્તાનમાં ભળતું અટકાવ્યું હતું. પરંતુ આજના નફ્ફટ અને લુચ્ચા રાજનેતાઓ કાશ્મીરને પાકિસ્તાન તરફ સરકાવી રહ્યા છે
10
11
ગુજરાતના મુખ્યમંત્રી અને ભાજપના સ્ટાર પ્રચારક નરેન્દ્ર મોદીને પણ વસુંધરા રાજેનો સ્વભાવ પસંદ ન હતો. તે પણ રાણીના અહંમને તોડવા ઇચ્છતા હતા
11
12
શુક્રવાર,નવેમ્બર 28, 2008
એક પછી એક થઈ રહેલી ઘટનાઓ આપણને વિચારવાની તક પણ નથી આપી રહી કે આ શું થઈ રહ્યુ છે ? કેમ થઈ રહ્યુ છે કે કોણ જવાબદાર છે. એક ઘા ભરાતો નથી કે તરત જ ભારતમાતાના શરીર પર બીજો ઘા વાગી જ જાય છે
12
13
રાજ ઠાકરેની મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના કાર્યકરોએ જે રીતે તોફઆન મચાવ્યું તે એક લોકશાહી માટે વ્યાજબી નથી. પરંતુ રાજ ઠાકરેના આગ ઝરતા ભાષણો તથા ઉત્તર ભારતના લોકો સામેની નારાજગી કંઇ આજ કાલની વાત નથી તો પછી આમ એકાએક આ બધુ કેમ ? વિચારવા જેવો મુદ્દો છે.
13
14
નેનોના આગમનથી સાચે જ ગુજરાતની સિકલ બદલાઇ જશે.આમ પણ આજનો દિવસ મોદી સરકાર માટે મહત્વનો છે. આજે મોદી સરકાર આઠમા વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહી છે ત્યારે થનાર આ જાહેરાત એમાં ચાર ચાંદ લગાવી દેશે.
14
15
24, ડિસેમ્બર 1924ના રોજ જન્મેલા ગાંધીજીના આ બાબલાની ઉમર હાલમાં 84 વર્ષની છે. તેઓ છેલ્લા ઘણા વર્ષોથી ગાંધીજીના અમૂલ્ય વિચારોનો ગાંધીકથા દ્વારા ફેલાવો કરી રહ્યા છે. તેમણે અત્યાર સુધી લગભગ 56 ગાંધીકથા કરી ચૂક્યા છે.
15
16
મંગળવાર,સપ્ટેમ્બર 30, 2008
દેશમાં ધાણીની જેમ બોમ્બ વિસ્ફોટ થઇ રહ્યા છે. આતંકી દિમાગોને જાણે કે જધન્ય કામનો મોટો કોન્ટ્રાક્ટ મળ્યો હોય તેમ એક પછી એક દેશના વિવિધ શહેરોમાં લોહીના ધબ્બા લગાવે છે. કેટલીય માતાઓની કુખ સુની કરે છે તો કેટલીય મહિલાઓનું કપાળ લુટાય છે તો કેટલાય બાળકો ...
16
17
શનિવાર,સપ્ટેમ્બર 20, 2008
રામગોપાલ વર્માની કોન્ટ્રાક્ટ ફિલ્મ રજુ થયાના ગણત્રીના દિવસો બાદ તેના પડઘા અમદાવાદમાં પડ્યા હતા. ફિલ્મના એક સીન મુજબ શહેરમાં અન્ય સ્થળોએ બોમ્બ બ્લાસ્ટ કર્યાના એકાદ કલાક બાદ હોસ્પિટલમાં બ્લાસ્ટ કરી ઘાયલોને પણ મોતની ચાદરમાં લપેટી દીધા હતા. આવી જ એક ...
17
18
રવિવાર,સપ્ટેમ્બર 14, 2008
13મી માર્ચ 2003ના દિવસે મુંબઇ થંભી ગયું. મુંબઇની દોડતી ધડકન એવી ટ્રેનના ફુરચે ફુરચો બોલી ગયા, 13 નિર્દોષ જીંદગી ભગવાનને પ્યારી થઇ. કેટલાય ઘાયલ થયા. આંતકીઓના બોમ્બ ધમાકા પછી મોટા બણગા ફુકતા રાજકારણીઓ, અધિકારીઓએ આંતકવાદીઓને કાબુમાં લેવાના મનસુબા
18
19
ગુરુવાર,સપ્ટેમ્બર 11, 2008
સાઠે બુધ્ધિ નાઠે....આ કહેવત જુની છે. પણ હજુ કોઇ તેને વિસરાવા દેતું નથી. સાડા પાંચ કરોડના નાથ બનવાની હોડમાં આપણા મુખ્યમંત્રી નીત નવા અખતરા કરે છે. પણ હવે આ અખતરા ખતરામાં પરિવર્તિત થઇ રહ્યા હોય એવું લાગી રહ્યું છે.
19