મંગળવાર, 30 ડિસેમ્બર 2025
0

Apple Benfits- સફરજન ક્યારે ખાવુ જોઈએ ?

ગુરુવાર,સપ્ટેમ્બર 15, 2022
0
1
મહાન ભારતીય એન્જિનિયર 'ભારતરત્ન' મોક્ષગુંડમ વિશ્વેશ્વર્યાની સ્મૃતિના રૂપમાં ભારતમાં દર વર્ષે 15 સપ્ટેમ્બરના રોજ એન્જિનિયર દિવસની ઉજવણી કરવામાં આવે છે. 'ભારતરત્ન' થી સન્માનિત સર મોક્ષગુંડમ વિશ્વેશ્વર્યાના જન્મદિનની ઉજવણી માટે દર વર્ષે 15 ...
1
2
Morning Saliva Benefits: સવારે લાળના ફાયદા: લાળ એ મોઢામાં ઉત્પન્ન થતું પ્રવાહી છે. લાળ એન્ટિસેપ્ટિક તરીકે કામ કરે છે. લાળમાં રહેલા ઉત્સેચકો ખોરાકના પાચનમાં મદદ કરે છે. લાળ વ્યક્તિને ઘણી બીમારીઓથી બચાવવાનું પણ કામ કરે છે. આંખના રોગોમાં, ચામડીના ...
2
3
Heart Attack Symptoms: હાર્ટ એટેક શા માટે થાય છે? જ્યારે આપણે વધુ તૈલી ખોરાક ખાઈએ છીએ અને શારીરિક ગતિવિધિઓ પર ધ્યાન નથી આપતા, ત્યારે ખરાબ કોલેસ્ટ્રોલ આપણી ધમનીઓમાં જમા થવા લાગે છે,
3
4
Home Remedies for Mosquitoes: મચ્છર કરડવાથી લોકોની ઊંઘમાં ખલેલ પહોંચે છે. તેમના કરડવાથી લોકો ડેન્ગ્યુ અને મેલેરિયા જેવા રોગોનો શિકાર બને છે. લોકો તેમના ઘરની બહાર કાઢવા માટે ઘણા પ્રકારના સ્પ્રે અને પ્રવાહીનો ઉપયોગ કરે છે. પરંતુ મચ્છરો પર તેની અસર ...
4
4
5
Garlic Peel: લસણની છાલને કચરા તરીકે ફેંકશો નહીં, આ રીતે કરો ઉપયોગ; જબરદસ્ત લાભ થશે How To Use Garlic Peel: લસણની તાસીર ગરમ હોય છે અને તેમાં એંટી ફંગલ અને એંટી બેક્ટીરિયલ પ્રાપર્ટીજ મળે છે જેનાથી શરીરને ઘણા ફાયદા થાય છે
5
6
. બાળકોની દેખરેખ અને તેમના પાલન પોષણની સૌથી વધુ જવાબદારી માતા પિતાની હોય છે. પેરેંટ્સ પોતાના બાળકોના જન્મથી લઈને તેમના યુવા થતા સુધી કે પછી કહી તો કે જ્યા સુધી તેઓ પોતાના બાળકો સાથે રહે છે તેમનુ વિશેષ ધ્યાન રાખવામાં કોઈ કમી છોડતા નથી. પોતાની આવક અને ...
6
7
PM Narendra Modi bIrthday- ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી(Narendra Modi) નો આજે 72મો જન્મદિવસ છે. નરેન્દ્ર દામોદરદાસ મોદીનો જન્મ એક મધ્યમ વર્ગના કુટુંબમાં વડનગર ખાતે થયો હતો. તે દામોદરદાસ મૂલચંદ મોદી અને તેમના પત્ની હીરાબેન મોદીના છ સંતાન પૈકી ...
7
8
skin care: દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેમની સ્કીન ફ્લોલેસ હોય. અરીસામાં જોતી વખતે કોઈ વ્યક્તિ ગમે તેટલો સારો દેખાય, પરંતુ જો ચહેરા પર એક પણ ડાઘ હોય તો તેનું બધુ ધ્યાન તેના તરફ જાય છે. સ્કિનને ઈવન ટોન દેખાવ આપવા માટે બજારમાં ઘણા મેક-અપ પ્રોડ્ક્ટસ મળે ...
8
8
9
માનવ જીવન ઉતાર-ચઢાવથી ભરેલું છે. જો દુ:ખ હશે તો થોડા સમય પછી સુખ પણ આવશે, આચાર્ય ચાણક્યએ સુખી જીવન માટે ઘણા મંત્રો કહ્યા છે. ચાણક્યએ શ્લોકોના માધ્યમથી પોતાના વિચારો લોકો સાથે શેર કર્યા છે. સારા અને સુખી જીવન માટે ચાણક્યના વિચારો ખૂબ જ અમૂલ્ય છે. ...
9
10
આજકાલની દોડધામમાં ઘણા લોકો તેમની ત્વચાનો નિયમિત રૂપથી ખ્યાલ નહી રાખી શકતા જેનાથી તેણે બ્લેકહેડની સમસ્યાનો સામનો કરવુ પડે છે. બ્લેકહેડ બે રીતના હોય છે. એક કાલા ખીલ અને બીજા વ્હાઈટ ખીલ આ બન્ને તમારી સુંદર ત્વચાને ખરાબ કરે છે. આવો તેના ઘરેલૂ ઉપાય જાણીએ
10
11
ઘરમાં હમેશા લગ્ન કે કોઈ ફંકશનના દિવસોમાં ભોજન માટે ડિસ્પોજલ વાસણોનો ઉપયોગ કરાય છે. તેનાથી વાસણ ઓછા ગંદા હોય છે
11
12
હેયરસ્ટાઈલમાં શામેલ કરવા ઈચ્છે છે તો ગજરા તો આ આઈડિયાજને કરવુ ટ્રાઈ
12
13
આ દિવસો વધારેપણું લોકો ડિપ્રેશન એટલે કે તાણથી ગ્રસ્ત થઈ રહ્યા છે. તાણથી દરેક બીજો વ્યક્તિ ઘેરાયલો છે. આ બધાની વચ્ચે માણસનો માનસિક રૂપથી પૂર્ણ રૂપે સ્વસ્થ રહેવું મુશ્કેલ થઈ જાઉઅ છે ઘણા લોકો ડિપ્રેશની સમસ્યાથી ઝઝૂમી રહ્યા છે જેની સારવાર ખૂબ જરૂરી છે.
13
14
Home remedies- આજકાલ માર્કેટમાં ઘણા પ્રકારના નેલ પેંટ રિમૂવર આવી ગયા છે. મહિલાઓ હમેશા તેણે તેમની સાથે કેરી કરે છે. તેમની ડ્રેસમા કલરના હિસાબે મેચિગની પેંટ લગાવ્યા પછી તેને રિમૂબ કરવા માટે નેલ પેંટ રિમૂવરનો ઉપયોગ કરાય છે. પણ જો તમારી પાસે નેલ પેંટ ...
14
15
Mattress Cleaning Tips: ઘરની સાફ-સફાઈ કરવુ ખૂબ જરૂરી હોય છે. લોકો દરરોજ ઘરમાં સફાઈ કરે છે. ઘરમાં ઝાડુ-પોતુ તો દરરોજ લગાવી શકાય છે. પણ એવી ઘણી વસ્તુઓ છે જે બાજુ આપણો ધ્યાન નથી જાય છે.
15
16
શું તમે ચોકલેટના શોખીન છો? પછી ટ્રાઈ કરો આ ચાકલેટ બ્રાઉની જેને તમે માત્ર 2 મિનિટમાં બેક કરી શકો છો. ચોકલેટ, માખણ, લોટ, દૂધ અને ખાંડથી સરળતાથી બનાવી શકાય છે. તમને મીઠા ખાવાની ક્રેવિંગ માટે આ પરફેક્ટ રેસીપી છે.
16
17
બટાટા (Potato) એ સૌથી વધુ ખરીદાતી શાકભાજીમાંની એક છે. જો અમે તમને પૂછીએ કે બટાકા ખરીદવાની શ્રેષ્ઠ રીત કઈ છે? તો કદાચ તમને આ સાંભળીને હસવું આવશે, પરંતુ જો તમે રસોઈના શોખીન છો, તો તમે સારી રીતે જાણતા હશો કે શાકભાજીને લાંબા સમય સુધી તાજી રાખવા માટે ...
17
18
Foods You Should Not Reheat: જ્યારે પણ આપણે આપણા ઘરોમાં ખોરાક તૈયાર કરીએ છીએ, ત્યારે આપણે તેને વધુ માત્રામાં રાંધીએ છીએ, જેના કારણે ખોરાક બચી જાય છે અને આપણે તેને પછીથી ખાવા માટે મજબૂર થઈએ છીએ જેના માટે આપણે તેને ફરીથી ગરમ કરીએ છીએ. તમે વિચારતા હશો ...
18
19
Uric Acid Lowering Foods: યુરિક એસિડ વધવો એક સામાન્ય પરેશાની થઈ ગઈ છે. તેમાં આર્થરાઈટિસ જેવી પરેશાનીઓ પણ આવી શકે છે. જ્યારે અમારી બૉડી હાનિકારક ટોક્સિંસને શરીરથી બહાર કાઢવામાં સફળ નથી થાય તો શરીરમાં યુરિક એસિડનો લેવલ વધી જાય છે
19