0
યોગા કર્યા પછી તરત જ ન કરવું આ વસ્તુઓનો સેવન
ગુરુવાર,જૂન 21, 2018
0
1
જાંબુ વરસાદમાં થનાર ફળ છે. તેમાં થોડું ખારાશ હોય છે જેનાથી જીભ એંઠી થઈ જાય છે. તેથી આ ઓછી માત્રામાં ખવાય છે. મોટા જાંબુ સ્વાદિષ્ટ, ભારે, રૂચિકર અને સંકુચિત કરતા હોય છે. જાંબુનો પલ્પ પાણીમાં ઘોલીને શરબત બનાવીને પીવાથી ઉલ્ટી, જાડા, બવાસીરમાં લાભ આપે ...
1
2
3
હિંદુ ધર્મમાં માં શંખને વધારે મહત્વ આપવામાં આવે છે. મોટાભાગે શંખ બધાના ઘરમાં હોય જ -શું તમે જાણો છો શંખના વાસ્તુ કે ધાર્મિક માન્યતાઓ સાથે જ નહી પણ શરીર કે સ્વાસ્થયથી સંકળાયેલા પણ ઘણા ફાયદા છે તો જાણો શું-શું ફાયદા છે શંખ વગાડવાના
3
4
એમાં કોઈ શંકા નથી કે સેક્સ પુરૂષોઅની સૌથી મનોરંજક ગતિવિધિ છે. મહિલાઓની રીતે પુરૂષોની પણ ચાહ હોય છે કે સેક્સના સમયે બેડ પર એમની પાર્ટનર પણ કઈક તોફાની કરે. જેથી
4
5
આજકાલ મોટાભાગના લોકો જંક ફૂડ ખાવુ પસંદ કરે છે પણ તેનો પણ એક યોગ્ય સમય હોવો જોઈએ. ખોટા સમયે ખાવાથી અનેક પરેશાનીઓનો સામનો કરવો પડે છે. જેવી રાતના સમયે જો તમે જંક ફૂડ ખાશો તો તમારી હેલ્થ સાથે સંકળાયેલી અનેક સમસ્યાઓ થઈ શકે છે. અમેરિકાના એક રિસર્ચરે ...
5
6
જે લોકો પોતાના આરોગ્યનો ખાસ ખ્યાલ રાખે છે એ લોકો મોટેભાગે ગ્રીન ટી કે બ્લેક ટી પીવી પસંદ કરે છે. પણ આજે અમે તમને બતાવી રહ્યા છીએ એક એવી ચા વિશે જેને પીવાથી તમે સ્વસ્થ પણ રહેશો અને મસ્ત પણ.. જી હા આ છે બ્લૂ ટી જેને પીધા પછી તમે દરેક પ્રકારની ચા ભૂલી ...
6
7
એક શોધ પ્રમાણે આ વાત સામે આવી છે કે ચાની પત્તીથી નિકળતા નેનો પાર્ટિકલ ફેફસાંના કેંસરની કોશિકાઓને વધવાથી રોકે છે. આમ તો ચાની પત્તીમાં પૉલીફેનોલ્સ, અમીનો એસિડ, વિટામિંસ અને એંટી ઓક્સીડેટસ જેવા તત્વ હોય છે. "એપ્લાઈડ નેનો મેટેરિયસલ્સ" જર્નલમાં પ્રકાશિત ...
7
8
હું થાકી ગઈ છું , આજે ઘણું કામ કર્યું ,મારા માથામાં દુ:ખાવો છે,હું ટીવી જોઉં છું મને પરેશાન ના કરો ,મારી ફિલ્મ છૂટી જશે . લગ્ન પછી આવા બહાના ઘણી વાર તમે તમારા પાર્ટનરથી સાંભળ્યા હશે.
8
9
અમેરિકામાં કરવામાં આવેલ એક શોધ દ્વારા વૈજ્ઞાનિકોએ આ નિષ્કર્ષ કાઢ્યો છે કે નાસ્તિક લોકો ધાર્મિક લોકો કરતા વધુ આનંદથી સેક્સની મજા માણી શકે છે. જ્યારે કે ધાર્મિક પ્રવિત્તિના લોકો સેક્સ દરમિયાન પ્રયોગ કરવામાં શરમ અનુભવે છે. શોધમાં જોવા મળ્યુ છે એક જો ...
9
10
કેટલાક લોકોને ગળ્યુ ખાવાની ખૂબ તીવ્ર ઈચ્છા હોય છે. આ ટેવને કારણે તેમને અનેક સ્વાસ્થ્ય સમસ્યાઓ થઈ શકે છે. એક વ્યક્તિએ દિવસભરમાં 30 ગ્રામ શુગરની જરૂર હોય છે. જેનાથી આખો દિવસ ઉર્જાવાન અનુભવ કરે છે. પણ તેનાથી વધુ શુગરનુ સેવન ડાયાબિટીસ, જાડાપણુ અને ...
10
11
જો કોઈ રક્તદાન કરવા માંગે છે તો રક્તદાન કરવો જોઈએ કારણ કે આથી વધારે બીજો કોઈ દાન નહી હોય્ તમે કોઈને રક્તદાન કરો છો તો એની જાનતો બચે છે સાથે જ આ તમારા મહાદાન પણ થાય છે અને આ દાનથી તમારી સેહત પર પણ સારા અસર પણ થાય છે વિશેષજ્ઞોના માનવું છે કે રક્તદાન ...
11
12
ઔષધીય ગુણોથી ભરપૂર જાંબુ ખાવામાં ખૂબ સ્વાદિષ્ટ હોય છે. તેમા શરીર માટે જરૂરી બધા તત્વ રહેલા હોય છે. જાંબુનુ સેવન કરવાથી અનેક હેલ્થ પ્રોબ્લમ્સ દૂર થાય છે. તેમા ભરપૂર માત્રામાં ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ જોવા મળે છે. લૂ લાગતા જાંબુનુ સેવન કરવુ ખૂબ લાભકારી ...
12
13
રસ્સીકૂદ માત્ર એક રમત નથી, પણ શરીરની ઊર્જા, ક્ષમતા અને ઉત્સાહને વધારવાના વ્યાયામ પણ છે, જે ઘણા લાભો તમને શારીરિક અને તમને માનસિક રીતે
13
14
શું તમને યાદ છે કે તમારું પીરિયડ ક્યારે આવ્યું હતું. શું તમને યાદ છે કે પહેલીવાર એક છોકરીથે મહિલા બનવાનું પડાવ ! આ વિચારથી જ કોઈ તો ઉત્સહિત થયું હશે. અને કોઈ આ સમયે થતીં પીડા અને શારીરિક ફેરફારથી થયું હશે. પછી ઘણા મહીના સુધી આ પ્રક્રિયાને જોતા તેની ...
14
15
હમેશા પુરૂષોને સ્વપનદોષ થાય છે પણ શું આ સ્વપનદોષ સ્વભાવિક છે ? કે કોઈ રોગ છે આવો જાણે
સ્વપનદોષ શું હોય છે ?
તમે સૂતા સમયે વીર્યનો સ્ત્રાવ સ્વપનદોષ કહે છે,તમારા લિંગથી વીર્ય બહાર નિકળી જાય છે ,હાં તમને પથારીમાં મૂતર નહી કર્યું છે ,પણ તમારું ...
15
16
દિલને સ્વસ્થ રાખવા માટે તમારે તમારી ડાયેટમાં ઈંડાનો સમાવેશ કરવો જોઈએ. એક શોધમાં આ વાતનો ખુલાસો થયો છે. એક અઠવાડિયામાં ઓછામાં ઓછા 12 ઈંડા ખવાથી પ્રી-ડાયાબિટીસ કે ટાઈપ 2 ડાયાબીટિસના દર્દીઓમાં દિલ સાથે જોડાયેલી બીમારી હોવાનો ખતરો ઓછો થઈ જાય છે. ...
16
17
જયારે વગર સમયે ઊંઘ આવે છે તમને લાગે છે કે કૉફીનો કપ જ તમારું મિત્ર છે, તમારા માટે પણ આ મુશ્કેલીમાં બન્યા છો તો હવે બહું થયું..
17
18
યોગાસનના સૌથી મોટા ગુણ છે કે એ સરળ ,સાધ્ય અને સર્વસુલભ છે. યોગાસન એવી વ્યાયામ પદ્ધતિ છે જેને ન તો કોઈ ખાસ ખર્ચ થાય છે અને ન જ કોઈ સાધન સામગ્રીની જરૂરત હોય છે. યોગાસન અમીર-ગરીબ , વૃદ્ધ -યુવાન , સબળ-નિર્બલ બધા સ્ત્રી પુરૂષ કરી શકે છે. આસનમાં જ્યાં ...
18
19
શરીરને સ્વસ્થ રાખવા માટે ઓમેગા 3 ફૈટી એસિડ ખૂબ જરૂરી છે. કેટલાક લોકો તેની કમીને પૂરી કરવા માટે ટ્યૂના, હલિબેટ, શૈવાલ, ક્રિલ્લ જેવી માછલીઓનુ સેવન કરે છે. બીજી બાજુ કેટલાક લોકો ફિશ ઑયલ કૈપ્સૂલનુ સેવન કરીને તેની કમીને પૂરી કરે છે. પણ શુ માલછીનુ તેલ કે ...
19