0
ચોમાસામાં દહીં કેમ ન ખાવું જોઈએ?
શનિવાર,જુલાઈ 1, 2023
0
1
આજકાલની લાઈફસ્ટાઈલમાં બાળકો હોય કે મોટેરાઓ બધાને નૂડલ્સ (Noodles) ખાવી પસંદ હોય છે. કારણ કે નૂડલ્સ સહેલાઈથી અને જલ્દી બનનારી ડિશ છે, તેથી ભૂખ લાગતા જ લોકો નૂડલ્સ બનાવીને ખાઈ લે છે. પણ શુ તમે એ જાણો છો કે ઈસ્ટેટ બનનારા નૂડલ્સ સ્વાસ્થ્ય માટે ખૂબ ...
1
2
Raisin Benefits for Men:આમ તો કિસમિસનો સેવન દરેકા કોઈ કરી શકે છે. પુરૂષો માટે આ ખૂબ શાનદાર માનવામાં આવે છે. કિસમિસ પુરૂષોના આરોગ્યથી સંકળાયેલી કેટલીક સમસ્યાઓને દૂર કરે છે. તેની સાથે જા આ એનર્જી લેવલને
2
3
Sleep deprivation vitamin deficiency: ઊંઘનો અભાવ તમને ગંભીર રીતે બીમાર કરી શકે છે. આ તમને શારીરિક અને માનસિક રીતે પરેશાન કરી શકે છે. એટલું જ નહીં, આના કારણે તમારું હોર્મોનલ સ્વાસ્થ્ય પણ પ્રભાવિત થઈ શકે છે જેના કારણે તમારે મૂડ સ્વિંગ અને ચિંતા વગેરે ...
3
4
આયુર્વેદમાં અનેક બીમારીઓના ઉપચારમાં ગોળનો ઉપયોગ કરવામાં આવે છે. શું તમે જાણો છો કે આ બંનેનો સાથે ઉપયોગ કરવામાં આવે તો તે અનેકગણું ફાયદાકારક પુરવાર થઈ શકે છે.
4
5
ફૂલેલું પેટ ઘટાડવાનો અક્ષીર ઉપાય - બદલતી લાઈફસ્ટાઈલના કારણે આ દિવસો ટમી ફેટની પ્રાબ્લમ કોમન થઈ ગઈ છે. આ પ્રાબ્લ્મ પેટ પર ફેટ જમા હોવાના કારણે હોય છે.અ આ ફેટને સરળતાથી ઓછી કરી શકાય છે. આમ તો તેના માટે ડાઈટમાં કઈક ફેરફાર કરવા પડશે. BLK સુપર ...
5
6
pineapple benefits- અનાનસ આરોગ્ય માટે ખૂબ ફાયદારૂપ છે. તેમા કેલ્શિયમ ફાઈબર અને વિટામિન સી ભરપૂર માત્રામાં જોવામળે છે અને ફેટ ખૂબ જ ઓછુ હોય છે. ગર્ભાવસ્થામાં થનારા મોર્નિંગ સિકનેસની સમસ્યાને ઓછી કરવામાં અનાનસ તમારી મદદ કરી શકે છે.
6
7
કમરના દુખાવાની ફરિયાદ આજકાલ મોટાભાગે બધાને રહેતી હોવાનુ સાંભળવા મળે છે. અનેકવાર આ સમસ્યા એટલી વધી જાય છે કે આ ગંભીર રૂપ ઘારણ કરી શકે છે. આ દુખાવા પાછળ અનેક કારણો હોઈ શકે છે. જેવુ કે અનેક સ્ત્રીઓને ડિલીવરી પછી આ ફરિયાદ મોટાભાગે જોવા મળે છે. કેટલાક ...
7
8
દાદર અર્થાત્ દાદ(જેને અંગ્રેજીમાં રિંગવોર્મ કહે છે) તે એક ચામડીનો રોગ છે. ફંગલ ઇન્ફેક્શનને કારણે આ રોગ થાય છે. દાદર વ્યક્તિની હથેળીઓ, એડીઓ, ખોપડી, દાઢી તથા શરીરના કોઇપણ ભાગમાં થઇ શકે છે. દાદર શરીરના જે ભાગ પર થાય છે તે ભાગ પર ખંજવાળ આવ્યા કરે છે અને ...
8
9
નસ ચઢવુ એક ખૂબ સાધારણ પ્રક્રિયા છે પણ જ્યારે શરીરમાં ક્યાં પણ નસ ચઢી જાય તો તે સમયે માણસને ખૂબ દુખાવો થાય છે અને જો રાત્રે સૂતા સમયે પગની નસ ચઢી જય તો વ્યક્તિ તેને સહન નહી કરી શકતું, પણ એક બહુ જ સરળ ઘરેલૂ ઉપચારથી તેને ઠીક કરી શકાય છે.
9
10
પાનના પાણીના ફાયદા: આપણા દેશમાં પાનને માઉથ ફ્રેશનર તરીકે ખાવામાં આવે છે. પરંતુ, શું તમે ક્યારેય વિચાર્યું છે કે આ પાંદડામાં એવું શું છે જે મોં, પેટ અને પાચન માટે સારું માનવામાં આવે છે. તેથી, સૌ પ્રથમ પાનના એન્ટીબેક્ટેરિયલ અને એન્ટીઈફ્લેમેટરી ગુણોથી ...
10
11
Yoga Day 2023: હાઈ કોલેસ્ટ્રોલ કેવી રીતે ઘટાડવું? લોકો વારંવાર આ પ્રશ્ન પૂછે છે. આવી સ્થિતિમાં યોગ તમને અસરકારક રીતે મદદ કરી શકે છે. કારણ કે જ્યારે તમે યોગ કરો છો, ત્યારે તે તમારા શરીર અને જ્ઞાનતંતુઓ પર દબાણ બને છે
11
12
Vitamin B12 Veg Sources: વિટામિન બી 12 શરીરા માટે એક ખૂબ જરૂરી પોષકા તત્વ છે જે શરીરના ઘણા ફંકશસમાં મદદ કરે છે. જો ક્યારે તેની કમી થઈ જાય તો બૉડીમાં નબલાઈ આવી શકે છે. સામાન્ય રીતે આ માનવુ છે કે મીટ, માછલી અને ઈંડામાં આ ન્યુટ્રિએંતસના સ્ટ્રાંસ સોર્સા ...
12
13
ખોટા ખાનપાન અને ખરાબ લાઈફસ્ટાઈલ અનેક પ્રકારની બીમારીઓનુ કારણ બને છે. તેમાથી એક છે હાર્ટ પ્રોબલેમ્બ. હાર્ટ પ્રોબલેમ્બને કારણે વ્યક્તિ અંદરથી નબળો થઈ જાય છે. કારણ કે તેને કારણે છાતીમાં જકડન અનેન શ્વાસ લેવામાં તકલીફ થાય છે. કોઈપણ વયમાં વ્યક્તિને દિલ ને ...
13
14
આપણી ખરાબ લાઇફસ્ટાઈલ અને ખોટી ખાનપાનની આદતોના કારણે આપણું શરીર અનેક રોગોનો શિકાર બની જાય છે. આમાંની એક નાની ઉંમરે ઘૂંટણનો દુખાવો છે. આ સમસ્યા મોટે ભાગે વૃદ્ધ લોકોને થાય છે. પરંતુ આજકાલ આ સમસ્યા કેટલાક યુવાનોમાં પણ જોવા મળે છે
14
15
Stale chapati for diabetes: ડાયાબિટીસ એ લાઇફસ્ટાઈલ અને ખરાબ ખાંડના મેટાબોલીજમને કારણે થતો રોગ છે જે સમય જતાં ગંભીર સ્વરૂપ ધારણ કરે છે. આવી સ્થિતિમાં, તમારે શરૂઆતથી જ આ રોગને નિયંત્રિત કરવાનો પ્રયાસ કરવો જરૂરી છે.
15
16
આજની લાઈફસ્ટાઈલ અને ભાગદોડભરેલી લાઈફને કારણે અનેક હેલ્થ સંબંધિત સમસ્યાઓ ઉભી થવા માંડે છે. આવામાં અનેક લોકોના સાંધામાં દુખાવાથી તો કેટલાક લોકો તળિયાના દુખાવાથી પરેશાન રહે છે. ઘણી વખત પગના તળિયાની આજુબાજુના વિસ્તારોમાં સોજો આવવાને કારણે દુખાવો શરૂ થાય ...
16
17
શુ તમે નાસ્તામાં રોજ બ્રેડ બટર કે બ્રેડ જૈમ ખાવ છો - શું તમે દરરોજ નાસ્તામાં બ્રેડ બટર કે બ્રેડ જામ ખાઓ છો? અને તમને લાગે છે કે તે સ્વાસ્થ્ય માટે સારું છે જ્યારે તમે તમારી જાતને ફિટ રાખવા અને વજન ઘટાડવા માટે શક્ય બધું કરી રહ્યા છો? મોટાભાગના ઘરોમાં ...
17
18
World Blood Donour Day- રક્તદાન કરવાના 5 ફાયદા
18
19
World blood donor day 2022: દર વર્ષે 14 જૂનના રોજ વિશ્વ રક્તદાતા દિવસ (World blood donor day) ઉજવાય છે. પહેલો વર્લ્ડ બ્લડ ડોનર ડે 2004માં ઉજવાયો હતો તેને ઉજવવાનો હેતુ લોકોને બ્લડ ડોનેશન વિશે જાગૃત કરવાનો છે જેથી લોકો વધુથી વધુ લોકોનો જીવ બચાવવા માટે ...
19