0
H3N2 વાયરસથી ડરશો નહીં, શરદી અને ફ્લૂ જેવા લક્ષણો દેખાય કે તરત જ ગરમ પાણીથી કરો કોગળા
સોમવાર,માર્ચ 20, 2023
0
1
સોપારી ખાવાના ફાયદાઃ સોપારીનું નામ સાંભળતા જ મોટાભાગના લોકોને ગુટખા અને તમાકુ યાદ આવી જાય છે, જ્યારે તે એક કાષ્ઠફળ (લાકડાવાળું ફળ) છે. આ ફળમાં ફ્લેવોનોઈડ્સ, આલ્કલોઈડ્સ, ગ્લુકોસાઈડ્સ, આઈસોપ્રેનોઈડ્સ, એમિનો એસિડ્સ અને યુજેનોલ જેવા વિશેષ ઘટકો જોવા મળે ...
1
2
કોળાનો ઉપયોગ મોટાભાગના ઘરોમાં શાકભાજી તરીકે થાય છે. પરંતુ ઘણા લોકો તેના બીજને નકામા સમજીને ફેંકી દે છે. તમને ખબર નહીં હોય પરંતુ કોળાની જેમ તેના બીજ પણ ખૂબ જ ઉપયોગી છે.
2
3
જો તમે દરરોજ તળેલા ખોરાક અને વધુ તેલ-મસાલાવાળી વસ્તુઓનું સેવન કરો છો, તો તમારા શરીરમાં ચરબી અને ટ્રાઇગ્લિસરાઈડનું સ્તર ઝડપથી વધી શકે છે. પછી જ્યારે આ બંને તમારી ધમનીઓ સાથે ચોંટવા લાગે છે, ત્યારે તે રક્ત પરિભ્રમણને અસર કરે છે
3
4
Herbal tea for high cholesterol: હાઈ કોલેસ્ટ્રોલનું શરીરમાં જમા થવુ એ હાર્ટઅટેક, જાડાપણું અને ડાયાબિટીસ તરફ લઈ જઈ શકે છે. આવી સ્થિતિમાં તે જરૂરી છે કે શરીરમાં અનહેલ્ધી ચરબીને જમા થવા દેવી ન જોઈએ. આ માટે, શરીરમાં ચરબીના પાચનર્કિયાને ઝડપી બનાવો
4
5
White mouth ulcer: તમેં જોયું હશે કે કેટલાક લોકો પોતાના મોઢામાં થનારા ચાંદા(અલ્સર) થી પરેશાન રહે છે. નોર્મલી આપણે એવુ કહીએ છીએ કે મોઢું આવ્યું છે. પરંતુ કેટલાક લોકોને મોઢામાં ચાંદા એ બતાવે છે કે તમારું શરીર ઝડપથી બદલાઈ રહ્યું છે. સાથે જ આ એ વાતનો ...
5
6
વિટામિન ડી (Vitamin d) આરોગ્ય માટે ઘણી રીતે કામ કરે છે. આ ન તો માત્ર હોર્મોનલ સ્વાસ્થ્યમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે, પરંતુ તે માનસિક સ્વાસ્થ્ય જાળવવામાં પણ મદદરૂપ છે. આ સિવાય વિટામીન ડી સ્નાયુઓના કાર્યની સાથે ન્યુરલ હેલ્થને સુધારવામાં પણ મદદરૂપ છે.
6
7
કોરોના બાદ હવે દેશના અનેક ભાગમં એચ3એન2 વાયરસ (H3N2 Influenza Virus)નો પ્રકોપ ઝડપથી ફેલાય રહ્યો છે. છેલ્લા કેટલાક અઠવાડિયામાં તેના મામલા ઝડપથી વધી રહ્યા છે. દર્દીઓમાં ખાંસી, તાવ, ઉલ્ટી, ગળામાં ખરાશ, શરીરમાં દુખાવો અને ઝાડા થવા જેવા લક્ષણો દેખાય રહ્યા ...
7
8
બદલતા ઋતુની સાથે કેટલાક લોકો શરદી, ગળામાં ખરાશ અને તાવના કારણે પરેશાનીઓનો સામનો કરી રહ્યા છે. આ કારણે ઈંફ્લુએંજા સબ ટાઈપ એચ3એન2 જે ધીમેધીમે આખા દેશમાં ફેલાઈ રહ્યો છે. એચ3એન2 વાયરસ શ્વસનની સાથે સાથે ગળાને પણ અસર કરે છે અને તેનાથી શ્વસન નળીમાં બળતરા ...
8
9
ગયા અઠવાડિયે, એક અમેરિકન માણસ મગજ ખાતી અમીબાથી ચેપ લાગ્યો હતો અને તે મૃત્યુ થયુ હતો. ફ્લોરિડાના એક વ્યક્તિ કથિત રીતે નળના પાણીથી તેનું નાક સાફ કરી રહ્યો હતો જ્યારે તેને આ મગજ ખાનારા અમીબાનો ચેપ લાગ્યો હતો.
9
10
મહિલાઓમાં કમરનો દુખાવો - મહિલાઓ મોટેભાગે કમરના દુખાવાથી પરેશાન રહે છે. આવામાં દવાઓનો ઉપયોગ દરેક વખતે યોગ્ય નથી. પણ કેટલાક ઘરેલુ ઉપચાર આ સ્થિતિમાં તમારે માટે ઝડપથી કામ કરી શકે છે. ઉલ્લેખનીય છે કે આ ઘરેલુ ઉપાયોની ખાસ વાત એ છે કે આ ખૂબ જ સહેલા છે અને ...
10
11
રસોડામાં એવા ઘણા મસાલા જોવા મળે છે જે આપણા સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખે છે. આ મસાલાઓમાં ગરમ મસાલા, હળદર, કારેલા, જીરું અને તજનો સમાવેશ થાય છે. સ્વાદ વધારવા ઉપરાંત આ બધા મસાલા સ્વાસ્થ્ય માટે પણ સારા છે. આજકાલ મોટાભાગના લોકો જે રોગથી પીડાય છે
11
12
હોળી તે તહેવારોમાંનો એક છે જેની લોકો વર્ષ શરૂ થતાં જ આતુરતાપૂર્વક રાહ જુએ છે. આ દિવસે દરેક વ્યક્તિ અબીર અને ગુલાલના રંગોમાં રંગાઈ જાય છે, પરંતુ ક્યારેક હોળી પછી આ રંગોથી છૂટકારો મેળવવો મુશ્કેલ બની જાય છે.
12
13
દેશમા એક બાજુ કોરોના વાયરસના મામલા ઘટી રહ્યા છે પણ શરદી-ખાંસી અને તાવ ઝડપથી વધી રહ્યા છે. ઈંડિયન કાઉંસિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)નુ કહેવુ છ એકે આવુ એક પ્રકારના ઈંફ્લૂએંજા વાયરસને કારને થઈ રહ્યુ છે.
13
14
હિન્દુ ધર્મમાં હોળી ખૂબ જ મોટા તહેવાર તરીકે ઉજવવામાં આવે છે. રંગો અને ગુલાલ વગર આ તહેવાર અધૂરો માનવામાં આવે છે. આ દિવસે લોકો એકબીજાને પ્રેમથી રંગ લગાવે છે અને ઘરે બનાવેલી સ્વાદિષ્ટ વાનગીઓનો આનંદ માણે છે. પરંતુ અસ્થમાથી પીડાતા દર્દીઓ માટે આ તહેવાર ...
14
15
છેલ્લા બે મહિનાથી રાજધાની દિલ્હી સહિત ભારતના ઘણા ભાગોમાં ઈન્ફલ્યુએન્ઝાના કેસ વધી રહ્યા છે. કોરોના રોગચાળા પછી, લોકો ફ્લૂના કેસોમાં વધારો થવાથી ડરી રહ્યા છે, કારણ કે તેનાથી પીડિત દર્દીઓમાં કોરોના જેવા જ લક્ષણો જોવા મળી રહ્યા છે. છેલ્લા કેટલાક ...
15
16
પાઈલ્સ એટલે હરસ એક એવો રોગ છે જેમાં વ્યક્તિ માટે બેસવું પણ મુશ્કેલ થઈ જાય છે. લોહીવાળા હરસમાં સોજાની સાથે સખત દુખાવો પણ થાય છે. એક અભ્યાસ મુજબ 50 વર્ષની ઉંમર પછી 50 ટકા લોકોને આ સમસ્યાનો સામનો કરવો પડે છે. પાઈલ્સની સમસ્યામાં સૌથી મોટી સમસ્યા એ છે કે ...
16
17
ભારતના ઘણા ભાગોમાં લાંબી માંદગી અને લાંબી ઉધરસ સાથે ઈન્ફલ્યુએન્ઝાના કેસોમાં છેલ્લા બે મહિનામાં વધારો થઈ રહ્યો છે. દરમિયાન, ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) એ પણ આ અંગે માર્ગદર્શિકા જાહેર કરી છે.
17
18
તંદુરસ્ત રહેવા માટે દરેકને દરરોજ 8-9 ગ્લાસ પાણી પીવાની ભલામણ કરવામાં આવે છે. જો કે, દરેક વ્યક્તિના શરીરને પાણીની અલગ અલગ જરૂરિયાત હોય છે. બાળકો હોય કે મોટા, દરેક વ્યક્તિ પોતાના શરીર પ્રમાણે અલગ અલગ રીતે શારીરિક પ્રવૃત્તિ કરે છે. આવી સ્થિતિમાં તમારા ...
18
19
સુપરહિટ રહેનારી અભિનેત્રી સુષ્મિતા સેનને અચાનક આવનારો હાર્ટ અટેક શુ કોરોના સાથે કનેક્શન છે ? અને શુ તમે પણ એ જ ભૂલ તો નથી કરી રહ્યા જેનાથી અચાનક હાર્ટ એટેક આવી જાય ? આજે ઘણા લોકોને આ વાત સાંભળીને નવાઈ લાગશે કે સુષ્મિતા સેનને હાર્ટ અટેક આવી ગયો
19