Miscellaneous Health Tips 55

શનિવાર, 24 જાન્યુઆરી 2026
0

Health Tips - દૂધમાં તજ અને મઘ નાખીને પીવાથી આ તકલીફો થશે ગાયબ, નવાઈમાં નાખી દેશે તેના લાજવાબ ફાયદા

બુધવાર,જાન્યુઆરી 25, 2023
0
1
દાદ, ખાજ અને ખંજવાળથી સ્કિનથી જોડાયેલ એક સમસ્યા છે. જો આ એક વાર થઈ જાય તો જલ્દી ખતમ થવાનુ નામ નથી લેતી. ઉલ્લેખનીય છે કે આ એક પ્રકારનુ સ્કિન ઈફેક્શન છે. જે ખૂબ સહેલાઈથી લોકો વચ્ચે ફેલાય જાય છે. સ્કિન પર પડેલા લાલ ચકતાને કારણે લોકો મોટેભાગે શરમ ...
1
2
ગુજરાતમાં કાતિલ ઠંડી પડી રહી છે. સમગ્ર ગુજરાતમાં લઘુત્તમ તાપમાન 10 ડિગ્રી સુધી પહોંચી ગયું છે. ત્યારે ઠંડા પવનોના કારણે લોકો ઠુંઠવાયા છે. સામાન્ય રીતે જાન્યુઆરીના મધ્યમાં ઉત્તર ભારતમાં ઠંડીનું જોર ઘટવાની શરૂઆત થતી હોય છે. જો કે આ વર્ષે ચિત્ર ઉંધુ ...
2
3
આપણે જે શાકભાજીઓ રાંધીએ છીએ એમાંથી આપણને પ્રોટીન અને વિટામિન મળે છે. સરગવો એક એવું શાક છે. તેનું શાક કે સાંભાર ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. પોષક તત્વોથી ભરપૂર સરગવો માત્ર સ્વાદનો રાજા નથી. સરગવાના નિયમિત સેવનથી તમે તમારી જાતને ઘણી બીમારીઓથી દૂર રાખી ...
3
4
અનહેલધી લાઈફસ્ટાઈલ અને ખરાબ ફુડ હેબીટસની સીધી અસર આપણા સ્વાસ્થ્ય પર પડે છે. જેના કારણે આપણે અનેક રોગોનો શિકાર બની રહ્યા છીએ. આમાંની એક બીમારી છે કોલેસ્ટ્રોલનું વધવું. જો કોલેસ્ટ્રોલ લેવલ વધી જાય તો તેનાથી સ્ટ્રોક, હાર્ટ એટેક જેવી ઘણી સમસ્યાઓ થઈ શકે ...
4
4
5
ભોજન રાંધવા માટે હમેશા મહિલાઓ પ્રેશર કૂકરનો ઉપયોગ કરે છે. તેમાં ભોજન જલ્દી રાંધી જાય છે. જેનાથી મહિલાઓનો ખૂબ સમય બચી જાય છે. ત્યાં જ કઢાઈમાં ભોજન રાંધવામાં ખૂબ સમય લાગી જાય છે. પણ શું તમે ક્યારે વિચાર્યું છે કે જે પ્રેશર કૂકરમાં તમે ભોજન રાંધો છો ...
5
6
ડાયાબિટીસ એક એવું રોગ છે જેને સમય પર સારવાર ન કરવાથી તમારી આંખો , નર્વસ સિસ્ટમ બ્લ્ડ વેસ્લ્ડ અને હૃદયની સાથે-સાથે બીજા અંગોને પણ નુકશાન પહોંચાડી શકે છે. એને કંટ્રોલ કરવા અમે અમારી લાઈફસ્ટાઈલમાં ફેરફાર લાવીને ભોજનમાં પૌષ્ટિક આહારને શામેળ કરવું જોઈએ.
6
7
Mosquitoes: રાતના જ્યારે આપણે ઊંઘની ખીણોમાં ખોવાઈ જઈએ છીએ, આ સમય દરમિયાન આપણને ઘણીવાર ગીતોના અવાજો સંભળાય છે, આ અવ્યવસ્થિત અને બેકાબૂ અવાજો સાંભળીને, આપણને ખૂબ ગુસ્સો પણ આવે છે. આ બીજું કોઈ નહિ પણ બિનઆમંત્રિત મહેમાન મચ્છર છે, જેઓ અમને તેમના આગમનના ...
7
8
સર્વાઇકલ કેન્સર (ગર્ભાશય ના મુખ નું કેન્સર) એ સ્ત્રીઓમાં જોવા મળતા કેન્સરના સૌથી આક્રમક સ્વરૂપોમાંનું એક છે, જેના માટે તેના ચિહ્નો અને લક્ષણો અને નિવારણના પગલાં વિશે વધુ જાગૃતિ લાવવાની જરૂર છે. જાન્યુઆરી મહિનો સર્વાઇકલ કેન્સર જાગૃતિ મહિનો તરીકે ...
8
8
9
મિલ્ક પ્રોટીનના કારણે પડી શકો છો બીમાર એવું હંમેશા કહેવામાં આવે છે કે દૂધ પીવું સ્વાસ્થ્ય માટે સારું છે, પરંતુ વાસ્તવમાં તમારે દૂધથી થતી સમસ્યાઓ વિશે પણ જાણવું જોઈએ.
9
10
અમારામાંથી ઘણા લોકો સૂતા પહેલા થોડી વાર માટે સૂતા સૂટા મોબાઈલ સ્ક્રોલ કરે છે. આખા દિવસની વ્યસતતા પછી આ તે ટાઈમ હોય છે જ્યારે માણસ કઈ ન કઈ મનોરંજનના હિસાબથી શોધ કરી થોડા સમય ફોનમાં પસાર કરે છે. ઘણીવાર મોબાઈલ ફોન જોવાના શોખ ટેવમાં બદલી જાય છે જેના ...
10
11
ડાયાબિટીસ એક ગંભીર રોગ છે. ડાયાબિટીસના દર્દીઓ માટે બ્લડ શુગર લેવલને નિયંત્રિત કરવું ખૂબ જ જરૂરી છે. જો હાઈ સુગર લેવલને અહીં રોકવામાં ન આવે તો તમે પ્રી-ડાયાબિટીકમાંથી ડાયાબિટીકની શ્રેણીમાં આવી શકો છો. જો તેને કાબૂમાં ન રાખવામાં આવે તો તે તમારા શરીરના ...
11
12
Tulsi for Uric Acid: આજકાલ મોટાભાગના લોકો યૂરિક એસિડ (Uric Acid) ની સમસ્યાથી પીડિત છે. દેશમાં તેની સાથે જોડાયેલ સમસ્યા રોજ વધતી જઈ રહી છે. જો શરીરમાં યૂરિક એસિડની માત્રા વધી જાય તો તેનાથી તમને અનેક પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. તેના ...
12
13
આજના સમયમાં ખરાબ દિનચર્યા અને આહારના કારણે મોટાભાગના લોકો મેદસ્વી બની રહ્યા છે. એક સંશોધન મુજબ, ભારતમાં લગભગ 60-70 ટકા લોકો સ્થૂળતાની ઝપેટમાં છે, જેમાં માત્ર પુખ્ત વયના લોકો જ નહીં પરંતુ બાળકો પણ સામેલ છે.
13
14
Disadvantages of Having Tea: આદતો સારી અને ખરાબ બંને હોય છે. એકવાર લોકોને આદત પડી જાય પછી તેઓ સરળતાથી છોડતા નથી. કહેવાય છે કે ખરાબ આદતો છોડવામાં સમય લાગે છે
14
15
સવારે નાસ્તો કરવો ખૂબ જરૂરી છે. જો તમે સવારે નાસ્તો નથી કરતા અને આમ જ પોતાની દિનચર્યા ચાલુ કરી દો છો તો આ તમારુ વજન વધવાનુ ખૂબ મોટુ કારણ હોઈ શકે છે.. કારણ કે જો તમે નાસ્તો નથી કરતા તો તમે લંચ વધુ કરો છો જેનાથી વજન વધે છે. બીજી બાજુ નાસ્તામાં તમે ...
15
16
શું તમે જાણો છો કે પાણી સાથે થોડું મીઠું તમારા માટે કેટલું ફાયદાકારક છે? ગળામાં ખરાશ અને પેટની સમસ્યાઓથી છુટકારો મેળવવા માટે આ એક સૌથી અસરકારક ઉપાય છે, પરંતુ આ માટે સાદા મીઠાને બદલે અશુદ્ધ મીઠું એટલે કે કાળા મીઠાનો ઉપયોગ કરવો વધુ ફાયદાકારક છે. ...
16
17
શિયાળાની ઋતુ ચાલી રહી છે. તમે જોતા હશો કે દરેક ઘરમાં આવા સમયે શરદી ખાંસીની તકલીફ જોવા મળશે. શિયાળામાં ઠંડી વધતા જ કેમ શરદી ખાંસી થવા માંડે છે ? કારણ કે મિત્રો બદલતી ઋતુમાં શરીર ખુદને ઋતુના મુજબ સહેલાઈથી એકજસ્ટ કરતુ નથી.
17
18
દરેક વ્યક્તિના શરીરમાં યુરિક એસિડ હોય છે. આ શરીરમાં ઉત્પન્ન થતું ઝેર છે જે કિડની દ્વારા ફિલ્ટર કરવામાં આવે છે અને પેશાબ દ્વારા શરીરમાંથી દૂર કરવામાં આવે છે. જ્યારે કિડની યુરિક એસિડનું ઉત્સર્જન કરવાનું બંધ કરે છે, ત્યારે તે સાંધામાં ક્રિસ્ટલ્સના ...
18
19
શિયાળાની ઋતુમાં શરદી, ઉધરસ અને ખાંસી સામાન્ય છે. આ ઋતુમાં હૃદય સંબંધિત બીમારીઓનું જોખમ પણ વધી જાય છે. બ્લડપ્રેશરની સાથે આ સિઝનમાં કોલેસ્ટ્રોલ લેવલ પણ વધી જાય છે. જેના કારણે હાર્ટ એટેકની શક્યતા અનેકગણી વધી જાય છે.
19