0
દ્વ્રાદશ જ્યોતિર્લિંગ સ્તુતિ
શુક્રવાર,ઑગસ્ટ 1, 2008
0
1
( આ વ્રતની શરૂઆત શ્રાવણ મહિનાના સોમવારથી કરવામાં આવે છે. આ વ્રત કરનારે સોમવારે શીવજીના મંદિરે જઈને ભાવ પૂર્વક ઉમા-મહેશની પૂજા કરવી. તે દિવસે એકટાણુ કરવું અને વાર્તા કહેતી વખતે અને સાંભળતી વખતે હાથમાં ચોખા રાખવા.)
1
2
જીવન મારું અધુરુ છે જ્યા એ મિત્ર તુ નથી
બધુ હોવા છતાં એક ખાલીપો છે જ્યાં એ મિત્ર તુ નથી
કેવી હતી આપણી એ મૈત્રી જ્યાં પ્રેમની કોઈ સીમા નહોતી
પ્રેમને તો જવા દે આજે તારા એક કોલની પણ બેલ નથી
2
3
શુ તમારી સાથે પણ આવુ જ કાંઈક થાય છે. કે તમારા મિત્રો તમને દિવસ-રાત યાદી કરી રહ્યો છે, પરંતુ એક નાનકડી વાતને લઈને તમે આગળ થઈને તેની સાથે વત નથી કરવા માંગતા. તમને યાદ આવી રહી છે તેની સાથેની તમારો અગાધ પ્રેમ, એ મજાક અને મસ્તી.... અને સાથે વિતાવેલી હળવી ...
3
4
અમદાવાદ. તાજેતરમાં જ દેશના ઈન્ફોસિટી બેંગલુરૂમાં થયેલા ત્રણ શ્રેણીબધ્ધ બોંબ વિસ્ફોટની શાહી સુકાઈ નથી ત્યારે શનિવારે સાંજે અમદાવાદમાં થયેલા 16 શ્રેણીબધ્ધ વિસ્ફોટથી અમદાવાદમાં ભારે સનસનાટી મચી જવા પામી હતી. જેમાં 53ના મોત તથા 200થી વધુ લોકો ઘાયલ ...
4
5
અમદાવાદમાં મોતની હોળી ખેલ્યા બાદ નરાધમોની મેલી મુરાદ સુરતને પણ બદસુરત કરવાની હતી. વિસ્ફટકો ભરેલી બે કાર મળ્યા બાદ આજે વધુ 17 જીવતા બોમ્બ મળી આવતાં સૌના ધબકારા વધી ગયા છે.
5
6
શનિવારના બોમ્બ ધડાકા બાદ સોમવારે અમદાવાદની મુલાકાતે આવેલા વડાપ્રધાન મનમોહનસિંહે મૃતકોના પરિવારજનો માટે રૂ.3.5 લાખની સહાયની જાહેરાત કરી છે.
6
7
બેંગલુરૂ પોલીસ અને ફોરેન્સીક સાયન્સ લેબોરેટરીનાં અધિકારીઓએ !શુક્રવારે થયેલા બ્લાસ્ટની કડી મેળવવાનું શરૂ કરી દીધુ છે. જેમાં ઉપયોગમાં લેવાયેલ બોમ્બ સ્થાનિક બનાવટનાં હોવાનું જાણવા મળ્યું છે.
7
8
અમદાવાદ બ્લાસ્ટની તપાસ કરી રહેલા ક્રાઈમ બ્રાંચ અને એટીએસને બ્લાસ્ટ પાછળ સીમીનો હાથ હોવાની શંકા છે. ક્રાઈમ બ્રાંચે ગઈકાલે સીમીનાં કાર્યકર્તા અબ્દુલ હલીમની ધરપકડ કરી હતી. તેને કોર્ટમાં રજુ કરાતાં 14 દિવસના રિમાન્ડ અપાયાનું જાણવા મળ્યું છે.
8
9
સુરતમાં રવિવારે સવારે એક બોમ્બને ડીફ્યુઝ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ એક કારમાંથી બોમ્બ બનાવવાના સામાન બાદ સમગ્ર શહેરમાં પોલીસનો બંદોબસ્ત સખ્ત કરી દેવામાં આવ્યો છે.
9
10
અમદાવાદ શહેર શનિવારે સાંજે રાબેતા મુજબ પોતાની મરજીમાં હતું ત્યાં સાંજે થયેલા સિરિયલ બ્લાસ્ટે શહેરને તહસનહસ કરી મુક્યું છે. શહેરમાં એક કલાકના સમયગાળામાં 17 જેટલા ધમાકા થયા હતા.
10
11
હોસ્પિટલ પર આતંકવાદી હુમલોએ આતંકની ચરમસીમા છે. આતંકવાદ કોઈ રાજ્ય કે ધર્મ કે રાજકીય પાર્ટી વિરૂધ્ધ નથી, પણ સમગ્ર દેશ સામે ખતરો છે. તેની સામે લડવા એક ફેડરલ ઈન્વેસ્ટીગેશન એજન્સીની જરૂરીયાત ઊભી થઈ છે એવું લોકસભાનાં વિરોધ પક્ષનાં નેતા અને ગાંધીનગરનાં ...
11
12
ગયા વર્ષેથી ઉત્તર પ્રદેશનાં ત્રણ શહેરોમાં થયેલા બ્લાસ્ટ હોય કે જયપુરમાં થયેલા બ્લાસ્ટ હોય. કે પછી શુક્રવારે બેંગલુરૂ અને શનિવારે અમદાવાદમાં થયેલા બ્લાસ્ટ હોય તેમની વચ્ચે કોઈને કોઈ સમાનતા જોવા મળે છે.
12
13
અમદાવાદ. શનિવારે અમદાવાદમાં થયેલા બોમ્બ ધડાકાઓમાં હોસ્પિટલમાં બ્લાસ્ટ કરી માનવતાને ચીઁથરેહાલ કરી છે.
13
14
અમદાવાદ અને બેંગલુરૂમાં થયેલા બ્લાસ્ટની તપાસ કરતી એજન્સીને બ્લાસ્ટ પાછળ મહારાષ્ટ્રનાં સીમી એકમનો હાથ લાગે છે.
14
15
અમદાવાદ બ્લાસ્ટમાં માર્યા ગયેલા કમભાગી લોકોના પરિવારજનોને સહયા કરવાની કેન્દ્રીય ગૃહમંત્રી શિવરાજ પાટીલે વડાપ્રધાન વતીથી જાહેરાત કરી હતી. આંતકવાદ વિરોધ લડવા માટે અલગ દળ ઉભું કરવાની તેમણે જાહેરાત કરી હતી.
15
16
બેંગલુરૂ બ્લાસ્ટ બાદ તેની તપાસમાં પડેલી કેન્દ્રીય અને રાજ્યની ગુપ્તચર એજન્સી કઈ વિચાર કરે, તે પહેલાં તો અમદાવાદમાં દેશનો સૌથી મોટો સીરીયલ બ્લાસ્ટ થયો. જેના તાર ક્યાં જોડાયેલા છે એ મુદ્દો વિચાર માંગી લે તેવો તેમજ પેચીદો થઇ પડ્યો છે.
16
17
બેંગલુરૂ બાદ અમદાવાદમાં થયેલા બ્લાસ્ટ બાદ દેશભરમાંથી લોકો કડક પ્રતિક્રિયા આપી રહ્યા છે. ઠેર ઠેર આતંકવાદ વિરૂધ્ધ લોકો પ્રદર્શન કરી રહ્યા છે. આતંકવાદને કચડી નાંખવા માટે લોકોમાં જાગૃતિ આવી રહી છે. તો બીજી બાજુ ગુજરાત સાથે બીજા રાજ્યોમાં પણ વિરોધ ...
17
18
અમદાવાદની અંદર ગઈ કાલે થયેલ શ્રેણીબદ્ધ બોમ્બ ધડાકાઓની શંકામાં ક્રાઈમ બ્રાંચ દ્વારા લગભગ 30 જેટલી વ્યક્તિઓની ધરપકડ કરાઈ છે.
18
19
બેંગલુરૂમાં થયેલા સિરીયલ બોંબ બ્લાસ્ટની કળ વળી નથી ત્યાં શનિવારે સાંજે અમદાવાદમાં 17 સિરીયલ બોંબ બ્લાસ્ટ થતાં 30થી વધુના મોત થયાના તથા 200થી વધુ ઘાયલ થયા છે. અમદાવાદમાં સર્જાયેલી આ તારાજીને ધ્યાનમાં રાખી નરેન્દ્ર મોદી સફાળા જાગ્યા છે અને રવિવારે એક ...
19