પિતા - (પુત્રથી ગુસ્સે થઈ) - કેટલી વખત તને કહ્યુ કે જમતી વખતે વાતો ન કરાય.
નર્સ- ડાક્ટરને - સર હું બેડ નં. 6 નું બીપી 3 વાર ચેક કર્યુ છે પણ એનું
ભવિષ્યફળ વાંચતા વાંચતા વિકાસે સત્યજીતને પૂછ્યુ - તુ શુ માને છે ભવિષ્યફળ વિશે ?
સોનૂ - અરે યાર મોનૂ, તુ મારા લગ્નમાં તો આવીશને ? મોનૂ - જરૂર, હુ એ લોકો જેવો નથી જે મુસીબતમાં પોતાના મિત્રને એકલો છોડી દે.
અમદાવાદના ટોપ 5 ઐતિહાસિક સ્થળો - જ્યાં તમારે એકવાર તો મુલાકાત લેવી જ જોઈએ
રણબીર કપૂર, સાઈ પલ્લવી અને યશની "રામાયણ" ફિલ્મને લઈને ભારે ચર્ચા ચાલી રહી છે. તાજેતરમાં, અમેરિકામાં એક કાર્યક્રમમાં "રામાયણ" ફિલ્મના 20 મિનિટના ...
લગ્નના એક વર્ષ પછી સોહની રડતી રડતી પોતાની માઁ પાસે આવી અને બોલી - મમ્મી, હુ ગુરજીતની સાથે નથી રહી શકતી. એ તો દરેક સમયે નશામાં જ રહે છે.
શર્માજીને ઓફિસમાં જ બેઠા બેઠા જાણ થઈ કે તેમણે હરીફાઈમાં લંડનની યાત્રાનુ ઈનામ જીત્યુ છે, તેમને ઘણી ખુશી થઈ. ખુશ થઈને તેમણે
Ranveer and Deepika Set to Become Parents Again બોલીવુડના સૌથી પ્રિય યુગલોમાંના એક રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ ફરી એકવાર માતા-પિતા બનવાના છે. ...
હંસિકા મોટવાનીએ છુટાછેડાને લઈને બિન્દાસ વાત કરી છે. લગ્નના 2 વર્ષ મા જ હંસિકા પોતાના પતિથી જુદી રહેવા લાગી હતી
પ્રિયદર્શન અને અક્ષય કુમારની "ભૂત બંગ્લા" ફિલ્મમાં ઘણી બધી કોમેડી છે, પરંતુ તેમાં હોરરનો નોંધપાત્ર અભાવ છે. ફિલ્મનો પહેલો ભાગ કલાકારોના ઉત્તમ ...
હારમોનિયમના અવાજથે કંટાળીને સંતા હારમોનિયમ વાદક બંતા પાસે જઈને બોલ્યો - જો તમે હારમોનિયમ વગાડવાનુ બંધ નહી કરો તો હુ ગાંડો થઈ જઈશ.
પુત્ર - જો હુ કાર ચોરી લઉ તો શુ થાય ? પિતાજી - તુ જેલમાં જઈશ બીજુ શુ. પુત્ર કાંઈક વિચારીને - તો પછી તમે મારી ગેરહાજરીમાં કારને ધોવડાવીને ...
ભગવાન પરશુરામને ભગવાન વિષ્ણુનો છઠ્ઠો અવતાર માનવામાં આવે છે. તેમને અમર માનવામાં આવે છે અને તેઓ તપસ્યામાં ડૂબેલા છે. ચાલો જાણીએ કે તેમનું પ્રાચીન ...
બોલિવૂડ સ્ટાર ગાયક જુબિન નૌટિયાલે લગ્ન કર્યા છે. એક ગુપ્ત સમારોહમાં લગ્નની વિધિઓ કરતા ફોટા સામે આવ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, જુબિને ...
દરદી- ડોક્ટર સાહેબ મારો એક પગ ભાંગી ગયો છે શુ કરુ ? ડોક્ટર - લંગડો થઈને ચાલ.
તેજ ગતિએ ગાડી ચલાવવા બદલ રમેશને કોર્ટમાં લઈ જવામાં આવ્યો. જજે નિર્ણય આપતા કહ્યુ કે - તને કયો દંડ આપુ, 30
ભારત ભગવાન વિષ્ણુને સમર્પિત અસંખ્ય પ્રાચીન અને ભવ્ય મંદિરોનું ઘર છે, જે ફક્ત તેમના ધાર્મિક મહત્વ માટે જ નહીં પરંતુ તેમના અદ્ભુત સ્થાપત્ય માટે પણ ...
દેઓલ પરિવારમાં સમીકરણો નોંધપાત્ર રીતે બદલાઈ ગયા છે. ધર્મેન્દ્રના મૃત્યુ પછી સંબંધોમાં નોંધપાત્ર ફેરફાર થયા છે. બોબી દેઓલે આ વિશે વાત કરી અને ...
સંજય તેના મિત્રોને તેના લગ્નજીવન વિશે ફરિયાદ કરી રહ્યો હતો. મિત્ર: "શું થયું?"