Narendra Modi 11

મંગળવાર, 24 માર્ચ 2026
0

અમેરિકામાં મોદીને લઈને દીવાનગી ચરમ પર.. હર હર મોદીના નારા

શનિવાર,સપ્ટેમ્બર 27, 2014
0
1
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાના વ્યસ્ત અમેરિકા પ્રવાસના એક દિવસ પહેલા અમેરિકાના છાપા વોલ સ્ટ્રીટ જર્નલમાં પોતાનો લેખ લખ્યો છે કે આવનારા એક મહિનામાં તમને એક બદલાયેલુ ભારત જોવા મળશે. તેમણે લખ્યુ કે જો તમે પહેલા ક્યારેય ભારત ગયા છો તો આવનારા ...
1
2
આજથી 9 વર્ષ પહેલા પણ મૈડિસન સ્કવેયર પર એકત્ર લોકોએ નરેન્દ્ર મોદીને સંબોધિત કર્યા હતા. ફરક ફક્ત એટલો હતો કે સ્કવેયર પર બનેલ મંચ પર મોદીની ખુરશી ખાલી પડી હતી અને તેઓ સીધા ગુજરાતથી અહી એકત્ર થયેલા લગભગ 7000 લોકોને સંબોધિત કરી રહ્યા હતા. સમય બદલાયો.. ...
2
3
વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે પોતાના પાંચ દિવસના પ્રવાસ માટે ન્યૂયોર્ક પહોંચશે. પણ ત્યા પહોંચતા પહેલા જ એક અમેરિકી કોર્ટ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે સમન્સ જાહેર કર્યો છે. ગુજરત રમખાણને લઈને આ સમન્સ જાહેર કરાયો છે. જણાવાય રહ્ય છે કે ભારત સરકાર ...
3
4
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે અમેરિકાના પ્રવાસ પર રવાના થઈ રહ્યા છે. પીએમ મોદી આજથી 30 સપ્ટેમ્બર સુધી અમેરિકાના પ્રવાસ પર હશે. આ દરમિયાન મોદી કુલ 35 કાર્યક્રમોમાં ભાગ લેશે. કાર્યક્રમ મુજબ પ્રધાનમંત્રી મોદી અને રાષ્ટ્રપતિ ઓબામા વચ્ચે 29 અને 30 ...
4
4
5
- પ્રધાનમંત્રીનો અમેરિકી પ્રવાસ ફક્ત ત્રણ દિવસ 27 સપ્ટેમ્બરથી 29 સપ્ટેમ્બર સુધીનો જ રહેશે. - સુપરમેન મોદી પોતાની આ મુલાકાત દરમિયાન 26 બેઠકોમાં ભાગ લેશે. આ સાથે જ તેઓ સંયુકત રાષ્ટ્રને પણ સંબોધિત કરશે.
5
6
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકાના પ્રવાસે જઈ રહ્યા છે. ત્યારે તેમને આવકારવા માટે અત્યારથી અમેરિકામાં વસ્તા ભારતીયો ને ગુજરાતીઓમા થનથનાટ જોવા મળી રહ્યો છે. મોદી અમેરિકાના પ્રવાસ દરમિયાન ક્યા જશે શુ કરશે જેવી અનેક અટકળો લગાવવામાં આવી રહી છે.
6
7
ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પાંચ દિવસીય અમેરિકી પ્રવાસ આગામી શુક્રવારથી શરૂ થઈ રહ્યા છે અને સમગ્ર દુનિયાની નજર તેમના પર ટકી છે. એક અંગ્રેજી છાપાની રિપોર્ટ મુજબ અમેરિકી પ્રવાસ દરમિયાન નવરાત્રિ હોવાને કારણે નરેન્દ્ર મોદી ઉપવાસ પર રહેશે અને ...
7
8
વડાપ્રધાન નરેન્‍દ્ર મોદી અમદાવાદ આવી પહોંચ્‍યા બાદ તેમના ભરચક કાર્યક્રમોની શરૂઆત થઇ ગઇ હતી. નરેન્‍દ્ર મોદીએ સૌથી પહેલા અમદાવાદ વિમાની મથકે પહોંચ્‍યા બાદ એરપોર્ટ ખાતે ઉભા કરાયેલા ડોમથી સંબોધન કર્યું હતું. ત્‍યારબાદ અડાલજ નજીક ત્રિમંદિર ખાતે પણ ...
8
8
9

મોદીના સ્વાગતમાં ચા ની કિટલી

બુધવાર,સપ્ટેમ્બર 17, 2014
અમદાવાદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વાગતમાં જબરદસ્ત ચા ની કિટલી મૂકવામાં આવી છે. જે શહેરવાસીઓમાં આકર્ષણનું કેન્દ્ર બની છે. ઉપરોકત તસ્વીરમાં સર્કલ પર મૂકવામાં આવેલી મોટી કિટલી નજરે પડે છે.
9
10
આજે નરેન્દ્ર મોદી 64 વર્ષના થઈ ગયા છે. આ વખતે તેઓ પોતાનો જન્મદિવસ એક પ્રધાનમંત્રીના રૂપમા મનાવશે. કોણે વિચાર્યુ હતુ કે એક સાધારણ પરિવરમાં આવતોયુવક પીએમ પદ સાચવશે. કોણે વિચાર્યુ કે એક સાધારણ પરિવારના યુવક પીએમ પદ સાચવશે. પાર્ટીની અંદર જ ભારે વિરોધનો ...
10
11
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે 64 વર્ષના થઈ ગયા છે. પોતાનો જન્મદિવસ પર નરેન્દ્ર મોદી અમદાવાદમાં પોતાની માતાના ઘરે પહોંચ્યા અને તેમની પાસેથી આશીર્વાદ લીધા. પ્રધાનમંત્રી બન્યા પછી આ પ્રથમવાર છે જ્યારે તેમણે પોતાની માતાની મુલાકાત કરી. આ પહેલા ચૂંટ્ણી ...
11
12
વડાપ્રધાન બન્યા પછી મોદી પ્રથમવાર ગુજરાતમાં આવ્યા છે. આજે તેમનો જન્મદિવસ છે. આજે મોદી ચીનના રાષ્ટ્રપતિ સાથે મહત્વના કરાર પર હસ્તક્ષેપ કરશે.
12
13
મુંબઈમાં બે અઠવાડિયા અગાઉ એક ભપકાદાર સમારંભમાં માનવસંસાધન પ્રધાન સ્‍મૃતિ ઇરાનીએ વડાપ્રધાન નરેન્‍દ્ર મોદી પર એક પિક્‍ચર બુકનું વિમોચન કર્યું હતું, જેમાં નરેન્‍દ્ર મોદીની વડનગરથી ૭, રેસ કોર્સ, નવી દિલ્‍હી સુધીની સફરની અત્‍યાર સુધીની દુર્લભ તસવીરો હતી. ...
13
14
નરેન્દ્ર મોદીનો જન્મ વડનગરમાં થયો છે. તેમનું બાળપણ પણ ત્યાં જ વિત્યુ હતુ. વડનગર અમદાવાદથી 110 કિમીના અંતરે આવેલુ છે, તે 2500 વર્ષ પહેલા બંધાયેલુ ગામ છે. આ ગામનું ઐતિહાસિક મહત્વ પણ છે. વડનગર એક સમયે ગુજરાતનું પાટનગર રહી ચુક્યુ છે. અહીં પ્રસિદ્ધ ...
14
15
વર્ષ 2004ના મધ્યમાં એક પીઆર કંસલટેંટે એક રાષ્ટ્રીય દૈનિકના ગુજરાત સંવાદદાતાને પૂછયુ કે શુ તેઓ પોતાના કામ પછી રાત્રે પણ કામ કરવા ઉત્સુક છે તેનાથી તેમને વધુ આવક પણ થઈ જશે. કામ અડધી રાત પછીનું હતુ જેના હેઠળ ગુજરાત સંબંધિત સમાચારોની ઈંટરનેટ પર નજર ...
15
16

કોણ છે મોદીના મુસ્લિમ સમર્થક ?

શનિવાર,સપ્ટેમ્બર 28, 2013
રવિવાર મતલબ 29 સપ્ટેમ્બરના રોજ ભારતીય જનતા પાર્ટીની નવી દિલ્હીમાં રેલી થવાની છે. રેલીનુ મુખ્ય આકર્ષણ પાર્ટી તરફથી પ્રધાનમંત્રી પદના ઉમેદવાર અને ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી છે. આ રેલીનુ એક વધુ આકર્ષણ છે, અને એ છે પાર્ટી અલ્પસંખ્ય ખાસ કરીને ...
16
17

નરેન્દ્ર મોદીની 'વસંત' પર કવિતા

બુધવાર,સપ્ટેમ્બર 25, 2013
અંતમાં આરંભ અને આરંભમાં અંત પાનખરના હૈયામાં ટહુકે વસંત સોળ વરસની વય ક્યાક કોયલનો લય કેસૂડાનો કોના પર ઉછળે પ્રણય ?
17
18
હિન્દુત્વના પોસ્ટરબોય તરીકે 2002માં પ્રસ્થાપિત થયેલા મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ગોધરામાં પગ મૂકી હિન્દુત્વની ગાડીને વિકાસનો રંગ ચઢાવી દીધો છે. વિરોધીઓને તેમનું કામ ચાલુ રાખવાનો સંદેશ આપી તેમણે કહ્યું કે મને જુલ્મ સહન કરવાની પ્રજાએ શક્તિ આપી છે. ...
18
19
સૌનો સાથ, સૌનો વિકાસ’ મંત્ર સાથે આજે ગુજરાતના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના બહુચર્ચિત ગોધરામાં સદ્ભાવના મિશન અંતર્ગત એક દિવસના ઉપવાસ શરુ થઇ ગયા છે ત્યારે તેમની સાથે ગોધરાના ૫૦૦ જેટલા મુસ્લિમો પણ ઉપવાસમાં જોડાયા.
19