Narendra Modi 12

મંગળવાર, 24 માર્ચ 2026
0

મોદીનું સદ્દભાવના મિશન આજે ગોધરામાં

શુક્રવાર,જાન્યુઆરી 20, 2012
0
1
ગુજરાતમાં એક બદનામ ઇતિહાસ બની ગયેલા ગોધરાકાંડના 10 વર્ષ પછી મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સદભાવના ઉપવાસ કરી રહ્યાં છે. ઉપવાસનો દિવસ પણ શુક્રવાર પસંદ કરવામાં આવ્યો છે, જે દિવસે મુસ્લિમો નમાજ અદા કરતા હોય છે. ઉપવાસ સ્થળે ખાસ મંડપ ઉભો કરવામાં આવ્યો છે.
1
2
થોડા દિવસો પહેલા જ મોદીએ કરેલ ગુજરાતના વિકાસનો પરિચય લેવા આવેલ રાજ ઠાકરે આજે ફરી મોદીને મળવા વિશેષ મુંબઈથી અમદાવાદ આવ્યા. તેમણે મોદીને પ્રધાનમંત્રીના પદ માટે યોગ્ય ઠેરવ્યા. જ્યારે કે બાળ ઠાકરે એ મોદીના ઉપવાસના છેવટના દિવસે મોદી વિરુદ્ધ યુદ્ધ છેડી ...
2
3

મોદીએ ઈમામએ ભેટ કરેલ ટોપી ન પહેરી

સોમવાર,સપ્ટેમ્બર 19, 2011
. નરેન્દ્ર મોદીનું સદ્દભાવના મિશન વિવાદમાં આવી રહ્યુ છે. તેમણે એક મુસલમાન ઘર્મગુરુની તરફથી ભેટ કરવામાં આવેલ ટોપી પહેરવાની ના પાડી દીધી.
3
4
મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના સદ્દભાવના મિશનના આજે બીજા દિવસે જનમેદની ઉમટી પડી હતી. 'ભારત માતા કી જય' અને 'વંદે માતરમ'ના નારાઓ સાથે જનમેદનીએ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીનું અભિવાદન કર્યુ હતુ. આજે પૂર્વ કેન્દ્રીય મંત્રી વિદ્યા સાગર, શાહનવાઝ હુસૈન, ...
4
4
5
'સદ્દભાવના' ઉપવાસ પર બેસેલા ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને ન મળવા દેવા પર એક યુવક અને એક મહિલાએ પોતાના કાંડાની નસ કાપી લીધી.
5
6
મૌલાના ગુલામ મોહમ્મદ વસ્તાનવીએ રવિવારે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના ઉપવાસને રાજનીતિક નાટક બતાવ્યુ.
6
7
ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યુ કે જો તેઓ ગુજરાતના તોફાનો માટે દોષી હોય તો તેમને ફાંસી આપવામાં આવે.
7
8
મોદી હંમેશા વિવાદોમાં રહ્યા છે. છતાય એકવાત સૌ સ્વીકારે છે કે મોદીએ ગુજરાતનો વિકાસ કરી બતાવ્યો છે. વારંવાર ગુજરાતમાં આવેલ વિપદા છતાય આજે ગુજરાત એટલુ આગળ છે કે રોકાણકારો ત્યાં રોકાણ કરવા ઉતાવળા થઈ રહ્યા છે.
8
8
9
ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના ત્રણ દિવસના 'સદ્દભાવના' ઉપવાસ અમદાવાદમાં શરૂ થઈ ગયા. ગુજરાત યુનિવર્સિટીન એક્ઝિબિશન હોલમાં ઉપવાસના પ્રથમ દિવસે નરેન્દ્ર મોદીએ કહ્યુ કે આ સદ્દભાવના ઉપવાસનો હેતુ વોટ બેંકની રાજનીતિન ખતમ કરવાનો છે. આની મારા જન્મદિવસ ...
9
10

હુ સૌને લઈને ચાલી રહ્યો છુ - મોદી

શનિવાર,સપ્ટેમ્બર 17, 2011
ઉપવાસ પર બેસેલા ઉજરાતના મુખ્યમંત્રી નરેંન્દ્ર મોદીએ કહ્યુ કે ગુજરાત તોફાનોએ સૌને ઘણા દુ;ખ આપ્યા છે. તેમ છતા વિકાસ થંભ્યા વગર ચાલુ રહ્યો. સદ્દભાવના મિશન હેઠલ ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યુ કે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના ત્રણ ...
10
11
આજે લોકલાડીલા નેતા અને ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર સિંહ મોદીનો જન્મદિવસ છે. મોદી આજે પોતાનો 62મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. અનેક વિવાદો અને આલોચનાઓ છતાય મોદીજીએ જે રીતે ગુજરાતનો વિકાસ કર્યો છે તેને ભારત જ નહી અમેરિકાએ પણ સ્વીકાર્યુ છે.
11
12
. એનએસયુઆઈ દ્વારા ગુજરાઅ યુનિ.માં વિરોધ પ્રદર્શન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ગુજરાતના મુખ્યમંત્રીએ સદ્દભાવના ઉપવાસની જાહેરાત કરી હતી. જેના હેઠળ ગુજરાત યુનિ. ના કુલપતિએ મુખ્યમંત્રીને વ્હાલા થવા માટે ગુજરાત યુનિવર્સિટીના એક્ઝીબિશન હોલ માત્ર 1 ...
12
13

ઉપવાસના સ્થળે એસી નહી પંખા ચાલશે

શુક્રવાર,સપ્ટેમ્બર 16, 2011
. ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના ત્રિદિવસીય ઉપવાસને કોંગ્રેસે ફાઈવ સ્ટાર નામ આપતા મોદીના મેનેજરોએ સદ્દભાવના ઉપવાસ પહેલા જ ડેમેજ કંટ્રોલની કવાયત હાથ ધરી છે અને એવુ નક્કી કરવામાં આવ્યુ છે કે નરેન્દ્ર મોદી જ્યા ઉપવાસ કરવાના છે, ત્યા ગુજરાત ...
13
14

મોદીના ઉપવાસની તડામાર તૈયારીઓ

શુક્રવાર,સપ્ટેમ્બર 16, 2011
. ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના સદ્દભાવના માટેના ફાઈવસ્ટાર ઉપવાસના સ્થળે સમથકો અને લોકોની મેદનીને ટકાવી રાખવા માટે દેશભક્તિના ગીત-સંગીતનું પણ આયોજન કરવામાં આવ્યુ છે. જેમા તાજેતરમાં ભાજપનો કેસરી ખેસ ધારણ કરેલા ઈસ્માઈલ દરબાર, મહેશ-નરેશ ...
14
15
ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી શનિવારે તા. 17 સપ્ટેમ્બર 2011થી અમદાવદમાં ગુજરાત યુનિવર્સિટીના કંવેશન સેંટરમાં સદભાવના મિશન હેઠળ ત્રણ દિવસના ઉપવાસનો પ્રારંભ કરશે. તા. 17મી સપ્ટેમ્બર સવારે નવ વાગ્યે મોદી 72 કલાકના આ ઉપવાસનો આરંભ જનતા જનાર્દનના ...
15