Narendra Modi 7

ગુરુવાર, 19 માર્ચ 2026
0

ઈફ્તાર પાર્ટીઓથી મોદી દૂર કેમ રહે છે ?

બુધવાર,જુલાઈ 15, 2015
0
1
સોશિયલ નેટવર્કિંગ સાઈટ ટ્વિટર દ્વારા પ્રધાનમંત્રી પર ટિપ્પણી કર્યા પછી અભિનેત્રી શ્રુતિ સેઠને નફરત ભરેલ અનેક સંદેશ મળ્યા છે. શ્રૃતિએ હવે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નામ પર ખુલ્લો પત્ર લખ્યો છે. વાંચો શ્રૃતિનો પુરો પત્ર હુ આ પુર્ણ ...
1
2
જે વ્યક્તિ દર મહિનાના એક રવિવારે દેશવાસીઓ સાથે 'મનની વાત' સાર્વજનિક રૂપે કહેતા હોય તે બાકીના 29 દિવસે ચૂપ કેમ રહે છે ? જે વ્યક્તિને ભાષણ આપવામાં નિપુણતા મળેલી હોય તેને બોલવાનુ કહેવામાં આવે તો તે ખામોશી કેમ ઓઢી લે છે ?
2
3
સંઘકાળના ચાર મિત્રો વચ્ચે ચાલેલા રાજીકીય જંગમાં છેલ્લું અટ્ટાહાસ્ય નરેન્દ્ર મોદીનું રહ્યું છે. કેશુભાઈ પટેલ,કાશીરામ રાણા અને શંકરસિંહ વાઘેલા પૈકી નરેન્દ્ર મોદી આંધી-તુફાનમાં પણ નાવને હંકારી ગયા છે. હવે ટર્ન શંકરસિંહ વાઘેલાનો આવ્યો છે. દેશના ...
3
4
ભારતના ટોપ 10 અપરાધિઓમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નામનો સમાવેશ. નવાઈ ન પામશો. ગૂગલના સર્ચ એંજિંનમાં ટોપ 10 ઈંડિયન ક્રિમિનલ ટાઈપ કરતા નરેન્દ્ર મોદીની તસ્વીર આવી રહી છે અને તેના પર સોશિયલ મીડિયામાં જોરદાર વાદ-વિવાદ થઈ રહ્યો છે. ટ્વિટર પર આ ભારતના ...
4
4
5
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 9 મે ના રોજ કલકત્તાની પોતાની યાત્રા દરમિયાન જ્યારે બીમાર 95 વર્ષીય ભિક્ષુની મુલાકાત કરશે ત્યારે તેઓ પોતાના ગુરૂને આપેલ વચનને પુર્ણ કરી લેશે. જેમના આદેશ પર મોદી રાજનીતિમાં આવેલ અને છેવટે દેશના પ્રધાનમંત્રી બન્યા. આ ભિક્ષુએ ...
5
6
મૌલાના આઝાદ નેશનલ ઉર્દુ વિશ્વવિદ્યાલય(માનૂ) હૈદરાબાદના ચાંસલર જફર યૂનૂસ સુરેશવાળાનુ કહેવુ છે કે અમારી કોમ પતનના રસ્તે છે. આ સ્થિતિમાં વ્યક્તિ કે કોમની સૂઝબૂઝ જતી રહે છે. સુરેશવાળા શુક્રવારે જામિયા ઉર્દૂ અલીગઢની સ્થાપના દિવસ પર મુસલમાનોની ...
6
7
ભારતીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફ્રાંસના પ્રવાસ પર છે. પોતાના આ મુખ્ય પ્રવાસ દરમિયાન પીએમ મોદીએ ફ્રાંસ સાથે 17 મુખ્ય સમજૂતી પર હસ્તાક્ષર કર્યા. મોદી અને ફ્રાંસીસી રાષ્ટ્રપતિ ફ્રાંસો ઓલાંદ વચ્ચે શુક્રવારે 17 સમજૂતી પર હસ્તાક્ષર કરવામાં આવ્યા.
7
8
200 વર્ષ જૂના મુંબઈના શ્રી સિદ્ધિવિનાયક મંદિરમાં અનેક સર્કિત કેમેરા અને લગભગ 65 સિક્યોરિટી ઓફિસર ગોઠવાયા છે. તેઓ ભારતના સૌથી શ્રીમંત મંદિરોમાંથી છે. જેમા લગભગ 158 કિલો સોનુ છે. જે લગભગ 67 મીલિયન ડોલરનુ છે. ભારત દુનિયામાં સોનાનો સૌથી મોટો ગ્રાહક ...
8
8
9
વિકાસ અને ગવર્નન્‍સના વચનો અને નારાઓના દમથી ત્રણ દાયકાઓ બાદ સ્‍પષ્‍ટ બહુમતી મેળવનાર નરેન્‍દ્ર મોદીએ દેશવાસીઓના દિલો ઉપર કબજો જમાવી લીધો છે. દેશનો મિજાજ પારખવા માટે કરવામાં આવેલા એક સર્વેમાં લોકોએ નરેન્‍દ્ર મોદીને અત્‍યાર સુધીના સૌથી શ્રેષ્‍ઠ ...
9
10
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ચૂંટણી અભિયાન પર એક લખેલ પુસ્તકમાં અનેક રસપ્રદ વાતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ પુસ્તક પૂર્વ બ્રિટિશ પ્રધાનમંત્રી ટોની બ્લેયરના મીડિયા સલાહકાર અને જાણીતા પત્રકાર લાંસ પ્રાઈસે લખી છે. પુસ્તકનુ નામ છે 'ધ મોદી ઈફેક્ટ : ...
10
11
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સુટની બોલી ચાલુ છે. લાખોથી શરૂ થયેલ આ બોલી કરોડો સુધી પહોંચી ચુકી છે. હવે બોલી 1.41 કરોડ સુધી પહોંચી ગઈ છે આ પહેલા આજે બોલી બીજા દિવસે ગ્લોબલ ફ્રેંડ્સ ગ્રુપે મોદીના સુટની બોલી 1.25 કરોડ લગાવી હતી. ગ્લોબલ ફ્રેંડ્સ ...
11
12
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વિવાદિત સૂટની નીલામી ગુજરાતના સૂરતમાં શરૂ થઈ ચુકી છે. પ્રધાનમંત્રી મોદીના સૂટની બોલી લગભગ સવા કરોડ રૂપિયા સુધી પહોચી ગઈ છે. બીજી બાજુ કોંગ્રેસનો આરોપ છે કે પ્રધાનમંત્રી મોદીએ એ સૂટ ભેટમાં લઈને આચાર સંહિતાનુ ઉલ્લંઘન કર્યુ ...
12
13
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વિવાદિત સૂટની નીલામી શરૂ થઈ ગઈ છે. બીજેપીના પૂર્વ પાર્ષદ અને બિલ્ડર રાજ અગ્રવાલે પીએમના સૂટની પ્રથમ બોલી લગાવી. પહેલી બોલી 50 લાખ રૂપિયાની લગાવાઈ. બોલી એક કરોડ રૂપિયા સુધી પહોંચી ગઈ છે.
13
14
આ વખતે બજેટ રસપ્રદ અને બોલ્ડ રહેવાની આશા છે. સરકારે અચ્છે દિનની વાતો બહુ કરી છે. આ બજેટમાં અચ્છે દિન આવશે? અને કયારે આવશે તેનો દસ્તાવેજ બની રહેશે. સામાન્ય કરદાતાથી લઈ મોટા કોર્પોરેટસ સૌને આ બજેટ પાસે સહજ જ ઘણી આશા છે. બજેટ ભારતીય અર્થતંત્રનાં ...
14
15
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાનુ મંદિર બનાવવા પર હેરાની અને દુ:ખ પ્રગટ કર્યુ છે. ગુરૂવારે સવારે ટ્વીટ કરીને તેમણે આને સંસ્કૃતિના વિરુદ્ધ બતાવ્યુ અને લોકોને પોતાના સમય અને સંસાધન સ્વચ્છ ભારત અભિયાન ને સમર્પિત કરવાની અપીલ કરી.
15
16
દિલ્હીમાં આમ આદમી પાર્ટીની ભારે બહુમતથી થયેલ જીત.. ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ અમિત શાહ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને વિચારવા પર મજબૂર કરે છે. પણ શાહ અને મોદીના કામ કરવાની જે સ્શૈલી છે તેનાથી નથી લાગતુ કે તેઓ આ ચૂંટ્ણીમાં કોઈ સબક લેશે.
16
17
દિલ્હી ચૂંટણી પરિણામમાં ભાજપાનો સંપૂર્ણ સફાયો અને આપને સ્પષ્ટ બહુમત મળ્યા પછી જ્યારે મોદીએ કેજરીવાલને પ્રથમવાર ફોન કરીને જીત માટે શુભેચ્છા પાઠવી ત્યારે લોકોએ મોદી પર ઘણા કમેંટ્સ કર્યા... જાણો લોકોના કમેટ્સ
17
18
ભાજપાના સ્થાનીક નેતાઓમાંથી અનેક લોકો કિરણ બેદીએ મુખ્યમંત્રી પદના ઉમેદવાર બનાવવાના હાઈકમાનની રીતથી નારાજ છે. અને તેમાંથી અનેક પાર્ટી માટે મુશ્કેલીઓ ઉભી કરી શકે છે. પણ નરેન્દ મોદી અને અમિત શાહને આ ચૂંટણીમાં લાગેલા દાવનો અહેસાસ છે.
18
19
મિશેલ અને બરાક ઓબામાને એક સાથે જોઈને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પત્ની જશોદાબેન થોડીક ક્ષણ માટે ભાવુક થઈ ગઈ. ટીવી પર મિશેલ અને બરાક ઓબામાની સાથે મોદીને જોઈએન તેમણે કહ્યુ કે મને ખબર છે કે જ્યારે ઓબામાનુ સ્વાગત થઈ રહ્યુ હતુ ત્યારે મારે પણ દિલ્હીમાં ...
19