Narendra Modi 9

શુક્રવાર, 20 માર્ચ 2026
0

મિશન 44 - મોદીએ પાકિસ્તાનમાં હલચલ મચાવી

બુધવાર,નવેમ્બર 19, 2014
0
1
ઓસ્ટ્રેલિયાના ચાર શહેરોના પ્રવાસના બીજા ચરણમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સિડનીના પોતાના છ કલાકની મુલાકાત પર આજે અહીં પહોંચ્યા. જી 20 શિખર બેઠકમાં ભાગ લીધા બાદ બ્રિસ્બેનથી અહી પહોંચેલ મોદી આજે રાત્રે કૈનબરા અને ત્યારબાદ મેલબર્ન રવાના થઈ જશે.
1
2
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્પષ્ટ રૂપે કહ્યુ કે વિદેશોમાં જમા કાળા ધનની પરસ્પર તેમની સરકારની પ્રાથમિકતા છે અને આ ઉદ્દેશ્યની પ્રાપ્તિ માટે વૈશ્વિક સહયોગની જરૂર છે. જી-20 શિખર સંમેલન પહેલા ઉભરતી અર્થવ્યવસ્થાવાળા પાંચ દેશોના સમુહ બ્રિક્સ ...
2
3
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઓસ્ટ્રેલિયા પહોંચી ગયા છે. મોદી ભારતીય સમયમુજબ સવારે લગભગ 7-15 વાગ્યે બ્રિસ્બેન એયરપોર્ટ પર ક્વીસલેંડના પ્રીમિયર કૈબલ ન્યુમને નરેન્દ્ર મોદીનુ સ્વાગત કર્યુ. ત્યારબાદ મોદી ક્વીસલેંડ યુનિવર્સિટી પહોંચ્યા જ્ય તેમનુ ભવ્ય સ્વાગત ...
3
4
આસિયાન સંમેલનમાં ભાગ લેવા મ્યાંમાર પ્રવાસ પર આવેલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અમેરિકી રાષ્ટ્રપતિ બરાક ઓબામા વચ્ચે બુધવારે એક સંક્ષિપ્ત મુલાકાત થઈ. આ મુલાકાત દરમિયાન રાષ્ટ્રપતિ ઓબામાએ પીએમ મોદીને "મેન ઓફ એક્શન' મતલબ કાર્યવાહી કરનારા વ્યક્તિ ...
4
4
5
કોંગ્રેસે દેશના પ્રથમ પ્રધાનમંત્રી જવાહર લાલ નેહરુના 125મા જન્મદિવસ પર બે દિવસોની આંતરરાષ્ટ્રીય કોન્ફ્રેંસનુ આયોજન કર્યુ છે. જેમા સામેલ થવા માટે દુનિયાભરના 54નેતાઓને આમંત્રણ મોકલવામાં આવ્યુ છે. આ આયોજનને લઈને વિવાદ થઈ શકે છે. કારણ કે કોંગ્રેસે જ્યા ...
5
6
આજે મંગળવારે સવારે દસ વાગ્યે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 10 દિવસ માટે વિદેશ પ્રવાસે જઈ રહ્યા છે. જે દિવસો દરમિયાન નરેન્દ્ર મોદી ઓસ્ટ્રેલિયા, મ્યાનમાર અને ફિજીની મુલાકાત લેશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 12 નએ 13મી નવેમ્બર સુધી મ્યાનમારમાં હશે. જ્યા ...
6
7
મોદી મંત્રીમંડળના વિસ્તાર પછી અનેક મંત્રીઓના મંત્રાલયોમાં ફેરબદલ કરવામાં આવ્યો છે મનોહર પર્રિકરને રક્ષા મંત્રી બનાવવામાં આવ્યા છે. જેપી નડ્ડાને સ્વાસ્થ્ય સુરેશ પ્રભુને રેલ મંત્રાલય અને સદાનંદ ગૌડાને કાયદા મંત્રાલય આપવામાં આવ્યુ છે.
7
8
આજે સવારે પીએમ મોદી જ્યારે વારાણસીના અસ્સી ઘાટ પર પહોંચ્યા તો ત્યા પાંચ વૈદિક બ્રાહ્મણ તેમની રાહ જોઈ રહ્યા હતા. તેમણે ગંગાની વિધિપૂર્વક પૂજા અર્ચના કરી. પૂજા કર્યા પછી મોદીએ પોતાના હાથમાં પાવડો ઉઠાવ્યો અને ઘાટની સફાઈ કરવામાં લાગી ગયા. મોદી સાથે ...
8
8
9
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શુક્રવારે પોતાના સંસદીય ક્ષેત્ર વારાણસી પહોંચ્યા. સરકારનુ નેતૃત્વ સાચવ્યા પછી મોદી પોતાની લોકસભા ક્ષેત્રની આ પ્રથમ યાત્રા છે. મોદી અહી જયાપુર ગામ પહોંચ્યા. મોદીએ આદર્શ ગ્રામ યોજના હેઠળ આ ગામને વિકસિત કરવા માટે પસંદ કર્યુ ...
9
10
ભાજપાને એકત્ર થઈને પડકાર આપવા માટે સમાજવાદી પાર્ટી, જનતાદળ યુનાઈટેડ અને રાષ્ટ્રીય જનતા દળે એકવાર ફરી મહાગઠબંધન બનાવ્યુ છે. આજે ભાજપા વિરોધી અનેક પાર્ટીઓના નેતા એક સાથે સપા પ્રમુખ મુલાયમ સિંહ યાદવના ઘરે એકત્ર થયા. અહી થયેલ મુખ્ય બેઠક પછી મુલાયમ સિંહે ...
10
11
વડાપ્રધાન નરેન્‍દ્ર મોદી દુનિયાના સૌથી પ્રભાવશાળી હસ્‍તીઓની યાદીમાં હવે સામેલ થઇ ગયા છે. મોદી તેમનુ પ્રભુત્‍વ ધીમે ધીમે વિશ્વમાં પણ વધારી રહ્યા છે. ફોર્બ્‍સની યાદીમાં મોદી ૧૫મા સ્‍થાને રહ્યા છે. તેઓ પ્રથમ વખત યાદીમા સામેલ થયા છે. રશિયાના પ્રમુખ ...
11
12
વાઘા સીમા પર પાકિસ્તાન તરફથી રવિવારે આત્મઘાતી હુમલો કરનારા આતંકવાદી સંગઠને હવે ભારત અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ધમકી આપી છે. હુમલાની જવાબદારી લેનારા સંગઠન તહરીક-એ-તાલિબાને પાકિસ્તાન જમાત એહરારના પ્રવકતા એહસાનુલ્લાહ એહસાને સોમવારે ટ્વિટર પર ...
12
13
નરેન્દ્ર મોદી ઓફિસનું સરનામું નરેન્દ્ર મોદી - સાઉઠ બ્લોક, રાયસીના હિલ, નવી દિલ્હી - 110011. ભારત નરેન્દ મોદી ઓફિસ ફોન નંબર - +91-11-23012312
13
14
. કેન્દ્ર સરકાર હવે પીએમ નરેન્દ મોદીની વિદેશ યાત્રા માટે એક વીઆઈપી પ્લેનની શોધમાં લાગે ગયુ છે. ટૂંક સમયમાં જ પ્રણવ મુખર્જી અને નરેન્દ્ર મોદી વિદેશ યાત્રા પર જશે. પણ તેઓ એયર ઈંડિયા વન કે એયર ફોર્સ વન ક્યા વિમાન દ્વારા પોતાની વિદેશ યાત્રા પર જશે આ ...
14
15
ઇમેઇલ તથા મોબાઇલ પર ઉપલબ્‍ધ મેસેન્‍જર એપ્‍સના જમાનામાં પત્રો કોઇ લખતુ નથી એવુ કોઇ માનતુ હોય તો તેમણે જરા નવી દિલ્‍હીના નિર્માણ ભવન ખાતેના પોસ્‍ટ કર્મચારીઓએ મળી આવવાં જેવું છે. અહી ઉભા કરાયેલા અલાયદા પીએમ ઓફીસ ડાક યુનીટમાં મનમોહનસિંહ વડાપ્રધાન હતાં ...
15
16
કાળાનાણાનો મુદ્દો ભાજપા સરકાર સાથે સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી માટે પણ મુસીબત બની રહી છે. સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેનારા મોદી પાસે લોકો 15 લાખ રૂપિયાનો હિસાબ માંગી રહ્યા છે. નરેન્દ્ર મોદીએ ચૂંટ્ણી પહેલા કહ્યુ હતુ કે ભારતનુ બધુ કાળુ નાણુ પરત આવી ...
16
17
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શુક્રવારે કહ્યુ કે સરદાર પટેલનુ જીવન માતૃભૂમિની સેવાની યાત્રા હતુ અને તેઓ આધુનિક ભારતના વાસ્તવિક નિર્માતા હતા. મોદીએ કહ્યુ કે સરદાર પટેલ વગર મહાત્મા ગાંધી અધૂરા હતા. મોદીએ સરદાર વલ્લભભાઈ પટેલની જયંતી પર તેમણે શ્રદ્ધાંજલિ ...
17
18
વડાપ્રધન પદે આરૂઢ થયા બાદ નરેન્દ્ર મોદી પહેલી વખત નવેમ્બર મહિનાની 7મીતારીખે પોતાના સંસદીય વિસ્તાર વારાણસીની મુલાકાતે જઈ રહ્યા છે. મળતી માહિતી મુજબ વડાપ્રધના નરેન્દ્ર મોદીનો આ બે દિવસનો પ્રવાસ છે. મોદી 7મી નવેમ્બરે વારાણસી પહોંચશે અને 8 નવેમ્બરે ...
18
19
શિવસેનાના મુખપત્ર સામનામાં પીએમ નરેન્દ્ર મોદીના વખાણ કરવામાં આવ્યા છે સામનામાં શિવસેનાએ પીએમના દિવાળી મિલનના વખાણ કર્યા છે. સામનામાં કહેવાયુ છે કે પીએમે વાતાવરણ બદલ્યુ છે. પહેલા રોજા-ઈફ્તારની દાવત થતી હતી પણ હવે દિવાળી મિલન થવાના સંકેત છે.
19